Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨૭૪
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૦ વર્ષ ૧૨ અંક ૩૫/૩૬ તા. ૨-૫-૨૦૦૦ છે યારે જીવદક્ષા પ્રેમીઓએ તે માટે મન મૂકીને | . જીવ દયાના હજારો લંડ કરનારા અને લાખોના | જીવદયાનું કાર્ય કરવું જોઈએ . * * * |દાન દેનારા સંઘો કે જીવદયા પ્રેમીઓને એક બાજુ મુકીને
| બિહાર અાદિમાં એટલો વરસાદ હોય કે પાણી માંગીને પૈસા ભેગા કરનારાં કે તેવી સંસ્થાનો જાણે પાણી થઈ જાય છે અને અનેક માનવો પશુઓ તેમાં જીવદયાના પ્રાણ હોય તેવો દેખાવ કરે છે પેસ અને સપડાઈ જાય છે ત્યાં પણ તેવા માનવી કે પશુઓ પ્રત્યે પ્લેટફોર્મ પોતાના બનાવીને બેસી જાય છે તે દંભ છે અને દયાઅનુકંપા વરસાવવાની હોય છે.
જીવદયા અને તેની ભાવનાને નબળી પાળનાર છે અને જીવદયાનું હાર્દ સમજીને જે પાંજરાપોળ કે |જીવદયાના પાયા હચમચાવી દેનારા છે. સંસાઓ ચાલતી હોય તેમનું લક્ષ આજ હોય છે બાકી વર્ષોથી સંઘોમાં જીવદયાના ફાળા થાય છે કદી બંધ
તમાં જાહેરાત કરવા, માન મેળવવા અને અમે જjથયા નથી દુષ્કાળના કાળમાં ઘણા ઉત્સાહથી સંઘ માં ફાળા કરીએ છીએ તેવી બુદ્ધિવાળા કે સંસ્થાવાળા માત્ર સભા |થાય છે બજારોમાં પણ ફાળા થાય અને ભાવિકો છૂટે હાથે સ્ટેન કે આડંબરમાં હાજરી આપે છે.
|તેમાં ધન વેરે છે આ એ જીવદયાનો મહિમા છે માટે | | કસાયો પાસેથી જીવ છોડાવવા માટે કેવા પ્રાણ પશુધનના પ્રયોગથી જીવદયાના ભાવને ઠોકર વાગે છે એ સટોસટના પ્રસંગ ઉભા થાય છે તે તો જે જીવ છોડાવવા |માટે સમજા શાણા અને દયાળુ જીવોએ સાધન થઈ જતી હોય તેમને ખ્યાલ છે અને તેમાં પ્રાણની પણ આહૂતિ |ધર્મની ભાવનામાં જીવદયાની ભાવનાઓમાં રે ભાઈ જેવું આપી દેનારા પ્રકાશ શાહ જેવાને માન પાન કે મોટાઈની |ોજ જરૂરી છે જરૂર રહેતી નથી અને તેમની શહીદીને નામે મોટાઈ અને મહત્વ મેળવવાવાળાને જગત પણ ઓળખી જાય છે.
પહેલવાળના પરાવ
{ તેનાલીરામના ગામમાં એકવાર એક પહેલવાન આવ્યો. | ‘સારું, ચાલો, મારો આ હાથ રૂમાલ લો અ ને સામેની | LI ભરસ્તામાં પોતાની તાકાતનું પ્રદર્શન કરવા માંડયું. રસ્તાની ભીત પર જોરથી મારો.' ભીત દશ - બાર ફૂટ દૂર હતી એની I એક બાજુએ ઉભેલી બળદગાડીને બે હાથે ઊંચકી રસ્તાની બીજી તરફ આંગળી દર્શાવી તે સામાન્ય માણસે પહેલવાનને કહાં. બાજુએ મૂકી દીધી. એક મોટો પથ્થર રસ્તાની એક તરફ પડયો | પહેલવાને હાથરૂમાલ લીધો. તેને ગોળ વાળ , ભીતની હતો. તેને એક ઠોંસો મારી તોડી નાખ્યો. રસ્તાની એક તરફ |દિશામાં જોરથી ફેંકયો. ૩-૪ ફૂટ દૂર જઈ તે રૂમાલ ભીન પર સમારકામ ચાલતું હતું. ત્યાં મોટી પરઈ પડી હતી. તે ઊંચકી |પડયો. તેણે બે હાથે ગોળ વાળી દીધી. પછી તે પહેલવાન ગર્જયો. | પહેલવાન મુંઝાયો. તેણે દબાયેલા અવ જે કહ્યાં:
1 “જોઈ મારી તાકાત ? મારું લોખંડી શરીર લોખંડનેય | ‘મહાશય, આ પ્રયોગ તમને કરતાં આવડશે? ' ગોળવાળી દે છે, મને પડકાર આપે એવો કોઈ મરદ માણસ છે ‘જરૂર કરી શકીશ' કહી એ સામાન્ય માનવી એ જમીન આ ગામમાં ?
પરથી એક નાનકડો પથ્થર હાથ રૂમાલમાં મૂકી રૂમાલ ગોળ [ આવા અડબંગ પહેલવાનને પડકાર કોણ આપે ? એકત્ર | વાળ્યો અને એ હાથ રૂમાલ જોરથી ભીત પર ફેંકો. રૂમાલ થયેલા લોકોમાંથી એક દૂબળો પાતળો સામાન્ય માનવી આગળ |ભીત સાથે અથડાઈ બે ફૂટ પાછો આવી પડયો. આમો. એની સામે જોઈ પહેલવાન બોલ્યોઃ શું સળી | પહેલવાનને હાર કબૂલી લીધી. સર્વ લોકો એકત્ર થયા. પહેલવાન તમે મારી સાથે લડશો?’
તેમણે પહેલવાનને મોઢે કાળો ડામર ચોપડયો. પહેલ વાન નીચું ‘જરાય નહી પણ હું મારી શક્તિનો એક ખેલ બતાવીશ. માથું કરી ચાલવા માંડયો. તમે કરી બતાવશો?”
ત્યારે જતાં જતાં તેણે રૂમાલ ફેંકનાર એ સામાન્ય અવશ્ય કરી બતાવીશ.'
માણસને પૂછયું: મહાશય તમે મને હરાવ્યો તમારું નામ મને અને તમે એ ન કરી શકો તો?' ,
કહેશો ?' તો તમે મારા મોંઢા પર ડામર લગાડજો. જિંદગીમાં ફરી તેલીરામન’ સામાન્ય માનવીએ જવાબ આપ્યા. કયારેય શકિતનું પ્રદર્શન કરીશ નહી.'
સૌજન્ય : પાલ સંદેશ