Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
::::::::::::::: :::::::::::::::::::::::::::::::: :::
::::::::::::::
(જ્ઞાન ગુણ ગંગા)
Kalidate::::::::::::::::::::::
m enomenopausinessssssssssssssssssssssssssssssssssss.કાકાના
‘ઉપદેશ સપ્ત તેના' ગ્રન્થના આધારે શ્રી શુક્ર પરિવ્રાજક અને થા. . ખાવા અને નહિ ખાવા લાયક એમ બન્ને પ્રકારે છે. શ્રી થાવસ્યાચ ર્યનો સંવાદ :
|શુ. ૫. - એમ કેમ? શુક્ર પરિ. -. ભગવન! તમારે જાત્રા છે? જવણિજ્જ છે? અવ્યાબાધ છે? ફાસુ વિહાર છે?
થા. - કુલત્ય બે પ્રકારના છે. ૧-સ્ત્રી કુલથ. અને ૨-ધાન્ય
કુલત્ય. થાવસ્યા.-સર્વ છે
તેમાં પણ સ્ત્રી કુલત્ય ત્રણ પ્રકારના છે. ૧-કુલ માતા, ૨-કુલવધુ શુ. ૫. - કેવી રીતે ?
અને ૩-કુલપુત્રી આ અમારે અભક્ષ્ય છે. થા. - તપ-નિયમ કરવો, છ કાયની જયણા - રક્ષા કરવી તે જે ધાન કુલક છે તેના સરસવની જેમ ઉપર જણાવ્યા પ્રમાણે ભેદ, અમારી યાત્રા છે. પાંચ ઈન્દ્રિય અને મને અમારે વશવર્તી છે તે જાણી લેવા. તેમાં જે મલ્યા તે અમારે કલ્પનીય છે. માટે કહ્યું કે અમારું જીવ સજજ છે. અમારા શરીરમાં કોઈપણ પ્રકારના
કુલત્થ અભક્ષ્ય અને ભય એમ બંને પ્રકારે છે. વ્યાધિની પીડા નથી તે અવ્યાબાધ છે. અને સ્ત્રી, પશુ,
શુ. ૫.- માસા ભર્યા છે કે અભય છે? નપુંસકથી ૨ હેત આરામાદિ-ઉદ્યાનાદિ સ્થાનોમાં દોષરહિત પીઠ-ફલકાદિ લઈને વિચરવું તે પ્રાસુક-ફાસ-નિદોર્ષ વિહાર છે.
થા.-ખાવા લાયક છે અને નથી પણ. શુ. ૫. - હે મુનિ ! તમે સરસવ ખાઓ છો કે નહિ?
શુ. ૫. - એમ કેમ? થા. -ખાઈએ છીએ અને નથી પણ ખાતા.
થા.- માસા ત્રણ પ્રકારના છે. ૧ - કાલ માસા, ૨-અર્થી માસા
અને ૩-ધાન્ય માસા. શુ. ૫. - આમ કેમ બને?
તેમાં કાલમાસા તો શ્રાવણ આદિ બાર માસ છે માટે તે અભક્ષ્ય છે. થા.- સરસવ બે પ્રકારના છે.
અત્ય માસા બે પ્રકારે છે. ૧-સુવર્ણ તો લવાના અને ર-રૂપું તો ૧- સમાન થના તે મિત્ર સરસવ અને
લાવાના આ બન્ને પ્રકાર અમારે અભક્ષ્ય છે. ૨ - ધાન્ય અરસવ. મિત્ર સરસવ પંચેન્દ્રિય મનુષ્યાદિ માટે તે
ધાન્ય પાસા ફાસુ-એષણીય મળે તે માટે ભય છે. ભક્ષ્ય નથી.
શ.૫.- હે ભગવાન! તમે એક છો કે બે? અનેક છો? અક્ષય ધાન્ય સરસ છે પણ બે પ્રકારના. ૧-શસ્ત્રાદિકથી છેદન-ભેદન
| છો ? અવ્યય છો ? અવક્રિય છો? પૂર્વે જેવા હતા, અત્યારે જેવા થયેલા અચિ ત તે ભક્ષ્ય અને ર-સચિત્ત તે અભક્ષ્ય,
છો અને ભવિષ્યમાં થશો તેવા છે. શસ્ત્રપરિણા ના પણ બે ભેદ છે.
થા.-“હે મહાનુભાવ ! હું એક છું, બે પણ છું. ઈત્યાદિક તેલ ૧-બેંતાલીસ દોષ રહિત માટે ભસ્ય.
પ્રશ્નો પૂછયા તે સર્વ છું. તેનું કારણ સાંભળ - દ્રવ્યાર્થિક નયના ૨-બેંતાલીસ દોષ સહિત માટે અભક્ષ્ય.
અપેક્ષાએ જીવ દ્રવ્ય એકલું છે. તેથી હું એક છું. જ્ઞાન અને દર્શન
એ બે જીવ દ્રવ્યથી જાદા નથી તેથી હું એ પણ છે. જીવ દ્રવ્ય જે દોષરહિ ભર્યા તેના પણ બે પ્રકાર છે.
અસંખ્યાત પ્રદેશી છે તેથી હું અનેક છું. કોઈપણ પ્રદેશનો ક્ષા ૧-માંગેલા અને ૨- નહિ યાચેલા. માગ્યાના પણ બે ભેદ છે. | થતો નથી તેથી હું અક્ષય છે. કોઈ પ્રદેશનો વિનાશ નથી મી ૧-મળેલા અને ૨-નહિ મળેલા. નહિ મળેલા માટે અભક્ષ્ય છે અવિનાશી છું. જીવ કોઈપણ દિવસે નૂતન-નવો થતો નથી તેથી અને મળ્યા તે ભય છે. માટે કહ્યું કે ભકખેયા વિ અભકMયા વિ. | શાશ્વત-નિત્ય છે. ભૂતકાળમાં અનેક ઉપયોગ કર્યા છે
વર્તમાનમાં કરી રહ્યો છું. અને ભવિષ્યમાં થશે તેની અપેક્ષાર શુ. ૫. -કુ – તમારે ભક્ષ્ય છે કે નહિ?
તેવો પણ છું.”
esses-aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaapneurossessess
aaaeess
PEPEDEDORADADADADADADADADEEPEEDERADEDA
EDASDORS
PEPEDEPEPE PEPEDEDED DEPEDEPODOPPEPODOPODEPEPEDEPODODEREDE GOGA