Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ-૧૨ ૭ અંક : ૨૯/૩૦ ૨ તા. ૨૧-૩-૨૦૦૦
એ ધનવાનને પણ કલ્પતરુ જેવો કહ્યો છે પણ જો તે ઉદાર હોય તો. બા!) જો તે કૃપણ હોય તો કંટકતરુ જેવો છે. ચાંપો કેવો ઉદાર હતો તે વાત સાભળીને ? તેને ખબર પડી કે આ મોટો માણસ વનરાજ આપત્તિમાં આવ્યો છે તો બધી કમાયેલી લક્ષ્મી આપી દીધી. તમે આવા અવસરે શું કરો ?
મેં એવા નોકરો જોયા છે જે શેઠની મહેરબાનીથી અને પોતાના પુણ્યાદયથી શેઠ થઈ ગયા. અને ભાગ્યયોગે તે શેઠ મેં ઘણીવાર કહ્યું છે કે - આ બધા સ્વૈચ્છિક રીતે પોતાનો આપત્તિમાં આવ્યો તો તે શેઠ થયેલો નોકર શેઠની પાસે જઈને |રસોડા ખર્ચો જેટલો હોય તેના પ્રમાણમાં દર હજારે પચ્ચીસ કહે કે - મારું બધું આપનું છે. જરા પણ ચિંતા કરતા નહિ. |રૂા. સાધારણમાં આપી દે તો બધી ટીપો બંધ થઈ જાય. આ આજે આવા નોકર પણ કેટલા મળે ? તમને કોઈ આવો નોકર રીતે કરો તો કેટલી આવક થઈ જાય. તમારા બધાનો રસોડા મળ્યો છે ? ખર્ચો કેટલો ?
સભા : આ વધારે પડતું નથી લાગતું !
ઉ. - જરાય નહિ.
તમારે મંદિર ‘નભાવવું’ પડે છે. તેથી મંદિરાદિ ચલાવવા ટીપ કરવી પડે છે. તમારું ઘર ચલાવવા ટીપ કરો તો ? ભગવાનની પૂજા-ભક્તિ માટે ટીપ કરવાની હોય તો શ્રીમંત તે ટીપ કરવા
દે ખરો ? આટલા બધા શ્રીમંતો વસતા હોય તો કોઈ શ્રીમંત એમ પણ ન કહે કે – શેની ટીપ કરવાની છે ? અમે બધા મરી ગયા છીએ ‘· કેશર – સુખડાદિની ટીપ થાય તો આઘાત લાગે તેવા શ્રીમંતો કેટલા મળે ? શ્રીમંતોની હાજરીમાં મંદિરાદિ ચલાવવા માટે, પૂજા-ભકિંત કરવા માટે ટીપ કરવી પડે તો તે શ્રીમંતો ધર્મ પામેલા લાગતા નથી. તે શ્રીમંતો સમક્તિી લાગતા નથી . પણ મિથ્યાદષ્ટિ લાગે છે.
૨૧
સભા : જવાબદારી એક વ્યક્તિની તો નથી ને ?
ઉ. – સંઘ એવો છે કે – ભીખ માગે તો જ આપે ! સાવું બોલતા શરમાવ. ખોટા બચાવ ન કરો.
સભા : બાર મહિને લાખ તો ખરો જ.
પૈસાવાળાને પુણ્યશાળી કહેવાય ખરા પણ આજે તો જેની પાસે પૈસા છે તે મહાપાપી છે ! તે પૈસાવાળો છે માટે ઉ. - આ બધા દર હજારે પચ્ચીસ આપી દે તો કેટલા સારો છે તેમ ન કહી શકાય. મોટાભાગનું પુણ્ય પણ પૈસા આવે ? જીંદગીભર ટીપ ન ક૨વી પડે. બીજી જગ્યાએ પાપાનુબંધી છે. ઘણા તો પૈસો સાચવવા માટે અને કોઈને પણ તે બધા આપી શકે. પૈસો ન આ વા માટે પણ ઘણા ઘણા પાપ કરે છે. જે જૂઠ જ બોલે. મારી પાસે કાંઈ જ નથી તેમ કહે. કોઈ વધારે દબાણ કરે તો ગુસ્સે થઈને કહે કે – મારે પૈસા નથી આપવા ! ખરાબ માણસોના પૈસા ધર્મસ્થાનમાં પણ વપરાય તો ધર્મસ્થાનમાં પણ કજીયા થાય. જે મંદિર-ઉપાશ્રયાદિ ધર્મસ્થાન માટે જેમ જેમ ખરાબ બોલે તો તેનો પૈસો તો ધર્મસ્થાનમાં ઘાલવો ન
ત્યાં શ્રીમંતો મનના ભિખારી છે. ધર્મ તેમના હૈયામાં છે જ હું તો કહું છું કે – જ્યાં જ્યાં સાધારણનો તોટો છે ત્યાં નહિ. આટલું આટલું સમજાવવા છતાં પણ તમને ચાચા શ્રીમંત થવાનું મન થતું નથી. પણ શ્રીમંત થઈને ભીખારી કહેવરાવવા રાજી છો. આવી આજના શ્રીમંતોની આબ છે. તેને શ્રીમંતાઈ મળી તે દુર્ગતિમાં જવા જ મળી છે તેમ લાગે છે. તે પણ વધુમાં વધુ અન્યાય કરે છે. હજી વધુ પૈસા કમાવા ઈચ્છે છે. કમાવા પાપ કરે છે પણ દાન ન થઈ જાય તેની
જોઈએ. પા)નો પૈસો તો સારા સ્થાનને પણ બગાડે.
આગળના પુણ્યશાળી જીવો મંદિરાદિ બંધાવતા તો મંદિરાદિની રક્ષાના સાધનો મૂકીને જતા હતા. રાજા-|કાળજી રાખે છે. ધર્મબુદ્ધિથી દાન કરનાર ઓછા છે, ન મહારાજાઓ ગામના ગામ આપી દેતા હતા. આજે મંદિર |કરીએ તો સારું ન લાગે માટે કરનાર ઘણા છે. મોટો માગ બંધાવનાર તો નથી પણ પૂર્વજો જે મંદિરો મૂકીને ગયા છે તેને સાચવનારા પણ કેટલા છે ? તેની રક્ષા કરનારા કેટલા છે ?
નામનાદિ માટે કરે છે.
છે
સભા : આપ જે દાન ન કરે તેને ય વખોડો છો, જે કરે તેને ય વખોડો છે. અનુમોદના તો કરવી જોઈએ ને ?
ઉ. - લાગે તો કરું ને ? આજે મોટોભાગ ધર્મ કરવો માટે કરે છે પણ મારે કરવો જ જોઈએ તેમ માનીને કરનારા કેટલા મળે ?
પડે
જે ભાગ્યશાળી મંદિર બાંધે તો તેને મંદિરની રક્ષા માટે લાખ-બે લાખ રૂા. મૂકવા જોઈએ. આજે તો મંદિરના પૈસાથી મંદિર બંધાય છે. હવે તો મંદિરની ટીપ પણ ગઈ. ૧૯૬૦માં અમે ભાવનગરમાં ચોમાસું હતા. તે વખતે જીર્ણોધ્ધાર માટે ટીપ આવેલી. ત્યારે કેટલાક કહે કે- ‘ટીપનું શું કામ છે ?
PORTAR WARS