Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
કાકા કાકી:
: : : :
:
:
*
૨ ૬1
વર્ષ - ૧૨ : અંક: ૩૩/૩૪ : તા. ૧૮-૪-૨000
અહીં આમ બન્યુ ત્યારે બહાર દ્રોણાચાર્યે યુધિષ્ઠિરને જીવતો | આથી તરત બીજા રથમાં ચડી જઇને કણે બાહુની તાકાતથી ભીમના | પકડી લેવાની તક મેળવવા પાંડવ સૈન્ય સામે યુદ્ધ શરૂ કર્યું. | રથના ભૂકકે ભૂકકા બોલાવી દીધા. અને બાણોનો પ્રચંડીમારો પાંડવસૈન્યનો થતો સંહાર તથા શકટયૂહમાં પ્રવેશી ગયેલા | ચલાવીને ભીમને નિરૂચ્છવાસ કરી મૂકયો. હવે કર્ણનું એક બાણ || સાત્યકિના પણ કશા સમાચાર ન મળતા બેચેન બનેલા યુધિષ્ઠિરે
ભીમના પ્રાણ સંહાર માટે પુરતુ હતું. પણ કર્ણને પોતે શ્રીકૃષર દ્વારા ભીમને ભૂહમાં જઈ અન તથા સાત્યકિના સમાચાર મેળવી |
માતા કુંતીને યુદ્ધ પૂર્વે આપેલું વચન સાંભરી આવ્યું. તેણે વચન લાવવા મોકલ્યો. ભીમે ક્રોધાવેશ સાથે ગદાના પ્રચંડ પ્રહારથી
આપ્યું હતું કે “યુદ્ધમાં અન સિવાય કોઇને નહિ હણું. આથી શકટયૂહના પ્રવેશ દ્વાર ઉપર રહેલા દ્રોણાચાર્યના રથને ઉછાળી
મરણની દિશામાં આવી ચડેલા ભીમને કર્ણ જીવતો જ છોડીયો. મૂકીને શૌર્ય સાથે બૃહમાં પ્રવેશ કર્યો. પ્રવેશતાંની સાથે જ તેણે
આથી તેજોવધ થયેલો ભીમ કર્ણ આગળથી હટી ગયો. | ભટોના માથા ઢાળવા માંડયાં.
- હવે સૂર્ય લગભગ અસ્તાચલ તરફ પહોંચી ચૂકયો હતો. પેલી બાજુ ભૂરિશ્રવાએ સાત્યકિના માથાના વાળ ખેંચીને
જયદ્રથ સુધીના માર્ગના અવરોધો રૂપ દુર્યોધનાદિને પરાસ્ત કરતા તેનું મસ્તક છેદી નાંખવા તલવાર ઉગામી છે ત્યારે જ વાસુદેવે અર્જાનને ચેતવણી આપતાં મૂરિશ્નવાના બાહુને છેદી નાંખવા
કરતા આખરે અજન જયદ્રથની સામે આવી ચડયો. જ દૂથને કહ્યાં છે.
જોતા જ ક્રોધથી ત્રાડ નાખતા અને કહ્યું “જયદ્રથ! હવે મારી
સામે બચીને છટકી નહિ શકે.” એમ કહીને ખતરનાક તા કાતથી - એવા સમયે અને જોયુ તો પાંડવો અને કૌરવોના સૈનિકો ,
પ્રચંડ બાણો વરસાવવા માંડ્યા. આકાશમાંથી ખેચરો ખસી ગયા. | એક સાથે સૂર્યને નમી રહેલા દેખાયા. પાંડવ સૈન્ય કોયલની જેમ સૂર્યને જલ્દી અસ્તાચલ તરફ ન જવા માટે વિનવતા હતા તો કૌરવ જયદ્રથે પણ અજન સામે ક્રોધથી શસ્ત્ર પ્રહારો કરવા સૈન્ય ઘુવડની જેમ સૂર્યને જલ્દી અસ્તાચલ તરફ જવા વિનવતા | માંડયા. અને દુર્યોનાદિએ પણ અજનના બાણોથી જયદુથનું રક્ષણ હતા.
