Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
RadioMS8
વર્ષ-૧૨ ( અંક ૨૩ થી ૨૫ ૦ તા. ૧-૨-૨૦OO
૧૭ | લાભચંદ્ર વિરાર કર્યો છે. જંગલમાંથી લાકડા લાવવા-વેચવાનું | કહેવા પ્રમાણે એ બન્ને દિકરાઓ ભાતું ખાવા બેસીયા. કામ કરીને રા કુટુંબનો નિર્વાહ કરીશ અને બાકીનો વખત | થોડીવાર બાદ શ્રેષ્ઠી લાકડાઓ ભેગા કરીને ત્યાં પાછા ચાવ્યા પુત્રોને ભણા વામાં વિતાવીશ. એ પ્રમાણે નકકી કરીને હવે | અને ઉનાળાની બપોરનો આકરો તડકો જોઈને વિચાર કરે છે લાભચંદ્ર શ્રેષો દરરોજ લાકડા લેવા-વેચવા જાય છે. તેમજ | કે, આવા તડકામાં શહેર તરફ જવું યોગ્ય નથી. એટલે મોથા જિનાલયમાં પણ પ્રભુદર્શન માટે જાય છે અને દરરોજ | પ્રહરમાં જ અહિથી ઘર તરફ જશું. આમ વિચાર કરી એ સવાર-સાંજ :તિક્રમણ કરે છે. તેમજ પુત્રોને ધર્મની શિક્ષારૂપ | ત્રણેય જણા એક ઝાડના છાંયામાં આરામ કરવા બેઠા.બન્ને જીવ-અજીવ બાદિ નવતત્ત્વોનું વિસ્તૃત જ્ઞાન આપી તત્ત્વજ્ઞાની પુત્રો સુઈ ગયા પણ શ્રેષ્ઠી માત્ર જાગતા બેઠા હતા. બનાવવા માટે પ્રયત્નશીલ રહે છે. આવી રીતે અમુક કાળ,
એજ વખતે એક ખેચર (વિદ્યાધર) પોતાની પત્ની પસાર થયા બાદ એકવાર રત્નસાર પિતાને પૂછે છે કે, “હે |
સાથે નંદીશ્વર દ્વીપની યાત્રા કરવા માટે ત્યાંથી પસાર થઈ તાત! તમે રે જ સવારે કુહાડી વગેરે લઈને કયાં જાવ છો? એ
રહ્યા હતા. ત્યાં ઝાડની નીચે બેઠેલા શ્રેષ્ઠીને જોઈને વિદ્યાધર મને સાચું કહો.' ત્યારે શ્રેષ્ઠીએ કહ્યું કે, દરરોજ હું લાકડા
પોતાની પ્રિયા એવી પ્રિયદર્શનાને કહે છે કે... હે પ્રિયે ! લેવા માટે જે મેલમાં જઉં છું. જંગલમાં જઈને ઝાડના લાકડા કાપીને એનો મારો બનાવીને શહેરમાં જઈને એ ભારો વેંચુ છું
આકાશના અવતંભ એટલે વિમાનના અવરોધને કારણે તું
| આ ઝાડની નીચે જો.' એ સાંભળીને વિદ્યારિણી કરી છે અને ઘરનો ર્ચો ચલાવું છું. ત્યારે પુત્રએ કહ્યું કે..., “હે
કે... “હે સ્વામિન ! મે કયારેય પણ આવા અવરોધ વિશે તાત ! હું પપ સવારે તમારી સાથે જંગલમાં આવીશ અને
કાંઈપણ સાંભળ્યું નથી એટલે તમે જ મને એનું કારણ શું એ તમારા કામમાં મદદ કરીશ.' બીજે દિવસે સવારે જ્યારે
સમજાવો. ત્યારે વિદ્યાધર-ખેચર કહે છે કે.. “હે કાનું ! લાભચંદ્ર જંગલમાં જવાની તૈયારી કરે છે ત્યારે રત્નસાર પણ
આવા દુઃખના દિવસોમાં પણ લાભચંદ્ર શ્રેષ્ઠી એના પિતાએ એની સાથે જવા તૈયાર થઈ જાય છે. મોટાભાઈને પિતાની
બતાવેલા વ્રતોનું સુંદર રીતે પાલન કરે છે.' ત્યારે એની મિયા સાથે જતો જોઈને નાનો દિકારો રત્નચંદ્ર પણ એમની સાથે
કહે છે કે... “હે પ્રાણ વલ્લભ ! તમે અને આ શ્રેષ્ઠી એમ મને જવા તૈયાર થાય છે. ત્રણેય જણાએ જંગલમાં જઈને લાકડા
જણા સમાન ધર્મવાળા છો. પરંતુ આ શ્રેષ્ઠિનું ધન લુંટાઈ ગયું કાપ્યા અને શ રમાં જઈને વેંચ્યા એટલે રોજના કરતાં દેખીતી
છે. અત્યારે આપણે યાત્રાએ નિકળ્યા છીએ અને મહાપુમથી વધારે આવક થઈ.
