Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨૬
જૈન શાસન (અઠવાડિક)
સારૂ મુહુર્ત જોઈને પુત્ર વધુને ગૃહપ્રવેશ કરાવે છે. ઘરે | પતિ તરીકે સ્વીકાર કરીશ.” શુભમતિના આ બે વચનો પહોંચ્યા પછી લક્ષ્મીરત પોતાના કુષ્ટરોગી પુત્રને વરરાજાના | સાંભળીને શ્રેષ્ઠી વિચાર કરે છે કે, મારા પુત્રના રાખને માટે કપડા હરાવીને શયનઘરમાં મોકલે છે અને રત્નચંદ્રને | રાજાને અહિંયા લઈ આવું. આમ વિચાર કરીને બે રાજાને ભોયરામાં પુરી દે છે. આ બાજુ કુષ્ટરોગી પુત્ર જ્યારે | મળવા માટે મોતીનો ભરેલો થાળ લઈને જાય છે. અને રાજાને શયનગૃતમાં પ્રવેશે છે ત્યારે આખા શયનગૃહમાં ખુબ દુર્ગધી | એ મોતીનું નજરાણું ધરીને એમની સામે બે હાથ જોડીને ઉભો ફેલાઈ જાય છે. એટલે શુભમતિ ત્યાંથી એકદમ બહાર નિકળી રહે છે. એ મોતીઓને જોઈને રાજા વિચાર કરે છે કે, આવા આવે છે ત્યારે એની દાસીઓ ભેગી થઈને એને પૂછે છે કે, | ઉત્તમ મોતી તો મેં કયાંય જોયા પણ નથી. રાજા તક્ષ્મીરતને તમારો પ્રતિ શયનગૃહમાં આવ્યો અને તમે એકદમ બહાર | પૂછે છે કે, “તારે શું કામ છે ?” શ્રેષ્ઠી કહે છે કે, “હે દોડી આવ્યા. એનું કારણ શું? ત્યારે શુભમતિ કહે છે કે, કૃપાનાથ ! અમારા ઘરે પધારીને અમારા ઘરને ૫ વન કરો.
મારા યનગૃહમાં તો કોઈ કોઢિયો માણસ ઘુસી ગયો છે.” | મારા પુત્રના લગ્ન હમણા જ થયા છે. પણ મારી પુત્રવધુના એ સાંભળતા જ લક્ષ્મીરત ત્યાં આવી પહોંચે છે. જોરજોરથી | સંસર્ગથી મારો દેવતુલ્ય પુત્ર કોઢિયો બની ગયો છે. એટલે છાતી કરતા મોટા અવાજથી પત્નીને ઉદ્દેશીને કહે છે કે, હાય, | મારી પુત્રવધુ હવે એને વર તરીકે સ્વીકારવા તૈયાર નથી. માટે હાય દેવકુમાર જેવા મારા પુત્રને આ શું થઈ ગયું? ખરેખર તો | તમે મારે ઘરે આવીને એને સમજાવો અને મારી ઉપર કૃપા આ વહુનાં કારણે જ મારો પુત્ર કોઢિયો બની ગયો છે. હવે હું | કરો.' એ સાંભળીને રાજા રત્નસારે શ્રેષ્ઠીને કહ્યું કે તમે કહો શું કરૂ 1 લક્ષ્મીરતને છાતી કુટતો અને રડતો જોઈને એની | ત્યારે હું તમારે ઘરે આવીશ.' શ્રેષ્ઠીએ જવાબ આપ્યો કે, પત્ની પણ રડવા-કુટવા લાગી. આ બધો કોલાહલ સાંભળીને | ‘આજથી ત્રીજા દિવસે તમે મારે ઘેર પધારજો. ' આટલું આજા-ધજાના લોકો એના ઘરમાં ભેગા થઈ ગયા અને ! કહીને શ્રેષ્ઠી પોતાના ઘરે પાછો ફર્યો. આ બાજુ રાજા પૂછવા લાગ્યા કે, ” હે શ્રેષ્ઠી આવા મંગલ દિવસે તમે હર્ષને | આશ્ચર્યમાં પડીને વિચાર કરી રહ્યો છે. બદલે શોક કેમ કરી રહ્યા છો ? ” ત્યારે લક્ષ્મીરત કહે છે કે, |
| ઘરે ગયા પછી લક્ષ્મીરતે રાજાની પધરામણી માટે ઘરને “મારૂ સર્વસ્વ આજે લૂંટાઈ ગયું છે. પુત્રવધુના સંગથી મારો
