Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
મહાભારતના પ્રસંગો
૨૭૯ રહ્યા હતા. ચ ૨-ચાર દિવસ થયા છતાં દ્રોણાચાર્યે હજી | આચાર્યે તીવ્રવેગી બાણધારા છોડવા માંડી. જે ધૃષ્ટદ્યુમ્ન કોઈ મહાબાહુ નો વધ કર્યો ન હતો.
| માટે અસહ્ય થઈ પડી. આમ કોઈએ તો આ ચૌદ દિવસ સુધીમાં બરાબર આ જ સમયે માલવરાજનો અશ્વત્થામા પાંડવપક્ષે ઉત્તરકુમાર, અભિમન્યુ તથા ઘટોત્કચ જેવા | નામનો હાથી મદોન્મત્ત બનીને પાંડવ સૈન્યનો ધૂરંધરોને ગુમાવ્યા હતા. તો કૌરવપક્ષે ભગદત્ત, | કચ્ચરઘાણ કાઢવા માંડયો. તે હાથીને પાંડવ સૈનિકોએ ભૂરિશ્રવા, જયદ્રથ જેવા મહાયોધ્ધાઓને ગુમાવ્યા હતા. | તીવ્ર પ્રહારો કરીને હણી નાંખ્યો હાથી હણાતા જ પાંડવી છતાં કૌરવ પક્ષની ખુવારી પાર વગરની હતી. હજી યુદ્ધ સૈન્યાં વારંવાર મોટે મોટેથી બોલવા લાગ્યા કે - કોણ જીતશે તે કહેવું અશક્ય હતું. ધર્મ તથા ન્યાય જેવા | ‘અશ્વત્થામા હણાયો. અશ્વત્થામા હણાયો.” યોધ્ધાઓ પાંડવપક્ષે જરૂર હતા માટે તેમનો વિજય
પાંડવ સૈન્ય મચાવી મૂકેલા હર્ષના અત્યંત નિશ્ચિત હોવા છતાં હાલ તો વાતાવરણ વિજય માટે
કોલાહલને સાંભળીને “અશ્વત્થામા હણાયો' આ શબ્દો | ધૂંધળુ જ રહ્યું હતું.
સાંભળતા દ્રોણચાર્યને પોતાનો પુત્ર અશ્વત્થામા હણાઈ ' હજી સુધી યુધિષ્ઠિરને પકડી લેવાની પ્રતિજ્ઞા ગુરૂ | ગયાની મનમાં શંકા પડી. આ તકનો લાભ ઉઠાવીને I દ્રોણ પૂરી કરી શકયા ન હતા. પરંતુ આજનું તેમનું તેજ | અજનને છોડીને ભીમ - વાસુદેવ આદિએ તે જ
પ્રચંડ પરાક્રમથી અતિ ભયાનક બની ગયું હતું. | વચન વારંવાર બોલીને ગુરૂદ્રોણને અતિ દુઃસહ દશામાં I જોતજોતામાં દ્રોણાચાર્યે પાંડવસૈન્યનો સારો એવો સંહાર | મૂકી દીધા. કરી નાંખ્યો.
