Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
' જીજી
:
૩OO
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૧ વર્ષ ૧૨ અંક ૩૭/૩૮ તા. ૨૩-૫-૨૦૦૦ થા. જે ધર્મ કરનારા ભલે આજ્ઞા મુજબ ધર્મ કરવા | જીવો ધર્મ છોડી દે. પરલોકમાં તે સુખ પામે તો ત્યાંથી ઇચ્છતા હોય પણ જો તે ય ખાવા – પીવાદિમાં પડી જાય | દુર્ગતિમાં જાય. દુર્ગતિમાં ગયા પછી કેટલો કાર ભટકે તે તોlધર્મ કરી શકે નહિ અને અધર્મ ઘણો ઘણો કરે. તેથી ] કહી શકાય ખરું? આવો મનુષ્યભવ હારી ગયા તો ફરી તે ય દુર્ગતિમાં જવું પડે. પ્રમાદ એટલો ભયંકર છે કે | કયારે મળશે તેવી પણ તમને ચિંતા થાય છે ? જી ની સાચી સમજ પણ ખલાસ કરી નાખે.
આપણને ખબર છે ને કે – આપણે મરી જવાનું છે. 1 ઘણાને ધર્મ ગમે ખરો પણ કરી કેટલા શકે ?
ઘણા સ્નેહી - સંબંધી - કુટુંબી આદિને મરતાં જોઈએ પતિથિ એ ઉપવાસાદિ તપ કરી શકો ને ? શાસ્ત્ર
છીએ. તો મરીને કયાં જવું છે તેનો નિર્ણય કર્યો છે ? પતિથિએ તો ખાસ તપ કરવાનો કહ્યો છે તો કેટલા જણા
| મરવાનું નક્કી હોવા છતાં મારે મરીને કયાં જવું છે તેનો Aત કરે છે ? આજે માટાભાગને તિથિ તો યાદ જ નથી.
નિર્ણય ન કરે તો માણસ કહેવાય? તે ભણેલો કહેવાય કે Aતાખ અને વાર બધાને યાદ હોય છે પણ તિથિ -! ઘણા | તો કહે છે કે - બે દા'ડા જાય ને તિથિ આવે તો તેની
બેવકૂફ કહેવાય ? જ્ઞાની કહેવાય કે મૂરખનો સરદાર પંચતમાંજ શું કામ પડીએ આપણે બધા ધારીએ તો
કહેવાય? અહીં મનુષ્યોમાં પણ દુઃખી કેટલા છે અને સુખી તિ મેએ તપ કરી શકીએ ને ? વિષય અને કષાય એ બે
કેટલા છે ? અહીં મનુષ્યોમાં પણ દુ:ખી કેટલી છે અને એક મોટા પ્રમાદ છે જે બધા જીવોને વળગ્યા છે. તે બે સુખી કેટલા છે? અહીં મનુષ્યોમાં પણ ઘણા ભુખે મરે છે, જીની પાસે ધર્મ કરાવે જ નહિ અને ધર્મ ન કરે તો | મહેનત મજારી કરે તો પણ પૂરતો પગાર તો નથી મળતો ડહાપણ મનાવે. ‘તપ તો અમારાથી થાય જ નહિ, તપ પણ ઉપરથી માર ખાવો પડે છે. જ્યારે તમને બધું જ મલી કરીએ તો આવું થાય.. તેવું થાય...” તેવું તમારી પાસે | ગયું છે. ખાવા-પીવા મળે છે, આટલી આટલી સંસારની કોણ બોલાવે છે? આવું જૂઠ તમારી પાસે કોણ બોલાવે છે? | સુખ- સામગ્રી મળવા છતાંય ધર્મ કરવાનું મન કેટલાને તમતપ ન કરવા માટે શકિત હોવા છતાં ય શકિત નથી | થાય છે ? ધર્મ નથી કરી શકતા તેનું દુ:ખ પણ, કેટલાને તેમ બોલો ને ? આ કેટલું મોટું જૂઠ કહેવાય ? તમે ટીપ | થાય છે? ભરવામાં પણ શકિત જેટલી ટીપ ભરો ખરા ? શકિત હોવા છતાંય શકિત નથી તેમ કહો ને? કોઈ બહુ દબાણ