કરવા માંડયું. અહીં દારૂણ સંગ્રામ શરૂ થયો. આખરે અજJપ્રચંડ અર્જાન દ ડીવાર દ્વિધામાં પડયો. એક સાથે એક જ સમયે | બાણોની વર્ષા કરીને જયદ્રથના મસ્તકને છેદી નાંખ્યું. સૂર્યાસ્તની કરવા યોગ્ય ધમાં કાર્યો તેની સામે આવી પડયા. એક બાજુ
ત્યારે બે-ચાર ક્ષણો જ બાકી રહી હતી. યુધિષ્ઠિરની રક્ષા કરવા જવામાં વિલંબ થઇ રહૃાો હતો, તો બીજી અર્જુનના બાણના પ્રચંડ વેગ સાથે જયદ્રથનું છેદાઈ ગયેલું બાજુ જયદ્રથનો વધ પણ હજી સુધી થઇ શકયો ન હતો. ત્રીજી |
માથુ દૂર દૂર ફંગોળાઈ ગયું. જે મસ્તકને હોરો વડે ગીધ ઓએ બાજુ સાત્યકિનું રક્ષણ કરવાનું આવી પડ્યું હતું. અને ચોથી તરફ
ગ્રહણ કરીને આકાશમાં ગોળ ગોળ ફેરવ્યું અને પછી ફાડી ખાધું. સૂર્ય અસ્તાચળે જવા ઉત્સુક બની ગયો હતો.'
જયદ્રથનું બાકી રહેલું ધડ લોહીલુહાણ થઇને આખરે ધરતી ઉપર | આ રીતે ચિંતાતુર બનેલા અજનને વાસુદેવે ફરી પ્રેરણા | ઢળી પડયું. કરી કે- અર્જાન ! હજી શું વિચારે છે? ભૂરિશ્રવાના તલવારવાળા
યુદ્ધના ચૌદમા દિવસનો સૂર્યાસ્ત થયો. આજ ધીમાં હાથને જલ્દી છેદી નાંખ.
પાંડવોએ કૌરવોની સાત-સાત અક્ષૌહિણી સેનાઓને સફાટ કરી અને અને એક જ બાણથી ભૂરિશ્રવાના ઉગામાયેલા | નાંખી હતી. તલવારવાળા હાથને મૂળમાંથી ખભા પાસેથી ઉચ્છેદી નાંખ્યો. અન્યાયથી જમણો હાથ છેદાઈ જતાં. ભૂરિશ્રવાએ અર્જાન સામે ,
ચૌદમાં દિવસનો સૂર્યાસ્ત થઈ ગયો હતો છતાં સિધધણી ક્રોધભર્યા વાકયો કહેવા માંડયા. અને પછી અભ્યાસ દ્વારા
જયદ્રથનું અર્જાનથી રક્ષણ કરવામાં ધરાર નિષ્ફળ ગયે તો ગુરૂ બ્રહ્મદ્વારથી પ્રાણવાયુને શરીરમાંથી બહાર કાઢી નાંખીને મૃત્યુવરવા
દ્રોણના શકટયૂહથી શરમિંદા બની ગયેલા દ્રોણાચાર્યે સન્યને | ઉત્સુક થયેલા રિશ્રવાને સાત્યકિએ પોતાના સ્થાનેથી ઉઠીને | રાત્રિ-યુદ્ધ કરવા માટે આદેશ આપી દીધો. સ્વછંદ રીતે હણી નાંખ્યો.
(એક અક્ષૌહિણી સેનામાં ૨૧૮૭૦ હાથી, ૨૧૮ રથ, બીજી તરફ કૌરવ સૈન્યનો સફાયો બોલાવતા ભીમ આગળ ૬૫૬૧૦ ઘોડા, ૧૭૯૩૫૦ પાયદળ હોય છે.) વધી રહ્યો હતો પણ ક્રોધારૂણ કણે તેને માર્ગમાં જ અવરોધ્યો. ત્યારે ભીમે કર્ણના રથના ગદાના પ્રહારથી ચૂરેચૂરા કરી નાંખ્યા.
:: SS,
:મશ :