Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જીજે
૩૦૬
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૦ વર્ષ ૧૨ અંક ૩૭/૩૮ તા. ૨૩-૫-૨000 1 બ તેમ જૈન ધર્મનો સ્વીકાર કર્યો.
આ સાંભળીને ક્રોધથી ધુંવાÉવા થયેલા રાજાએ આ I ! હવે ધનપાળ સમ્યદૃષ્ટિ જ ન બન્યા; શ્રાવક
બાજુમાં સળગતા તાપણામાં તે આખુ કાવ્ય નાખી દઈને થયા જિનશાસનના પરમહંત શ્રાવક બન્યા.
બન્યા ] સળગાવી નાખ્યું. (ગૂજરેશ્વર કુમારપાળની જેમ.).
- ધનપાળ ઘરે ચાલ્યા ગયા. જે કાવ્યની એક જ એક વાર તેમણે આદિનાથ ભગવંતનું ચરિત્ર
કોપી હતી તે સ્વાહા થઈ જતાં અતિશય આઘાતથી તે | આલેખતું આદિનાથ કાવ્ય તૈયાર કર્યું.
કણસતા હતા. જમવા બેઠા પરંતુ કોળિયાને ડચૂરો
વળતો હતો. આંખો વારંવાર અશ્રુભીની થતી હતી. આ કાવ્યની રાજા અને પંડિતસભા ખૂબ કદર કરશે એવી ખાતરીથી ધનપાળ તે કાવ્ય રાજાને |
પિતાને ભોજન પીરસી રહેલી દીકરી બતાવા ગયા. ખરેખર સહએ તેનું કેટલુંક વાચન કરીને તિલકમજરાના નજરમા કશું અજ્ઞાન ન રહ્યું સઘળી વાત અદભૂત! અભૂત!” એવું એક અવાજે જણાવ્યું. |
પિતા પાસેથી જાણી ત્યારે તે બોલી, “પિતાજી! જરા ય
ચિંતા ન કરો. કાવ્યની કોપી તો મેં જ ઉતારી છે ને ? પિણ રાજા ભોજે ત્રણ માંગણીઓ મૂકી. જો ||
આપ બોલતા જતા હતા; હું લખતી જતી હતી આમને ધનપળ તે સ્વીકારે તો લાખો સોનામહોરનું ઈનામ
આમ આખું કાવ્ય કંઠસ્થ થઈ ગયું છે. થોડા જ દિવસોમાં દેવાનું જણાવ્યું. તે ત્રણ માંગણી આ પ્રમાણે હતી (૧)
હું તે કાવ્ય અક્ષરશઃ લખી આપું છું.” ઋષભની જગાએ શંકર શબ્દ મૂકવો (૨) ભારતની જગાએ ભોજ શબ્દ મૂકવો (૩) વિનીતાની જગાએ ધારા
દીકરીના આ તીવ્રતમ ક્ષયોપશમથી ૬ નપાળ નગી મૂકવી.”
સ્તબ્ધ બની ગયા. તેમના હૈયે હાશકારો થયો. આ સાંભળતા જ ધનપાળ ખૂબ આવેશમાં ગયાં. | થોડા દિવસોમાં ફરી તે કાવ્ય કાગળો ઉપર ઊતરી તેમણી રાજાનું ભારોભાર અપમાન કરતાં કહ્યું કે, 1 ગયું દીકરીનું નામ અમર કરવા તે માટે તે કાવ્યનું નામ આ ની સરખામણીને તમે કોઈ તલભાર પણ લાયક [ પિતાએ તિલકમંજવી રાખ્યું, જે આજે પણ ઉપલબ્ધ છે.
- મુકિતિદૂત પાના નંબર..૩ ૪ થી ચાલુ
પાના નંબર..૩૦૭ થી ચાલુ દેવલોકમાં ગયા. સાચાભાવે ભૂલોનો સ્વીકાર,
સદ્ભાવનાઓને સાથી બનાવીશ તો તું આશ્વત ફરી નહિ કરવાનો એકરાર, અપરાધીને પણ પાવન કરી
સુખનો સ્વામી બનીશ. માટે મારા વહાલા આતમરાજા ! સગગામી બનાવે છે. ઈર્ષ્યા - અદેખાઈનો આવો
તારે જો ઉર્ધ્વગમન કરવું છે તો મનને સ્વ વા કર, અંજામ જોઈ તેને તો સો ગજના દૂરથી જ નમસ્કાર
સ્વાધ્યાય રૂપી અંકુશને ધારણ કર. ઇન્દ્રિયોની વાસનાને
બાળી ખાખ કરવા માટે મનને સ્વાધ્યાયરૂપી સુધાના કરવા જોઈએ. આજે તો ઈર્ષ્યા - અદેખાઈ -
પાનથી તરબોળ કર. માટે જ આર્ષવાણી છે કે “ઝાય. ધ મત્સરમાવના કારણે સારા સારા શાસન પ્રભાવક - રક્ષક | સમો તવો નત્યિ' - સ્વાધ્યાય સમાન કોઈ જ તપ નથી. મહાપુરુષોને પણ કેવા કેવા ચીતરવામાં આવે છે તે
સંસારથી તપ્ત જીવને ચંદનની અનુપમ શીતલતા કોઈથી અજાણ્યું નથી. આપણે તેમાં ન આવી જઈએ બક્ષનાર આ સ્વાધ્યાય છે. સ્વાધ્યાયથી શ્રુતની | અને ખાપણા આત્માની અધોગતિ ન થાય, આ આરાધના થાય છે, તેથી વિશિષ્ટ કર્મક્ષય થાય છે અને મનુષ્યમવ હારી ન જઇએ માટે આપણે જ ખુબ સાવધ - નવો નવો સંવેગનો રંગ પેદા થાય છે. સમકિત. ગુણ સાવચેત રહેવાની જરૂર છે. પડતો કાળ છે, ઘણી બધી નિર્મલ થાય છે, આત્મરંજન થાય છે. અને આ દિથી ખરાબીઓનું સામ્રાજ્ય ફેલાયું છે તો તે ખરાબીઓમાં
રાગાદિથી પેદા થનારા સંકલેશને પણ જીવ પામતો નથી. મૂઝાવું નથી અને તે ખરાબી આપણાને અડી ન જાય
તેથી કર્મનો નાચ મટી જાય છે. તો નિર્મલ પ્રજ્ઞા પટ
પ્રકાશના માર્ગે પ્રયાણ કરી, સ્વાધ્યાય મગ્ન બની તેની કાળજી રાખવી છે. આવું જો આપણું અંતઃકરણ
આત્માગુણ સમૃદ્ધિને પામ. તે જ મંગલ ભાવના સહ સૌ |ી થઈ જાય તો આપણા માટે આત્મકલ્યાણ છેટુ નથી. |
સ્વાધ્યાય મગ્નતા પામી આત્મ ભાવનામાં લયલીન બનો સુશેષ ?િ બહૂના ?
તે જ શુભેચ્છા.
નથી.'
:
કાન