Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
૦ વર્ષ ૧૨ અંક ૩૯ ૪૦ તા. ૦૬ ૦૬-
૨
0
જો આપણે આ ચાર સદ્ગણોને ખીલવવા પ્રયત્નશીલ નીએ તો આપણો આત્મા ઉન્નતિને પંથે પ્રયાણ કરે. જો આ ચાર મણોને ખીલવવાનો પ્રયત્ન ન કરીએ તો મનુષ્યપણું પામ્યા હોવા છતાં પશુ જેવા અને આર્ય હોવા છતાં અનાર્ય જેવું જીવન જીવતાં થઇ hઈએ. આમાંથી આપણને કોણ બચાવે. કોણ આપણું કલ્યાણ ધાવી શકે? આજે ચોવીસેય કલાક આત્મસત્વને ખોવાની
પ્રવૃત્તિઓ ચાલે છે. આત્મા ભૂલાયો છે.
આના બદલે ચોવીસેક્લાક આત્મા યાદ આવે અને સ્વપરનો વિવેક કરીને યોગ્ય રીતે વર્તતા થઈએ તો દુર્લભ માનવજીવન સારામાં સારી રીતે સફળ બનાવી શકીએ. આ રીતે આ જીન નને ઉજાળનારા બનો એ જ કલ્યાણ કામના.
- રશ્મિ
( પાલીતાણા જૈન સંઘમાં શાનદાર આરાધના
હા!એકવાતનોધવીરહી; કે પાલીતાણા જૈન સંઘમાં સ્વર્ગીય દેવેન્દ્રો પણ જેને સમર્પિત બને છે અને મુનિવરેન્દ્રો પણ
સૂરિદેવ ‘સૂરિરામ'નુ તેમજ તેમના અનુયાયી શ્રમ નું આગમન 4નાબાનમાં તન્મય બને છે; ત્રણે લોકમાં જેનુ સામ્રાજ્ય છવાયુ છે
નપ્રાય: થયું હશે. તેમાંય ઓળી જેવા પર્વની આરાધના તોતે પૂજ્યોની અને ત્રણે કાળમાં જેનો પ્રકાશ પથરાયો છે તે શ્રી સિદ્ધચક્રજી
નિશ્રાતળે ક્યારેય આયોજાઇ જ ન હતી. આથી શ્રી સંઘના સભ્યો ગવન્તની ચૈત્રમાસીય આરાધના પાલીતાણા જૈન સંઘની અન્દર
પણ અપરિચિત શ્રમણો અને તેમની કાર્યશૈલી - વ ણીશૈલી તરફ નદારરીતે સંપન્ન થઇ હતી.
ઉત્સુક નયને જોઇ રહ્યાં તા. | જૈન વિશ્વની અન્દરનવપદજી” નામે ખૂબ-ખૂબ પંકાયેલા
સંઘના ખાસ્સા આગ્રહ પછી પધારી રહેડા નિશ્રાદાતા ને પ્રશંસાયેલા શ્રી સિદ્ધચક્રજી ભગવન્તનું આરાધન મુખ્યતયા
પૂજ્યોનો પ્રવેશ ચૈત્રસુદિ બીજના મંગલદિને નિર્ધારિત થયો તો. તે ચ સો તેમજ ચૈત્રમાસમાં, એમ વર્ષ દરમ્યાન બે વાર થતું હોય છે.
પૂર્વે જાગૃતિ માટે ફાગણ વદી ૧૩ના દિને સંઘમાં એક જ હેર પ્રવચનનું આગમ શાસ્ત્રો જે પર્વને શાશ્વત’ કહીને બિરદાવે છે, તે
પણ સફળ આયોજન થયું તુ. -પદજીની ઓળીની આરાધના ભારતવર્ષના અસંખ્ય જૈન સંઘોની
જે પ્રવચનમાં પૂજ્યોના આદેશથી પધારેલા પૂજ્ય મશ્રી પાલીતાણા જૈન સંઘમાં પણ વર્ષોના વર્ષોથી પ્રણાલિબધ્ધ
યુવામુનિવર શ્રી હિતવર્ધનવિજ્યજી મહારાજે અસ્પતિ તવાફપ્રવાહ રી થતી આવી છે.
વહેવડાવી સભાને પ્રબોધિત કરી હતી. 1 અલબત્ત ! સામ્રત વર્ષે શ્રી પાલીતાણા જૈન સંઘમાં શ્રી
ત્યારબાદશૈ. સુ.ના દિને પૂ. આચાર્ય ભગવત્ત સમેત ૧૦ પદજીની ઓળીનું આરાધન એવું તો ભવ્યાતિભવ્ય થયુતું, કે જેને
મૂનિવરોનોસ્વાગત સહપ્રવેશ થયો હતો. પ્રવેશ દિનથી ઓળી પ્રારંભ 'ભૂતપૂર્વ સીવાય એકેય શબ્દનીનવાજેશ ઝાંખી પડે.
ના પૂર્વ દિવસોમાં પૂજ્ય પ્રવચનકાર શ્રી એ ‘પાપોને પડકાર’ વિષય 1 પ્રશાન્તમૂર્તિ પૂ. આ. શ્રી. વિ. રવિપ્રભ સૂરીશ્વરજી મ રાજએ તેમજ પ્રખ્યાત પ્રવચનકાર પૂ. ગણિવર્ય શ્રી નયવર્ધન
પર વિશદ છણાવટ કરી હતી.
ઓળીની પૂર્વ સભ્યોની પધરામણી સુધીમાં તો સંઘના ઘેર વિમહારાજના વિનયવન શિષ્યરત્ન પૂ. મુનિવર્ય શ્રી ભગવર્ધન
ઘેર શ્રી સિદ્ધચક્રજી ભગવન્ત પ્રસરી ગયાં હતા. આબા ળ-વૃધ્ધો સહુ વિ મહારાજે પોતાના મુનિમંડલ સાથે પ્રસ્તુત પ્રસંગે નિશ્રાનું પ્રદાન
કોઇ આ પર્વનયથોચિત સન્માની આરાધી લેવા થનગાટ અનુભવી
રહ્યાં હતા. I ઓળીના શુભારંભ પૂર્વેજશ્રીસંઘની અન્દર પૂજ્યોનું પાવન
( શૈ. સ. ૬ થી ત્યાં તો શ્રી સિદ્ધચક્રજી ભગવાના પર પણ, પ્રવચનોની પ્રભાવક્તા અને તપસ્યાની તત્પરતા, આત્રણ
સહસ્રરશ્મિનો ઉદય પ્રારંભાયો. ચૈત્ર સુ.૧૫ સુધી અવિરત દમક્તા તો માટે ભારે આકર્ષણ અને અહોભાવના જાગરણ થઇ
અનીદીપતા રહેલાતે સૂર્ય સંઘમાંતપસ્યાનું અભિયાન જગવીદીધું. ચૂર હતા.
પ્રવચનોનું વાયુમાન ફેલાવી દીધું. કળા કાળાશયાળામાલણકા ગાળાના જાબાળાશાળાશાળજાશાળanana