Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨૨૫
વર્ષ-૧૨ ૦ રાક : ૨૦૩૦ ૦ તા. ૨૧-૩-૨૦૦૦ વિરાટ સંખ્યામાં જોડાયેલા ટાબરિયાઓના ચહેરા પર ચળકતું | વોલ કલોક, ૧ નેપકીનની પ્રભાવના થઈ. નાના # તેજ અને તરવરતો આનંદ સૌને આશ્ચર્યમાં ગરક કરી દેતા | આરાધકોને સવા બે મીટરનું શર્ટપીસ અને ૧૦૧ રૂા. રોકી હતા. લાડ લડાવીને માંડ માંડ જમાડવા પડે અને જમતાં જમતાં | પ્રભાવના થઈ. હજાર નખરા કરે એવા લાડકવાયા અહીં ૪૭ કલાકે ડાહ્યાડમરા
૧૧, ખંભાતના ઈતિહાસમાં સદાય યાદગાર રહે એવું બનીને જે મળે તે વાપરી લેતા હતાં. એકઝામના દિવસોમાં પણ | અપર્વ કહી શકાય એવો, ભવ્યાતિભવ્ય વરઘોડો નીકળ્યો. . જેની પાસે ટીવી છોડાવી શકાતું નથી તે ઊગતી પ્રજા અહીં ટીવી| રથ, ત્રણ ઈન્દ્રધ્વજા, હાથી, ઘોડો, બગી, ઊંટ ગાડી, આ સુધ્ધા વીસરી ગઈ હતી. મોટા ભાગનાએ જીવનમાં કદી પૌષધ
| મોટરકાર જેવા ૧૩૦ વાહનો તથા બેન્ડવાજા ઢોલ શરણાઈ કર્યો નહોતો એવા પણ ટાબરિયા હતા કે જેમણે જીવનમાં કદી દ્વારા સુશોભિત વરઘોડો નિહાળીને સૌના મુખમાંથી અહોભામ એકાસણા બેસણા નહતા કર્યા. “આંબેલમાં દૂધ મળશે કે નહીં?'| એવું પૂછવાવાળા નિર્દોષ ટેણીયા પણ આ ઉપધાનમાં હતા !
૧૨. માળારોપણની બોલી અકલ્પનીય થઈ શરૂઆતમાં પડેલી સખત ગરમી, ભારે પડેલું આંબિલ, ઉલટી
પહેલીમાળ : ઊંચી રકમ બોલીને સાવરકુંડલાના પાઠ ઉબકા વગેરે વિનોને વેઠી લઈનેય “ઉપધાન તો કરવા જ છે''
પરિવારમાંથી છોટાલાલ મણીલાલ શેઠ પરિવારે આદેશ લીધી. એવા સંકલ્પધારી નાના આરાધકોએ મોટાઓનેય મજબૂત |
સુપુત્ર ચીમનલાલના ધર્મપત્ની જયશ્રીબેન (પૂ. મુ. શ્રી મોક્ષતિ બનાવી દીધા.
વિ. મ. ના સંસારીપણાના ફઈબાની દીકરી બહેન) માટે મા ૪, જેમાં ક્રમસર પાંચ ઉપ, આઠ આંબિલ, અઠ્ઠાઈ, આઠ | આદેશ લીધો, તે પૂર્વે આ પરિવારે પિતાશ્રી છોટાલાલભાઈ માટે આંબિલ, ચાર (૫. વગેરે આવે અને જેમાં નીવી એકેય ન આવે | પહેલી માળનો ચઢાવો લીધો હતો. હસ્તગિરિ તીર્થે પૂ. આ. છે. એવા મૂલવિધિ ઉપધાન બે બહેનોએ કર્યા. ઘરે ઝાડુ પણ ન| શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ તેઓને મોક્ષમા કા ફેરવી શકાય એવી પગની તકલીફને ભૂલી જઈને તમામ | પહેરાવી હતી. માતુશ્રી શાંતાબેનને પણ પૂ. આ. ભ. મા ક્રિયાઓ તેમણે ઊભા ઊભા કરી. તેમની સમતા ઊડીને આંખે માનતુંગ સૂ. મ. સાહેબે પહેલી માળા પહેરાવી હતી. વળગે તેવી હતી .
