Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
*
* * * * * * * *
* *
૨૯૨
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૦ વર્ષ ૧૨ અંક ૩૫/૩૬ તા. ૨-૫-૨૦00 મસૂફીના ગગનમાં ઝૂલી રહ્યો છે. અલબત્ત ! સૈકાલિક | તો કહેવું જ રહ્યું કે શાસ્ત્રવચનોને જ શ્રી સર્વજ્ઞ શાસનના | વિશ્વની સાચ્ચી માતા સમા અરિહન્ત દેવોએ તો એકતાના | સાચા સૂત્રધાર ગણાય. પ્રપક્ષીને, શાન્તિના વિરોધમાં શાસ્ત્રીયતાને અને
શિરોમાન્ય શ્રી શાસ્ત્રગ્રન્થોમાં વર્ણવાયેલી અપેક્ષાથી | સંધ્યાના મુકાબલે સત્યને જ ઉપદયું છે. આટલી નાઘ| શેષ જૈનશાસનની કે જૈન શાસનના ઉપાસક જે નાના કોઈ | મ+ા દસ્તાવેજમાં અચૂક કરી લેજો.
એકાદી પણ મહત્ત્વાકાંક્ષા ન હોવી ઘટે. શાસ્ત્રો એટલા બધા શ્રીરામચન્દ્રજી કે સત્યવાદી શ્રી હરિશ્ચંદ્રજી તો માત્ર | તો વંદનીય અને પૂજનીય ગણાય કે તે શાત્રોને તો જ ભારતવર્ષના જ શિરોમણિ હતા. જ્યારે ત્રિભુવનપૂજ્ય શ્રી | શિરસાવન્દ જ કરવાના રહે. તે શાસ્ત્રો સર્વ કાઈને માટે તીર્થકરો તો રૈલોકય શિરોમણિ કહેવાય. તે દેવાધિદેવની | એક સમાન રીતે બંધન કર્તા બની રહે છે. આમાના અનુપાલન માટે બહુમતીનો, સંખ્યાનો,
પદસ્થ હોઈ કે પદાધિકારી, આચાર્ય હોય કે I સ્વજનોનો કે ભીસ્તાનો માત્ર લોભ ન પરઠવી શકાય?
ઉપાધ્યાય, ગણનાયક હોય કે ગણિવર.. જૈન ધર્મની આ ગૈલોકય શિરોમણિ પાછા એવા તો કણા | ઈમારતમાં આવાસ પામતાં સર્વ કોઈને શાસ્ત્રો નું બન્ધન નિધન છે; કે તેમના વચનોની આરાધના ખાતર નથી તો | એક સમાન પધ્ધતિએ અભિભૂત કરે છે. કોઈ રાજપાટના બલિદાન દેવા પડતા, કે નથી તો
તેથી જ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રી યશ વિજયજી સુખસમૃધ્ધિના ફૂલનું કયાંયેય તર્પણ કરવું પડતું; તે રૈલોક્ય
મહારાજે ગર્જના કરી છેઃ શિરોમણિના વચનો યાચે છે માત્ર એક જ ચીજ; અને તે એક એટલે લોકસંજ્ઞાનો પરિહાર.
शासनात् त्राणशक्तेश्च बुधैश्शास्त्रं निरुच्यते
वचनं वीतरागस्य तत्तुनान्यस्य कस्यचित् " બિહુમતવાદનું દાસત્વ સ્વીકારતી માનસિક પીડા, એ
शास्त्रे पुरस्कृते तस्माद् वीतरागः पुरस्कृतः પણ લોકસંજ્ઞાનો ખૂલ્લો નાચ લેખાય. જે નૃત્ય લોકોનું
पुरस्कृते पुनस्तस्मिन् नियमात् सर्व सिध्धयः ॥ રંજન ભલે કરી જતું હોય અલબત્ત ! શાસ્ત્રાદેશોનું તો તેિ ભંજન જ કરે છે.
- શ્રી જ્ઞાનસાર પ્રકરણ અષ્ટક ક્રમાંક-૨૪ નિદાનનો વેન અતઃ સTળ્યા: “જેવી પંક્તિઓનો -- ' “શાસ્ત્ર, એ તો સાક્ષાત્ ભગવાનું છે. શાસ્ત્રોમાં પંક્તિબધ્ધ તેમજ યુક્તિ (કયક્તિ) પૂર્વકનો ઉપયોગ. | અંકિત થયેલા ઉપદેશો બ્રહ્મવાક્યની જેમજ વ ઘ અને એને પણ લોકસંજ્ઞાનું જ રણકતું સંગીત લખવું રહ્યું. | માન્ય ગણાય. શાસ્ત્રોનો આદર કરનારો પ્રત્યક્ષપણે શ્રી
વિતરાગ પ્રભુની પૂજા કરે છે. શ્રી વીતરાગ મહારાજા વિષમ ગિતાનુગતિક ક્રિયાઓનો પક્ષપાત અને બહુસંખ્યા
યુગમાં ભલે અપ્રત્યક્ષ હોય; પણ તેમના પ્રતિનિ૩િ સ્વસ્પ પરત્વેના આકર્ષણને પણ લોકસંજ્ઞાની જ પીડા ગણવી +
[ શાસ્ત્રો આજે, આજે જ નહિ સદાકાળ સજીવન રહેશે. તે
| શાસ્ત્રોના સત્કારમાં જ શ્રી સર્વજ્ઞ ભગવંતનો સત્કાર સમવતાર તો એ જ રીતે શાસ્ત્રાવચનોની ઘોર ઉપેક્ષા પણ | પામે છે. બેશક ! આ વિતરાગ સમર્થિત શાસ્ત્રો જ લોક લોકસંજ્ઞાની ઉદરે ઉછરેલી વિષકન્યા જ લેખાય. પછી | સમહનું સર્વાગીણ રક્ષણ અને શિક્ષણ કરી શકવામાં સુસમર્થ ભલે ને તે શાસ્ત્ર વચનોની ઉપેક્ષા સંઘની એકતા અને ! નીવડે શકે: આવા શ્રી સર્વજ્ઞ ભગવંત દ્વારા સમર્થન પામેલા સમાધિ માટે અપેક્ષિત પણ ગણાતી હોય..
J. શાસ્ત્રોનું શરણું તો સ્વીકારવું જ રહ્યું, કારણ કે ''સTધવ: શાસ્ત્રો એ જૈનમાત્રનું દય ગણાય. અરે ! વિશ્વપુજ. શાસ્ત્રશુપ: '... શાસ્ત્ર તો સાધુની આંખ ગણાય, શ્રી નિધર્મનો અભ્યદય પણ આ શાસ્ત્રોને જ આભારી છે. ] મહોપાધ્યાયજી મહારાજાનો આ ધનુષ્ય ૮ કાર શું
બીજબુધ્ધિ નિધાન શ્રી ગણધર પ્રભુઓ દ્વારા જ્યાં આપણા હૃદયના બંધપ્રાયઃ બનેલા ધબકારને પુનઃ - તિશીલ I સુધી દશાંગશ્રુતની રચના નથી થતી, ત્યાં સુધી શ્રીમદ્ | નહિ બનાવી જાય ? એ માટે પણ લોકસંજ્ઞાને તો યાગવી છે A જિનધર્મનો ઉદય સંભવતો નથી. આથી નિઃશંક પણે એટલું! જ રહી.
પડે.