આંગણે મંડપ વગેરે બાંધીને બધી વ્યવસ્થા કરી. ત્રીજે દિવસે દેવકુમાર જેવો પુત્ર હમણાં જ કોઢિયો બની ગયો છે. એટલે હું
મનમાં ને મનમાં ખૂબ રાજી થતો શ્રેષ્ઠી રાજાને બોલાવે છે. ઘણો દુખી થયો છું. હવે હું શું કરૂ ? કોની પાસે જઈને ||
રાજા આવ્યા બાદ એને સારી રીતે ભોજન કરાવે ને તાંબુલ ફરિયાદ કરૂ ?'' ત્યારે ત્યાં ભેગા થયેલા લોકો એને સાંત્વને
વગેરે મુખવાસ ખાવા આપે છે. પછી બે હાથ જોડી ને કહે છે કરતા કહે છે કે, “આ સંસારમાં કર્મ કરતા વધારે બળવાન
| કે, “હે રાજન ! તમે મારી પુત્રવધુને એવી રીતે સમજાવો કે કોઈ જ નથી માટે તું શાંતિ રાખ અને ધીરજ ધર.” એટલું
જેથી એ મારા પુત્રનો પતિ તરીકે સ્વીકાર કરે.'' રાજાએ કહ્યું કહીને પડોશીઓ પોતપોતાના ઘરે ગયા અને ખોટો ઢોંગ
કે,“તમારી પુત્રવધુને અહિયાં બોલાવીને લાવો.' એ પ્રમાણે કરનારોલક્ષ્મીરત શ્રેષ્ઠી પણ મનમાં ને મનમાં ફુલાતો
શ્રેષ્ઠી પુત્રવધુને લઈને આવ્યો. પુત્રવધુ શુભમતિ બે હાથ પુત્રવધુની પાસે જાય છે. અને કહે છે કે, “તારા સંગથી મારો
| જોડીને રાજાની સામે ઉભી રહી. ત્યારે અત્યંત મધુર ભાષામાં નિરોગી એવો પુત્ર રોગી થયો. એટલે હવે તું જ એને પતિ
રાજા એને કહે છે કે, “હે શીલવતી ! તું કુળવાન છે માટે તરીકે કમમ સ્વીકારી લે.” ત્યારે શુભમતિ કહે છે કે,“ હું
સારા કુળને ઉચિત એવું વર્તન કર. કારણ કે, “ “ર દર એવા આવા કૌઢિયાને પતિ તરીકે સ્વીકારીશ નહિ.' એટલે શ્રેષ્ઠી | વરનેય જે દ્રષ્ટિમાત્રથી પણ જોતી નથી અને પતિ કે પાયમાન કહે છે કે, “તું કઈ રીતે મારા આ પુત્રને પતિ તરીકે | થયો હોય તો પણ જે કોપિત થતી નથી એવી ત્રી સતી સ્વીકારી? એ મને કહે, હું તારા કહેવા મુજબ બધું કરીશ.'' | કહેવાય છે. અને આંધળો. કોઢિયો અગર કોઈપણ વ્યાધિથી ત્યારે શુભમતિ કહે છે કે, “મારી ઈચ્છા છે કે, તમે રાજાને | સંકટમાં આવેલો પતિ હોય તો પણ એવા પતિને જે છોડી દેતી અહિંયા મલાવો. કેમ કે મેં પહેલા પણ તમને કહ્યું હતું. કે આવું નથી એને મહાસતી કહેવાય છે.'' આ પ્રમાણે સાંભળીને મારો ખરા પતિ નથી. એટલે હવે આ વિવાદને પતાવવા માટે | શુભમતિ રાજાને નમસ્કાર કરીને કહે છે કે, “હે રાજન ! રાજાને લીલાવવા જરૂરી છે. એમને બોલાવવાથી બધા સારા | મારી વાત સાંભળો. આ શ્રેષ્ઠીનો જે કોઢિયો દીક રો છે એ વાના થઈ. રાજા જો આજ્ઞા કરશે તો હું તમારા કોઢિયા પુત્રનો | મારો વર નથી. મારો પતિ તો અત્યંત સ્વલ્પવાન અને દેવપુત્ર જજ લા ક wwww was seen as well as there
s website is best viewer