સત્ય જાણવા માટે યુધિષ્ઠિર તરફ વળેલા ગુસ હવે કદ્ધ કરતા કરતાં દ્રુપદ રાજા તથા વિરાટ દ્રિોણને યુધિષ્ઠિરે નીચા અવાજે અસ્પષ્ટ રીતે કહ્યું કેમ | રાજાએ પણ પાંડવપક્ષ તરફથી અતિ રૌદ્ર રૂપ ધારણ | ‘“અરે રે ! અશ્વત્થામા હણાયો, અરે રે ! હણાયો.'' કરીને કૌરવોની સેનાનો ઘોર સંહાર આદરી દીધો અને
યુધિષ્ઠિરના આવા શબ્દોએ ગુરૂ દ્રોણના કાનના યુદ્ધ કરતાં કરતાં તે બન્ને નરેશો ગુરૂ દ્રોણની સામે આવી | પડદા તોડી નાંખ્યા. કેમ કે દ્રોણાચાર્યને યુધિષ્ઠિર સત્ય ગયા. ગુરૂ કોણને બન્ને એ વારા ફરતી મહાત કરવા | જ બોલે છે તેવો વિશ્વાસ છે. હવે પુત્ર મરણના શોકથી માંડયા. અ થી ઉકળી ઉઠેલા ગુરૂ દ્રોણે ક્રોધ સાથે | તદ્દન હતાશ થઈ ગયેલા ગુરૂ દ્રોણ એક પછી એક એમ શર-સંધાતા સંધાન કરી કરીને જોત જોતામાં બન્ને | સર્વ આયુધો તજવા માંડયા. નરેન્દ્રોને એક સાથે હણી નાંખ્યા. અરૂણોદય સમયે | આ જ સમયે શ્રીકૃષ્ણના કહેવાથી ધૃષ્ટદ્યુમ્ન ગી પાંડવ પક્ષે આમ ઘટોત્કચ સહિત ત્રણ ત્રણ શૂરવીર દ્રોણને બાણો વડે રથમાંથી નીચે પછાડી દીધા. ત્યાર યોધ્ધા હણાઈ ગયા હતા.
નજીક પહોંચી ગયેલા યુધિષ્ઠિરે કહ્યું- “ “અશ્વત્થામાં પંદરમાં દિવસનો સૂર્યોદય થયો.
હણાયો છે તે હાથી હણાયો છે પણ તમારો પુત્ર નહિ'|
આ વાકય સાંભળતા જ ક્રોધાયમાન થઈ ગયેલી બન્ને પક્ષના સૈન્ય પૂરા ઉત્સાહથી
દ્રોણાચાર્ય બોલ્યા- “તારા વડે હે રાજન્ ! જન્મથી ભીષણ-સંડલામ કરી રહ્યા હતા. ગુરૂ દ્રોંણાચાર્યના
માંડીને આજ સુધી સત્યવ્રત ધારણ કરાયું હતું તે કેવ4 લોઢાના બા સોએ કૈક શત્રુ સૈન્યને સફાચટ કરી નાંખ્યું
| તારા આ વૃદ્ધ બ્રાહ્મણ ગુરૂના મૃત્યુ માટે થયું.'' હતું. ગુરૂ દ્રોણ આજે વિપ્ર મૂર્તિ રૂપધારી યમરાજ બની
સિવાય પણ ભારદ્વાજ – ગુરૂ ક્રોધથી ઘણું બધું કર્યું ચૂકયા હતા. અત્યંત બેકાબૂ બની ગયેલા દ્રોણને દ્રુપદ | રહ્યા હતા. રાજાના પુરા ધૃષ્ટદ્યુમ્ન અલિત કર્યા. બાણોની ભીષણ
- ત્યાં જ.. આકાશવાણી થઈ. હે બ્રહ્મનું ! રોમ વર્ષાથી ધૃષ્ટ ઘુમ્ન ગુરૂને લગામ લગાવી દીધી.
તજી દો. શમભાવને ધારણ કરો આ સમયને અનુચિત બન્ને વચ્ચે ભીષણ યુદ્ધ જામી ગયું. ગુરૂ દ્રોણના | એવા આર્ત-રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરો. હે ધીમા બાણોને ધૃષ્ટદ્યુમ્ન વળતા બાણપ્રહારો કરી કરીને તોડવા | ધર્મધ્યાનમાં મનને જોડો. આજે તમારા આયુષ્યનો ક્ષા (માંડયા. સાથી ક્રમે-ક્રમે બાણધારાની વૃદ્ધિ કરતાં જ છે. જાઓ હવે તમારૂ મૃત્યુ આવ્યું છે. આ