Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૩૪
જૈન શાસન અઠવાડિક)
ઊંચી કરીને જોતા નથી – જૈનકુળમાં જન્મેલાં પણ ઘણા દુઃખી | દુઃખી ન હોય. આગળના શેઠીયા બહારગામ જવાના હોય તો છે. ઘી તો એવા દુઃખી છે કે બહાર બોલી શકે નહિ. કોઈ ગાડાવાળા - ઘોડાગાડીવાળા પડાપડી કરતા હતા. ય સમજે તેની સામે જાએ પણ નહિ. આપણે ત્યાં તો સાધર્મિક ભક્તિ | કે આ શેઠ સાથે જઈએ તો આપણાં જનાવરને - ઘોડાને કે તે મોટું ધર્મ કહેવાય છે. ખરેખર ધર્મી જીવ તો પોતાના | બળદને સાચું નીર મળશે. ખરેખર શ્રીમંતાઈ શી ચીજ છે તેની સાઘમિને દુઃખી ન જોઈ શકે. શક્તિ મુજબ પોતાના દુઃખી| તમને ખબર નથી. ધર્મિપણાનું પહેલું લક્ષણ ૨ સાધમિને, સુખી ન કરી શકે તે ધર્મી આત્મા જ નહિ. | જેનામાં ઉદારતા નહિ તે ધર્મી જ નહિ. તમારામાં ઉદારતા પાડોશી દુઃખી હોય ને તમે મઝથી ખાઈ-પી શકો ખરા? પણ ન હોય તો તેનું દુઃખ છે? શક્તિ મુજબ કોઈનું પણ ભલું પ્રભા : આ પરિસ્થિતિનો ઉકેલ છે ખરો?
| કરવાની વૃત્તિ ન હોય તેવા કેટલા મળે ? શ્રીમંત ની આંખે
ચઢેલો દુઃખી દુઃખી રહે? શ્રીમંતનો પાડોશી પણ દુઃધી રહે? છે. - તમે બધા ભગવાનની કહેલી આ વાત સમજી જાવ તો ઉકેલ છે જ. તમે બધા અહીં સાચું સમજવા આવતા |
સભા: સાપ ગયા ને લીસોટા રહ્યા.. હોત મે સાચું સમજીને શક્તિ મુજબ તેનો અમલ કરતા હોત ઉ.- તેનો અર્થ એ જ ને કે – આજે કોઈ સાયા શ્રીમંત તો ઉકે, કયારનો ય થઈ ગયો હોત. જે લોકો અહીં સમજવાનું નથી. અને તમારે તેવા બનવું પણ નથી. ન આતા હોય અને માત્ર દેખાવ કરવા આવતા હોય તેમની| આજનો શ્રીમંત તો મોટામાં મોટો મજદૂર છે. તેના વાત છડી દો.
| નોકરને આઠ કલાકની નોકરી અને તેને અઢાર કલાકની મકી જે જીવ સમજદાર થાય તે ઉદાર થયા વિના રહે નોકરી. આગળના શ્રીમંતો ઉભયકાલ આવશ્યક, ત્રિકાલ નહિ. તેની પાસે પૈસા હોય અને તક આવે તો ઘર્મનાં કામમાં, પૂજા, સામાયિક, વ્યાખ્યાન શ્રવણ આદિ કરતા હતા. પૈસા ખર્ચા વિના રહે નહિ. તે તો પૈસા ઉડાડનારો હોય.| શ્રીમંતને ધર્મ કરવાનો ટાઈમ ઘણો મળે. જ્યારે આજના ધર્મના દરેક કામમાં પૈસા ઉડાડવાની વિધિ છે. આપણા શ્રીમંતને ધર્મ કરવાનો ટાઈમ જ મળતો નથી. પાસે મંદિર મંદિરમાં પૂજા પણ ચાલતી હોય તો તે રસ્તેથી જે કોઈ નીકળે | હોય તો ય દર્શન પણ નહિ કરનારા ઘણા ભાગ્યશાળી (!) છે. તે બધાને પ્રભાવના મલતી હોય. લોકોને ય ખબર પડે કે જૈનો | આ બધાનું એક જ કારણ છે કે – મોટો ભાગ પાપાનુબંધી પુણ્ય નો મહોત્સવ ચાલે છે. આપણો ધર્મ અનુકંપા વિનાનો છે જ બાંધીને આવ્યો લાગે છે. તે પાપાનુબંધી પુણ્ય ખોટી લહેર નહિ. આપણાં દરેકે દરેક ધર્માનુષ્ઠાનોમાં જીવદયા અને કરાવી, ખોટા માર્ગે પૈસા ખરચાવી ઘણું પાપ કરાવી દુર્ગતિમાં અનુકંપનું કામ ચાલુ જ હોય છે. ધર્મી આત્માં સાધર્મિક | નાખી આવશે. આવી દશા અહીં આવનારાની પણ ન થાય જમણ પણ કરે તો તેનાં આંગણેથી ભિખારી રોતા રોતા જાય | માટે સમજા થઈ જાવ તો કામ થાય. જેનામાં ઉદારતા પણ ન કે હસતે હસતા જાય?
હોય તો સમજી લેવું કે હજી આપણામાં ધર્મ આ યો નથી. • ખાજના ધર્મી શ્રીમંતો પણ કશું બોલી શકે તેમ નથી.]
હતી 2 2 ની | જેનામાં વિનય ન હોય. નમ્રતા ન હોય જે ચારિત્રનું પાલન ન તેમને ૬ શ્રીમંતાઈ મલી છે તે ધર્મના ફળ તરીકે માગીને કર
0 | કરતો હોય તેવા જ્ઞાનિને પણ ગધેડા જેવો કહ્યો છે ગધેડાની મેળવી છે માટે તેમને ખરાબ બનાવે તેમાં નવાઈ નથી. આજે |
| જેમ જ્ઞાનનો બોજો લઈને ફરે છે પણ તેથી તેની રાદૂગતિ ન જે થીમ ઉદાર હોય તે નવા જી રે પ ના થાય. તમે અમે બધા સમજા થઈએ તો કામ થાય. તે માટે શ્રીમંતનો નોકર પણ દુઃખી ન હોય, તેના ઘરનાં જનાવરો પણ [વાય છે
S T વિશેષ હવે પછી....
| મૂર્ણા કદિ ન કોઈકો ગમે; | છે મસ્ત અને હું પદના મદમાં, દેખી દુઃખ કમ કમે; અંધ બને અધિકાર મળે, ચડે, ઉંચે ન નીતિ ગમે;
મોટા મની કરતા બહુ ગોરા, ખોટા માર ખમે. ભાન ભૂલે એ દંભે ડૂલે, વૃત્તિ લોભે રમે. દ્વેષ-કલેરામાં રહેતાં જેની, મતિ મમત્વે ભમે; સમઝે સારાસારને તો પણ, કુટીલ સ્વભાવ ન શમે; દુર્ગુણપૂર્વક નિંદક બની વદે, સહુથી મોટાં અમે. “જિનેન્દ્ર' દુર્જન દુઃખીઆ જગમાં, પસ્તાય અંત સમે.
કવિ નૃસિંહપ્રસાદ નારાયણ ભટ્ટ -જામનગરી
E