Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જૈન શાસન (અઠવાડિક)
लाससागरसूरि ज्ञानमन्दिर श्रमहावीस्जैव-आराधना केन्द्र
mધીનગર) પિ ૩૮૦૦૧
જ્ઞાનગુણ ગંગા
- પ્રજ્ઞાંગ | શ્રી નંદીસુત્રમાં મગશૈલ પાષાણ, ઘટ, ચાલણી, | ૮, મચ્છર : ઉપદેશક આચાર્યના જાતિ આદિ દોષ પરિપર્ણક, હંસ, મહિષ, મેંઢો, મચ્છર, જલો, બિલાડી, 1 બોલી તિરસ્કાર કરનારો શ્રોતા મચ્છર જેવો અયોગ્ય જાણવો. જાહ), વિપ્ર, ભેરી અને આભીરી - એ ચૌદ (૧૪) જાતિના
૯. જળો : જળો જેમ શરીરને દુઃખ આપ્યા વિના શ્રોતા કહ્યા છે.
રૂધિર-લોહી પીએ છે તેમ જે શ્રોતા આચાર્યને દભવ્યા વિના સંક્ષેપથી તેમનું સ્વરૂપ નીચે પ્રમાણે છે.
| શ્રુતજ્ઞાન ગ્રહણ કરે તે જળો જેવો શ્રોતા યોગ્ય છે. ૧. મગશૈલ પાષાણ : મગના દાણા જેટલો નાનો | પાષાણ તે મગશૈલ પાષાણ. જે પુષ્પકાવર્ત નામના મહામેઘથી
૧૦. બિલાડી : બિલાડી જેમ પાત્રમાં રહેલી ક્ષીર પણ અંદર જરાપણ ભીંજાય નહિ, ઉલટો વધુ ચળકાટવાળો | ની
છે. નીચે પાડીને ખાય છે તેમ જે શ્રોતા સાક્ષાત ગુરુ પાસે ઉપદેશ ન થવાથી જાણે મેઘને હસતો હોય -મેઘની મશ્કરી કરતો હોય !| સાંભળે પરન્તુ બીજા સાંભળનાર પાસેથી સાંભળી લે તે તેમ છે શ્રોતા સદ્ગુઓના સેંકડો શ્રેષ્ઠ ઉપદેશો સાંભળવા) બિલાડી જેવો શ્રોતા અયોગ્ય જાણવો. છતાં ય લેશ પણ અસરવાળો ન થાય ઉપરથી ઉપદેશકને |
' ૧૧. જાહક: જેમ જાહક નામનું જાનવ થોડી થોડી અજ્ઞા માની તેમની મશ્કરી કરે તે મગશૈલ પાષાણ જેવો| પી.
જાણ જવા| ક્ષીર પીને પાત્રના પડખાંપણ આસ્વાદે છે. તેમ જે શ્રોતા અયોય શ્રોતા છે.
પ્રથમ ગ્રહણ કરેલા ઉપદેશને પણ બરાબર યાદ રાખીને બીજાં ૨. ઘટઃ ઉપદેશ કેનો ઉપદેશ બધો સાંભળે પણ પછી |
પૂછે તે જાતક જેવો શ્રોતા યોગ્ય છે. કાંઈ મહિ તે છીદ્રઘટ સમાન, થોડું યાદ રાખે તે ખંડઘટ સમાનું, થોડું સાંભળી તેટલું યાદ રાખે તે કંઠહીન ઘટ જેવો,
| ૧૨. વિપ્રઃ કોઈ એક કણબીએ કોઈ પર્વ દિવસે ચાર બધો ઉપદેશ સાંભળીને બધો યાદ રાખે તે સંપર્ણ ઘટ સમાને | બ્રાહ્મણ વચ્ચે એક ગાય આપી. તેઓએ વારાફરતી એક એક શ્રોતાજાણવા. એમાં છીદ્ર ઘટ જેવો શ્રોતા અયોગ્ય છે. અનેT દિવસ દૂધ દોહવાનો વારો બાંધ્યો. ત્યાં જેનો વારો આવે તે બાકી ત્રણ શ્રોતા અનુક્રમે અધિકાધિક યોગ્યતાવાળા છે. | એમ જાણે કે મારે તો આજે જ દોહવાની છે, ને કાલે બીજો
૩િ. ચાલશી : ચાલણીમાં રહેલો આટો - લોટ જેમ તરત દોહશે તેથી હું નિરર્થક ઘાસચારો શા માટે આપું ' એ પ્રમાણે જ બાર નીકળી જાય તેમ ઉપદેશ સાંભળે અને તરત ભૂલી | દરેકે વિચારવાંથી ગાય ઘાસ ચારા વિના મરણ પામી. તેમ જાય,શું સાંભળ્યું તે યાદ રાખવાની જરા પણ દરકાર ન કરે તે| શ્રોતાઓમાં વિચારવાથી પણ શિષ્યો જાણે કે ગુસ્નો વિનય ચાલણ જેવો શ્રોતા અયોગ્ય છે.