| માટે જ મહાપુએ સમજાવી રહ્યા છે કે પોતાની કરે તો “આવા બધાં કામમાં હું માનતો નથી' તેમ પણ
મતિ મુજબ ચાલનારા, વિષય - કષાયને પરવશ પડેલા કને ? જેમ મોટાભાગમાંથી દાન ગયું, શીલ પણ ગયું
જીવો આ લોકમાંય સુખી થાય તો ય ધર્મની અવગણના તેમતપ પણ ગયો છે. આજે મોટાભાગ નવકારશી અને
જ કરે. આજનો મોટાભાગનો ધર્મી ગણાતો રાખી વર્ગ ચોમિહાર રોજ તો નથી કરતો પણ પર્વતિથિએ પણ નથી
ધર્મની અવગણના કરનારો છે. તે જો બરાબર ધર્મ કરી .
કરનારો હોત તો તેને જોઈ જોઈને બીજાને ધ કરવાનું
મન થાત. પણ આજનો સુખી એટલે માટેભાગે ધર્મમાં | તેથી આ ગ્રન્થકાર પરમર્ષિ શ્રી આચારાંગ સૂત્રની
પાંગળો અને સંસારમાં બહાદુર ! વેપારાદિ માટે ભુખ્યા સામો આપીને સમજાવી રહ્યા છે કે – બે પ્રકારના જીવો હોય છે. તેમાં એક પ્રકાર એવો હોય છે જે ભગવાનની
તરસ્યા રહે, અપમાન તિરસ્કાર વેઠે તેવો તમને અનુભવ આમ માનતો જ નથી અને જે બીજા પ્રકારના જીવો હોય
છે. અને શકિત છતાંય ધર્મ નહિ કરનારા ય જીવંત છે તે છે.તે ધર્મ તો કરે છે પણ ભગવાને ના પાડી હોય તે રીતે
| બધો પ્રમાદનો પ્રતાપ છે. અને કદાચ કોઈ સારી રીતે ધર્મ કરે છે; તેથી તે બન્ને પ્રકારના જીવો ઉન્માર્ગગામી
કરે તો તે ય સંસારના સુખ માટે, માન-પાનાદિ માટે ધર્મ હોવથી દુર્ગતિમાં જ જાય છે. તમારો અમારો નંબર શેમાં
કરે છે. તેથી તે ઉન્માર્ગે ચાલે છે અને સંસારમાં ખડે છે. આ છે ? આપણે આપણી જાતને તો તેમાંથી બાકાત
એક તો ઉન્માર્ગી છે અને બીજો સન્માર્ગી હોવા છતાં પણ I કરવી છે તે માટે આ વાત ચાલે છે.
પ્રમાદથી ધર્મ સેવે જ નહિ તેથી તે બન્ને ય દુર્ગતિમાં ૧૧ય છે. A J જે જીવ આ લોકના કે પરલોક ના સુખ માટે ધર્મ
આજના બહુ મોટા સુખી શ્રીમંતો તો મોટેભાગે FA Jay S
SS S | ધર્મને માનંતા જ નથી. આજે જેને ધર્મનો ટાઈમ નહિ તે I ઉન્માર્ગગામી છે તે વાત સમજાય છે ? તે ધર્મના પ્રતાપે |
વાગે | મોટા કહેવાય ! આજના સુખી ધારે તો ત્રિક ળપૂજા, જો મહીં સંસારનું સખ મલી જાય તો આ લોકમાં પણ તે ' ઉભયકાળ આવશ્યક, સ્વાધ્યાયાદિ કરી શકે તેવા છે. પણ