બીજી માળ : શ્રી નીરૂબેન ઉત્તમચંદજી માટે ઉત્તમચંદજી ૫. દિવસ રાત એ.સી.માં રહેનારા અને દિવસમાં દસ | હિંમતમલજી (પુખરાજ રાયચંદ આરાધના ભવન, વાર વસ્ત્રો (૧દલતા આરાધકોએ સહનશીલતા વધારીને | સાબરમતિનાં ટ્રસ્ટી) ચઢાવો બોલ્યા. આરાધના અબ ધિત રાખી.
ત્રીજી માળ : ચઢાવો થયો તેટલી રકમ બન્ને માટે અલગ ૬. કદી એકાસણા બેસણા નહીં કરી શકનાર ૭૦| અલગ આપીને હુકમીચંદજી શાંતિલાલજી (પુખરાજ રાય મંદ | વર્ષના આરાધકે ઉપધાન હર્ષપૂર્વક પૂર્ણ કર્યા.
આરાધના ભવન-સાબરમતીના ટ્રસ્ટી) અને કુસુમબેન ૭. સંખ્યાબંધ આરાધકોએ ૧૨ વ્રત ઉચ્ચાર્યો, પુદ્ગલ
હુકમીચંદજી માટે શાંતિલાલજી ગમનાજી શકા મંડારવાળા વોસિરાવ્યા, ભવાલોચના લીધી.
પરિવારે આદેશ લીધો. ૮. માતાપિતાને દરરોજ પગે લાગવાથી માંડીને દીક્ષા
2 ટી | ચોથી માળ : આણંદ જૈન સંઘના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી લેવાય ત્યાં સુધી અમુક વસ્તુ-ત્યાગના નિયમો સૌએ સ્વીકાર્યામનુભાઈ વાડીલાલ શાહ માટે તેમના ધર્મપત્ની પદમાં મન
મનુભાઈએ ચઢાવો લીધો. ૯. એક અદૂભૂત અને અપૂર્વ દ્રશ્ય સજાર્યું ઉપધાનમાંથી નીકળવાના દિવસે ! સ્વયંભુ ઉત્સાહથી જુદી જુદી ખડકીના |
પાંચમી માળ : ઓંકાર તીર્થના મંત્રી પ્રકાશભાઈ શ્રાવકો પોતાના આરાધકોને બેન્ડવાજા, ઢોલ શરણાઈ લઈને હંસરાજભાઈ છાણીવાળાએ પોતાની સુપુત્રી અવની ટે તેડવા આવ્યા હતા. જૈન શાળાનો હોલ ખીચોખીચ ભરાઈ | આદેશ લીધો. ગયો, નાના બાળકોને રીતસર તેડીને લઈ ગયા. આખા ગામમાં છઠ્ઠી માળ : મહવાના નામાંકિત વૃજલાલ પોપટલાલ શી. હર્ષોલ્લાસ છવાઈ ગયો.
પરિવારના ત્રણ સભ્યો સરલાબેન, દક્ષાબેન (પૂ. મુ. શ્રી મોહતિ ૧૦. ૨૬૮ દરેક આરાધકોને 1000 રૂા. રોકડા, ૧ વિ. મ. ના સંસારીપણાના બહેન) અને હિરલકુમારી માટે ધાબળો, ૧ ૮ ઇંગ, બે પાઉચ, પંદર ગ્રામ ચાંદીનો સિકકો, ૧ ચઢાવાની અલગ અલગ રકમ અર્પણ કરીને ત્રણ આદેશ લીધા કwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww