Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-oooooo p૧૪૬ | ૧૪૬
શ્રી જૈન શાસન (અઠવાડિક) આના ઉપરથી સારી રીતના સમજી શકાય છે કે આક્ષેપો આદિ કર્યા. ત્યારે શ્રી કસ્તૂરભાઈએ પણ સત્ય આ h૯૯૨માં પૂ. આ. વિજય રામચન્દ્રસૂરીશ્વરજી | નિર્ણયો જાહેર કર્યા અને મધ્યસ્થ પંચ (પર ફૂટી ગયાનો
મહારાજાની શાસ્ત્રીય માન્યતા ધરાવતા પક્ષે ઉદયાતુ | ખોટો આક્ષેપ કરનારા ૫. મફતલાલ આદિ ચાર જણાએ છે છે મોથની ચાલી આવતી હતી તે જ પ્રમાણે આરાધના કરી છે. કોર્ટમાં તે બદલ મૌખિક દિલગિરિ પણ વ્યકત કરેલ. ‘તેઓશ્રીજીએ સકલ શ્રી સંઘની અનુમતિ વિના નવી
| પંચ પાસે જ્યારે જાબાની ચાલતી હતી ત્યારે મધ્યસ્થ છે પરંપરા ચાલુ કરી છે, મનસ્વી પણે વર્યા છે, સંઘની એકતા | પં શ્રી આ
| પંચે શ્રી સાગરજી મહારાજા તથા પૂજ્યપાદ આ. શ્રી વિ. પડી છે.' આવી બધી વાતોનો જે પ્રચાર કરે છે તે બધે
| રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાને એક પ્રશ્ન પૂછેલો કે - મોટો બકવાદ અને ઉન્મત્ત પ્રલાપ છે.
“ક્ષયે પૂર્વા.'નો જે પ્રઘોષ પૂ. વાચકપ્રવર શ્રી ઉમાસ્વાતિજી વાસ્તવમાં તો પૂ. આ. વિ. નેમિસૂરિજી મહારાજા મહારાજાનો સંભળાય છે તેમાં પ્રમાણ છે ?' ત્યારે વિ મદિએ ચાલી આવતી અને આરાધેલી ઉદયાતું ચોથની બંન્નેએ એવા ભાવનો જવાબ આપેલો કે- “આ પ્રઘોષ પૂ. કી મારાધના છોડી દઈને અનુદયાતુ ચોથને સંવત્સરી માનીને | વાચકપ્રવર શ્રી ઉમાસ્વાતિજી મહારાજાનો જ છે તેમાં
૧૯૯૨માં આરાધના કરી છે. એટલે મનસ્વી રીતે તો કોણ | અમને જરાપણ મતભેદ નથી.” ત્યારે પંચે પણ કબૂલ 1ર્યું છે અને કોની ભૂલ થઈ છે તે આ બધી વાતો પરથી કરેલ કે “વાદી અને પ્રતિવાદી જેમાં સંમત હોય તેમાં પ્રશ્ન સમજી શકાય છે.
|| કરવા નહિ.'' T વિ. સં. ૧૯૯૩માં પણ ભાદરવા સુદિ પાંચમ બે હતી આના પરથી પણ સ્પષ્ટ થાય છે કે “ક્ષયપૂર્વા.' નો તારે પણ ૧૯૯૨ની જેમ જ શાસન પક્ષે મૂળમાર્ગે ચાલી | પ્રઘોષ વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિજી મહારાજાનો જ છે. છે સચી આરાધના કરેલી અને કરાવેલી. જ્યારે સામાપ તો મહામહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ કારાજાએ આનું છે યાત ચોથ વિરાધી ૧૯૯૨ની જેમ આરાધના કરેલી. | જે અર્થઘટન કર્યું છે તે જ અર્થઘટન પૂજ્યપાદ આ. શ્રી વિજય
I પૂ. શ્રી બાપજી મહારાજાના શબ્દોમાં જોઈએ તો રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની શાસ્ત્રીય માન્યતાને છે — ખાય તે ય ચોપડયાની આશાએ.’ બધા સમજીને | ધરાવતો પક્ષ કરે છે, જ્યારે કહેવા તો એકતિથિ વર્ગનો પક્ષ સાચું કરે તો સારું તેમ માનીને બળવે હૈયે ખોટું કરતાં હતા. | આના અર્થઘટનમાં ભૂલ કરે છે માટે પર્વતિ થેની વિરાધના એકતા લાવવા પ્રયત્નો કરેલા તેમાં તો ઊલટું ઊંધું થયું. પછી| સાથે અપર્વતિથિની પણ વિરાધના કરે છે. વધુ આશ્ચર્યની વિચાર કર્યો કે બધાને લાવવા માટે આપણે અશુદ્ધ કરવું તે | વાત તો એ છે કે, “બે બીજ, બે પાંચમ, બે આઠમ, બે - ઠીક નથી.
અગિયારસ, બે ચૌદશ, બે પૂનમ કે બે અમાવાસ્યા બોલાય કે વિ. સં. ૧૯૯૯માં પાલીતાણામાં આચાર્ય શ્રી લખાય નહિ તેમ માને-મનાવે છે. પણ ભાદરવા સુદિ ચોથા સાગરાનંદસૂરિજી મહારાજા તથા પૂજ્યપાદ આ. શ્રી વિજય! જ સંવત્સરા મહાપર્વ કહેવાય તો બે ચોથ કરવામાં વાંધો રા}ચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની વચ્ચે; તિથિવિવાદનો
આવતો નથી અને પ્રતિપક્ષી પક્ષને “બે તિ થેવાળો પક્ષ” કાયમી નિવેડો લાવવા માટે, શેઠ આણંદજી કલ્યાણજી
કહીને વગોવવામાં બાકી રાખતો નથી. પોતે બે તિથિ ન જ પેના પ્રમુખ શ્રી કસ્તુરભાઈ લાલભાઈની દરમ્યાનગિરિથી માનતા હોય તો વાત અલગ છે. પણ પોતે માનવી અને શ્રી મ મ0 પંચ તરીકે પૂનાના વિદ્વાન શ્રી પી. એલ. વૈદ્યની | બીજાન દડવા તે નાત તમને મુબારક હો ! નિણુક કરેલી. બન્ને પક્ષની લેખીત અને મૌખિક જાબાની | સાં મળ્યા પછી તેઓશ્રીએ પોતાના નિર્ણય પૂજ્યપાદ | વિ. સં. ૨૦૦૪માં સંઘ માન્ય શ્રી ચંડા ચંડ પંચાંગમાં અમાર્યદેવ શ્રીમદ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની | ભાદરવા સુદ-પાંચમનો ક્ષય હતો ત્યારે વિ. સં. ૧૯૯૨થી તરીણમાં આપેલો. ત્યારે પણ શ્રી સાગરજી મહારાજા| શાસ્ત્રાનુસારી માન્યતા ધરાવનારા પક્ષે, તે જ ક્ષયને માન્ય પોતાની મૂળ પ્રકૃતિ ઉપર ગયા અને મધ્યસ્થ પંચનો ચુકાદો | રાખીને ભાદરવા સુદિ ૪/૫ ને ભેગી રાખીને આરાધના કરી મામ તો ન રાખ્યો પણ મધ્યસ્થ પંચ ઉપર પણ ખોટા | હતી. તેમાં મુખ્ય પૂ. આ. શ્રી વિ. સિદ્ધિ સૂ. મ, નો સમુદાય
T
તિ
,