Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
४४
જૈન શાસન (અઠવાડિક) પકડે છે. જે સ્વરૂપનો પાલીતાણા સ્થિત લબ્ધપ્રતિષ્ઠિત જૈન પંડિત | વિપદાઓને સાદર નિમંત્રણ પાઠવી શકે છે. યુવાનને પૂરતો પરચો પણ સાંપડ્યો છે.
ભારતના કોઇપણ ધર્માચાર્યો, સંસ્કૃતિ તજજ્ઞો, તબીબો કે વ્યસનો તો અનેક છે. વિપત્તિઓનો વરસાદ વરસી પડયો છે. સજ્જનોને પૂછવાથી ઉપરોકત વૃત્તની ખાત્રી મેળવી શકાય છે. અલw! મદિરાનું દૂષણ એટલું તો ભયાનક પૂરવાર થશે કે એની | મદિરાની મદહોંશી'માંથી વિશ્વમુકિત'ની પ્રાર્થનાના પ્રાર્થક જૈનો કેફિય માં આપણી આખરી કરૂણતા છલકાતી રહે... સામાન્યતઃ | પોતાની ધર્મભૂમિને પણ આ અનિષ્ટમાંથી જો નહિં ઉગારી શકે, દુષણજ ખરાબ ગણાય. તેના એકેકા અંશને હણી નાખવો રહ્યો. | તો તેમની પ્રાર્થના પ્રાણવન્તી લેખી શકાશે ખરી ? પણ મણોના ડુંગરાઓ ઝીંકાતા રહે છતાંય ઉપેક્ષાની ઉંધ જ જ્યાં
મદિરાની મદહોશી’ માંથી વિશ્વમુકિતની પ્રાર્થનાનો દૂર રહી, ઉઘડતન હોય, ત્યાં એ તો કયાંથી શકય બને? સબૂર ! દૂષણોના| દેશભકિતની ભાવના પણ છેટી પડી, અરે ! મદિરાના દૂષણમાંથી પ્રસારની ભીષણ સ્થિતિ જ્યારે સરજાઈ જાય ત્યારે તો કમસેકમ
| સમાજ મુકિતના ધ્યેય પણ વિખૂટા પડયા. અલબત્ત ! કમસેકમ આપણે જાગવુ જ જોઇએ. અનેકવિધ દૂષણો - વ્યસનો અને
શ્રી શત્રુંજય અને તેવા જ આપણા તારક તીર્થસ્થાનોને તો મદિરાની|| વિપદાઓની ઉપેક્ષા કરતા આવ્યાનો રંજ પણ જો આત્માને અડી
| મદહોશીમાં ઝૂલતા મદહોંશોથી મુકિત અપાવવું જ રહી. જતોય તોય આપણી ઉધ હરામ થઈને જ જંપ લે. કિન્તુ, દૂષણોની ભીષસ્થિતિને ભરખી ખાવા માટે ય જો આપણી પાસે જાગૃતિ
પણ, તે માટે પારાવાર પુરૂષાર્થ કરવો પડશે. ગણિત અધાર્મિક ના જોન બચી શકયા હોય, તો તો આપણા જેવા દયનીયવિશ્વમાં
| પીડાઓને સહર્ષ સત્કારવી પડશે. અનાર્ય માનસોના ઝનૂની, અન્ય કોઇ ન ગણાય... એ હદની ઉપેક્ષા ને તો કેવલ શાહી ગ્યો'
આદોલનોના અંગારપર આગેકદમ માંડવા પડશે. અને જો અન્ધર જ લેખવો પડે, કે જેના આવરણ નીચે બધુ જ દટાત
તકલીફોનો આલેખ વાંચી બરફ બની જશું તો લેખકે સ્થાપેલું
મદિરાની મદહોંશીમાં ‘જય તલાટી’ શું બેહોંશ બની જશે ?"| જાય.દબાતુ જાય...
શીર્ષક કદાચ સત્યનો સાક્ષાત્કાર પણ કરાવી જાય. મીરાપાનના દૂષણને સાચ્ચે જ દૂષણોની પણ ભીષણ સ્થિતિ ગણવીરહી. કારણ કે મદિરાપાનનું વ્યસન એવા સંકેતોના સૂર
ના, ના, ના, ના, ના,... ઉચ્ચારે છે, કે શેષ સર્વવ્યસનો તો અહી મદભર તાંડવ ખેલી શકશે. | અધર્મોનો વિજયધ્વજ લહેરાઈ ઉઠે, એ પૂર્વે તો ધર્મ-ઘર્ષણનું મદિરાન, એ કાંઇ નાનુ- સુનુ દુષણ નથી કે તે ઉપેક્ષાપાત્ર અનિષ્ટT ઉદ્દઘાટન કરી જ લઇશું... માટે જ આપણે આપણી જાતને નથી. મદિરાપાન એકમાત્ર મદિરાપાનના દૂષણો તો વિશ્વ આખાની સંભાળવીએઃ ઉત્તપુતના પ્રત!...
जयउ सवण्णू सासावाम्
,
,
,
,
,
,
,
,
,
પ્રવચનના પડઘા iદનવનના પુષ્પોનું આચમન કરવા માટે ભમરાને રહેતી ઉત્કટતા કરતાં અનંતગણી લોકકિતની ઉત્કટતા આપણા તારક તીર્થકર
પરમાત્માના હૈયે ઝરતી હતી... • Bરીર, સંપત્તિ અને સ્વજનનો રાગ છોડાવે અને શ્રદ્ધા શ્રુતજ્ઞાન તેમજ સર્વવિરતિનો અનુરાગ જે જગાવે તેને કહેવાય ૐ જિનાજ્ઞા ...! મરાદોમાં મહાનતા આણે, જીવનમાં ધન્યતા બક્ષે - આચારોમાં ઉચ્ચતા લાવે અને વિચારોમાં વિશેષતા શોભાવે, તેને ઓળખી શકાય Aી જિનાજ્ઞા...
મી જિનાજ્ઞા જેના કંઠનો રાગ બની જાય, દિમાગનો બાગ બની જાય. હૈયાની આણ બની જાય તે સાચો જૈન...! • મી જિનાજ્ઞા સ્વરૂપ જૈનધર્મનો મૂળાધાર જ્ઞાન અને ક્રિયાના દ્વિમુખી પાયાથી રચાયો હોય છે. • મનમાં ઉપેક્ષા અને ક્રિયાઓમાં (ભૌતિક) અપેક્ષાઓએ આપણા ધર્મના ચહેરાને પ્લાન બનાવી દીધો છે. ' • સારપરનો રાગ છોડે તે સાચો સાધુ...! તેમજ કમસેકમ, સંસાર પરના રાગને તરછોડે તે સાચો શ્રાવક..