આવેલા અભ્યાસી સાધુઓ અને સાંભળનારા તથા પૂછનારા ૪. પરિપર્ણક પરિપૂર્ણ એટલે ગરણી અથવા સુધરીના શ્રાવકાદિ કરશે. શ્રાવકાદિ કે ઉપસંપત સાધુઓ જાણે કે તેમના માલા જે ઘી ગળાય તે ગરણીમાં અને માળામાં કચરો] શિષ્યો કરશે, અમે તો કેટલો સમય રહેવાના ' તો કેવલ ઝીલાઈ રહે અને ઘી નીકળી જાય તેમ ઉપદેશમાંથી સાર તજી, આચાર્યને જ કલેશ થાય અને યોગ્ય વાચનાદિની પ્રાપ્તિ થાય કેવલ છેષને જ ગ્રહણ કરે તે પરિપૂર્ણક સમાન શ્રોતા અયોગ્ય | નહિ. આવા વિપ્ર જેવા શ્રોતા અયોગ્ય જાણવા. જાણી.
આ દ્રષ્ટાંતનો ઉપનય આ રીતના પણ ઘટાવાય છે કે N. હંસ : હંસ જેમ દૂધ અને પાણીને જાદુ કરી દૂધ, ચારે બ્રાહ્મણો વિચારે કે આજે હું ગાયને ઘાસચારો આપીશ તો પીએ છે. તેમ જે શ્રોતા દોષગ્રાહી ન હોય પણ ગુણગ્રાહી જ | કાલે તે દૂધ આપશે- આ વિચારથી ચારે વિપ્રો સારી રીતના હોય તેહંસ જેવો શ્રોતા યોગ્ય છે.
ગાયને સાચવે તો સુખી થાય છે. તે જ રીતના આચાર્યના દ. મહિષ-પાડોઃ પાડો જેમ જલાશય ડહોળી નાખે છે] શિષ્યો અને ઉપસંપ સાધુઓ પણ વિચારે કે આ મારા ગુરુ છે, છે તેમ ઉમદેશ ડહોળી નાખનાર શ્રોતા પાડા જેવો અયોગ્ય | મારા જ્ઞાનદાતા ગુરુ છે તો હું તેમનો જેટલો જાણવી આ શ્રોતા ન પોતે સાંભળે કે ન બીજાને સાંભળવા દે. | વિનય-સેવા-ભક્તિ કરીશ તો આચાર્ય કલેશ પામશે નહિ અને
. મેંઢોઃ ભૂમિ ઉપર રહેલા એક ખોબા જેટલા પાણીને | વધુ જ્ઞાન પ્રદાન કરશે. તો પરસ્પર સૌ આચાર્યનો યથાયોગ્ય પણ મલીન કર્યા વિના પીએ છે, તેમ જે શ્રોતા એક પદ માત્ર | વિનયાદિ કરી જ્ઞાનના ભાગી બને છે. આવા વિપ્ર જેવા શ્રોતા Eી પણ વિનયપૂર્વક પૂછે તે મેંઢા સમાન શ્રોતા યોગ્ય ગણાય છે. | આદિ યોગ્ય ગણાય છે. (અનુસંધાન ટાઈટલ-૩)