Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શું આ ““જૈન સમાચાર” કે અસત્યનો અંધકાર...?
કે
ફરજ
(પરોકત વાત પરથી પણ આ સામયિકની | જવાબ નકારનું નાક મરડી ખાશે. અશાસ્ત્ર જ્ઞતા તેમજ શાસ્ત્ર અપ્રતિબધ્ધતા જાહેર બને છે. | ચતુર્વિધ જૈન સમાચાર' માં પ્રકાશિત કરેલા
શાસ્ત્રોતો બોલે છે કે તીર્થંકરો પાસે કેવળજ્ઞાનનો | આ અત્યન્ત ધૃણાસ્પદ ઉલ્લેખને અન્તિમ ૨પ૦૦ મહાન વકાશ હોય છે. જેના બળે તેઓ વિશ્વ વસ્તુનું | વર્ષનો ઈતિહાસ વખોડી નાંખશે જૈનો પાસે પ્રાપ્ય L પ્રકાશન કરે છે.
૧,૦૦,૦૦,૦૦૦ નું શાસ્ત્ર સાહિત્ય પણ આ ઉલ્લેખ * તેઓને વિદ્યોપાર્જન માટે કોઈ યત્ન કરવો | પર કાળી શાહી ઢોળશે. પડતો નથી.
આ, આ, અને આવા - આવા કેઈ ઉસૂત્રો અને * તેઓને વિદ્યાસિધ્ધિ માટે કોઈ પ્રયોગો કરવા | અનિષ્ટો પ્રસ્તુત સામયિક “જૈન સમાચાર'' ના પૃત્રોમાં પડતા નથી.
વિશ્રામ પામ્યા છે. (3) ભૂલોની હારમાળા રચતા જતા લેખકે પ્રભુ *શું આવકારપાત્ર બને, ઉત્સુત્રોની આ ભરમાર? શ્રી મહા વીર દેવને અક્ષમ્ય અન્યાય તો ત્યાં કરી દીધો છે; *શું પ્રશસ્ય ગણાય, અનિષ્ટોનો આ મુદ્રાલેખ?.. કે જ્યાં પ્રભુ મહાવીરે પ્રજ્વળતા દીપકને બૂઝવીને અને લગ્નવિષયક વિજ્ઞાપનો માટેનો જાહેર આશાન, તેને પુન પેટાવીને આદ્ય ગણધર મહારાજ શ્રી ગૌતમ | શું આ પત્રના મુદ્રાલેખને મલિન નહિ બનાવી જાય.. સ્વામીજીને ઉપદેશ આપ્યાનું તેઓ લખી રહૃાાં છે.
આટલા દીર્ધ અભ્યાસ પછી હવે તો એકજ | (sxx ““મહાવીર સાધક હતાં ? પળનોય પ્રમાદ | તરણોપાય સુઝે છે. અને તે એકે આ “ચતુર્વિધ જૈન નહિ કરવાનો ઉપદેશ તેમણે પોતાના શિષ્ય ગણધર | સમાચાર' પત્રને શીધ્રાતિ શીધ્ર “ Expier' કરી દેતામાં ગૌતમને આપ્યો. શિષ્ય ગૌતમે પ્રતિ પ્રશ્ન કરેલો, “પ્રભુ, | આવે.. | આટલા મોટા જીવનમાં એકપળની શી વિષાત ? xxx
પ્રસ્તુત સમાચાર પત્રના તંત્રવાહકો, મહાવીરે પ્રજ્વલી રહેલા દીપકને ફૂંક મારીને બૂઝવી દેતા
પ્રસ્તુત સમાચાર પત્રના લેખકો તેમજ વાચકો કહાં કે ૨ કિ પળમાં અન્ધકાર થઈ શકે છે. પછી ફરીથી
જો કોઈનો પણ આત્મા વિશ્વ શ્રેયસ્કર શ્રી જિન દીપક પેર વતાં કહ્યું કે માત્ર એક જ પળમાં અજવાળું પણ
| શાસનને સાચા અર્થમાં સેવવા ચાહતો હોય તો વેન ફ્રેન થઈ શકે છે.' xxx).
પ્રારે પણ આ સમાચાર પત્રને સ્થગિત કરવાના લે નકની ઉપરોકત કેફિયત તો તમામ મર્યાદાઓને
અભિયાનમાં તેઓ એ મચી પડવું જોઈએ.. વળોટી જાય છે; પ્રભુ શ્રી મહાવીર દેવના વિશ્વપાવક જીવનને હળાહળ અન્યાય ફટકારે છે.
૪-૪-૨૦૦૦
એજ મારે એ પૂછવું છે કે જૈન ધર્મના ઉપલબ્ધ ૪૫
મહારાષ્ટ્ર ભવન,
हितवर्धन विजयो मुनि આગમો પૈકીના કયા આગમશાસ્ત્રીની કઈ પ્રેક્ષાના
પાલીતાણા
जयऊ सवण्णू सासण આધાર ૫ ૨ તમે એમ લખી શકો છો, કે વિશ્વવલ્લભ શ્રી વર્ધમાન સ્વામીજીએ ગણધર શ્રી ગૌતમ સ્વામીજીને
શ્રી ના શાસન પ્રમાદની કનિષ્ઠતા સમજાવવા, પહેલા દીપક બૂઝવ્યો તો
શ્રી મહાવીર શાસનના ફરીને પાછો તે પેટાવ્યો તો.
લવાજમના ચેક મનીઓર્ડર વિ. હવે નીચેના ઉપરોકત વિધાનની વ્હાર કોણ સંભાળી શકશે?
સરનામે મોકલવા વિનંતી.
શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર છે કોઈ પ્રમાણ? ...
ન C/o.શ્રુત જ્ઞાન ભવન, છે.કોઈ આધાર ?...
ડી એ ૪૫, દિગ્વિજય પ્લોટ, છે. કોઈ ઇતિહાસ ગ્રન્થ? ..
જામનગર - ૩૬૧ ૦૦૫. (ગુજરાત)