Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
સત્યને વધાવીશું કે વધેરશું?
૨૯૭ ૨ તાબ્દીઓની શતાબ્દીથી અવિચ્છિન્ન પણે વહે | જેનો ઉપયોગ થતો હોય તેને તો જરૂરથી તર્ક કહી શકાય. જતી આપણી પ્રાચીન પ્રણાલી પણ શાસ્ત્રમતપરક રહી છે, | અલબત્ત અસત્યની પુષ્ટિ માટે જ જેનો ઉપયોગ થતો હોય નહિ કે બહુમતવાદપરક.
તેને તો કુતર્ક જ કહેવા પડે. પિસ્વભરમાં અનુપમ કહી શકાય તેવા શ્રી જૈન | બસ ! છેલ્લી એક શતાબ્દીથી જૈન સંઘની રામને શાસ્ત્રો પણ એક જ સિંહનાદ વ્યકત્ત કરે છે. જે નાદની | દઝાડનારા, જૈનના ઘરે ઘરની આંતરિક દિવાલને શ્યામળ ભાષા પણ એમ જ કહી જાય છે કે લાખ્ખોની મન:કામનાને | કરી દેનારા આંતરસંઘર્ષોની જો કોઈ પૂર્વભૂમિકા હોય, તો અસમાધિની આગમાં ખાખ થવા દેવાય અલબત્ત ! પૂજનીય | તે છે કુતર્કો. આ કુતર્કોની ક્રૂર શક્તિએ જ યુગોપુરાણી | શ્રી શાસોની આમન્યાનું તો તસુમાત્ર પણ ઉલ્લંઘન થઈ | પરંપરાનું થતું પુનઃ પ્રસ્થાપન ખંડિત બનાવ્યું. અને આ શકે નહિ જ નહિ.
તિથિઓની ક્ષય-વૃધ્ધિના વિષયમાં પ્રચલિત બનેલી આમ છતાં લોકસંજ્ઞાનો વ્યાધિ આજે એટલો તો અથવા
હો વો | અપવાદિક અને કાલ્પનિક પ્રણાલીને ઝેરીલી બનાવી વધી. વ્યાપક અને જાય છે, કે જેની ચિકિત્સા અસંભવપ્રાયઃ બની || વિક્રમની ઓગણીસમી શતાબ્દીનો સૂર્ય જ્યારેચઢળી રહે. ત્ય રે મનમાં એક સંશય સળવળાટ વેરી રહ્યો છે કે | રહ્યો તો, ત્યારે ૧૯૯૨ની સંવતુમાં શાસનવષમણી | લાખ્ખોની સખાવતો એક સેકંડના સાતમાં ભાગમાં ઘૂઘવતી
સૂરિસમ્રાટ “શ્રી સૂરિ રામે તિથિ માર્ગના લુપ્ત બનેલા કરી દેનારા જૈનો શું લોકવાંછા, લોકરી, અને લોકાનુકરણ
સત્યનો પુનરૂધ્ધાર કર્યો. જેવી તુ9તમ ચીજનું બલિદાન દેતા કાયર અને કૃપણ બની જતા હશે..?
પૂર્વ પુસ્કોએ પ્રસ્થાપેલો તે માર્ગ જ સત્યનો તો.
અફસોસ ! પણ મધ્યયુગની અંદર સામાજિક અસામંજસ્યને જવાબ “હકાર' ના શરમિંદા વદન પર આજીજી
કારણે તે મહામાર્ગ ખંડિત બન્યો. તે માર્ગનો જિર્ણો ધાર ભરી રહ્યો છે. આ લોકસંજ્ઞાના વ્યાધિને જ “કુતર્કની
કરવાની સાચે જ જરૂર હતી. જે જરૂરીયાત જિનવાણીના ઉપાધિને ઉપહાર ભેટ ધર્યો છે. જે કોઈ શાસ્ત્ર વચનોથી
મશહૂર જાદુગરે પૂર્ણ કરી. ખરેખર ! સત્યને વરેલા નિરપેક્ષ બનીને લોકસંજ્ઞાના ઉન્માદમાં નશાચૂર બન્યા,
ધર્મિજનોએ ત્યારે વિજય સરઘસ કાઢવાની જરૂરત હતી. T કુતર્કની ઉપાધિ તેમને ભેટી પડી છે. જે કુતર્કો એટલા બધા તો કાતિલ હોય છે, કે તેની કાતિલતાની તુલનામાં પણ અફસોસ! કુતર્કોની કરાલ શક્તિએ તે પૂર્વ ભોરિંગના વિષ પણ કણાપાત્ર બને.
પ્રણાલીના પુનરૂધ્ધાર કાર્યને સાર્વત્રિક બનતા સ્થગિતું કરી બેશક ! પણ સ-ખેદ અંતરે ઉદ્દઘોષણા કરવી જ પડે !
દીધું. ન્યાયમંદિરમાં ભલે તેઓના તર્ક કાગળના શેર તેમ છે, કે લોકસંજ્ઞાનો શિકાર બની ગયેલા નિપુણ્યકો
સાબિત થયા, પણ મુગ્ધ જનતાની અંદર તેમણે જાતિભેદ ત્યારબા', પોતાની શાસ્ત્રાસાપેક્ષતા ગુમાવી બેસે છે.
ઉભો કર્યો. જે મતિભેદની કિલ્લેબંધીથી પુષ્ટ બનેલો અલબત્ત ! શાસ્ત્રોના સમર્થનથી વિકલ બની જવા છતાં |
| મતભેદ પાછળથી જાણે કે સનાતન બની ગયો. | તેઓ શાસ્ત્રીયતા અને શાસ્ત્ર સાપેક્ષતાનો બુરખો ત્યજવા
| હા ! તિથિ વિષયક મતભેદ જ શું, વર્તમાનમાં જરી કેય તૈયાર નથી હોતા.
વિવાદિત સર્વમતભેદોનો ઉકેલ અવશ્ય નીકળી શકે પણ ૫ તાના ઉત્સુત્ર પ્રસ્પણાના પાપને છૂપાવી દેવા અને
પ્રતિપક્ષીઓએ મતભેદની ચોફેર મતભેદની, એવી તો | શાસ્ત્ર નિરપેક્ષ વિચારણાઓનું પણ વ્યાપક બંધારણ રચી | કિલ્લેબંધી ચણી દીધી, કે તે જ્યાં સુધી ધરાશાયી નથિાય દેવા તેને ત્યારબાદ “કુતર્ક' નામની મહાશક્તિ (!) ને ત્યાં સુધી સંઘની શાતા, સંઘની સમતા અને સમરસતા માત્ર પ્રયોગાનીત કરે છે.
કોરા કાગળ પર લખાયેલો આશાવાદ જ બની રહે." જે કુતર્કોને મહાશક્તિનું વિશેષણ તો ન જ લૂંટી જવા | માટે જ ખાસ ખાસ પ્રેરણા તો એની જ કરવી રહી, કે A દેવાય. કુતર્કોની શક્તિને તો મિથ્યાશક્તિ જ લેખવી પડે, | કુતર્કોની શક્તિને સર્વપ્રથમ જલશરણ કરી ધ્યો..! કુતર્કોને આ
કારણ કે એ કર્તર્કોનો પણ એક એકસૂત્રી કાર્યક્રમ હોય છે. | જલશરણ કરવા હશે, તો તેથી પણ પૂર્વે કુતરને અને તે માત્ર ને માત્ર સત્યના વિધ્વંસનો સત્યની પુષ્ટિ માટે | જાણવા-પીછાણવા પડશે. સુગનિશ્રાએ, સુજ્ઞગુનો