આપણને મહાન મતિવાળા આ શ્રેષ્ઠિનો મેળાપ થયો છે.જિન ઉનાળાના દિવસોમાં એકવાર સાંજની ક્રિયાઓ
શાસનમાં ધર્મનું આચરનાર ધર્મી જીવોનો સંયોગ પ્રાપ્ત થાય પતાવ્યા પછી પાડોશીઓ સાથે વાતો કરવામાં રહ્યા એટલે
છે. એટલે સમાનધર્મવાળા સાધર્મિકની ભક્તિ કર્યા વગર રાત્રે સુવાનું મોડું થયું. એથી બીજે દિવસે સવારે એ શ્રેષ્ઠી
આપણું વિમાન શી રીતે આગળ વધી શકે ? માટે આપણે આ મોડા ઉઠે છે. છતાં પોતાની નિત્ય ધાર્મિક ક્રિયાઓ માત્ર
સાધર્મિકોની ભક્તિ કરીને પછી જ યાત્રા માટે જવું એમ મને અવશ્ય કરે છે એવે વખતે તારામતી વિચાર કરે છે કે, આજે
ઉચિત લાગે છે. પોતાની પ્રિયાના આ વચનો સાંભળ્યા પ્રાદ મોડું થઈ ગયું હોવાથી શ્રેષ્ઠી જંગલમાં લાકડા કાપવા નહિ
ખેચરે એ વચનો વધાવી લીધા અને એ લાભની જાય. એટલે હું સરસ મજાની રસોઈ બનાવું કે જેથી આજે
આદરપૂર્વક સાધર્મિક ભક્તિ કરવા માટે પ્રેરાયો. પચરે શ્રેષ્ઠી ઘરે બેસીને સારી રીતે જમી શકે. એટલામાં શ્રેષ્ઠીની
પોતાની વિદ્યાને બળથી બે મૂલિયા એ ભૂમી ઉપર મુકીને સામાયિક પૂર્ણ થઈ જતા એ તો રોજની માફક જંગલમાં જવા
શ્રેષ્ઠીને કહ્યું કે, “હે શ્રેષ્ઠી તું જ્યાં સુતો છે એ જગ્યાની નીચે તૈયાર થઈ ગયા. એ વખતે તારામતીએ વિચાર કર્યો કે,
જરા બરોબર જો. ત્યાં બે શુભ મૂલિકા છે. એ તું લઈ લે. બહાર જવાના સમયે શ્રેષ્ઠીને જમવા બેસવાનું કહેવું એ શાસ્ત્ર વચન પ્રમાણે (ચિત નથી. એટલે તારામતીએ આહારનો ડબો
એમાંની એકના સેવનથી રાજા બનાય છે અને બીજી ભરીને શ્રેષ્ઠીના હાથમાં આપ્યો અને કહ્યું કે, “હે સ્વામિન ! |
મૂલિકાના સેવનથી ખાનારની આંખનાં આંસુઓ મોતી ની સમય થઈ ગયો છે એટલે બાળકો માટે આ ભાતું લઈ જાવ. |
જાય છે.” આમ કહીને એ ખેચર અને ખેચરી પોતાના માર્ગે એ પ્રમાણે ભ તું લઈને શ્રેષ્ઠી પોતાના બન્ને પુત્રોની સાથે |
આગળ વધ્યા. જંગલમાં જવા નિકળ્યો. જંગલમાં પહોંચ્યા પછી પુત્રોને કહ્યું હવે લાભચંદ્ર શ્રેષ્ઠી વિચાર કરે છે કે, મારે તો કે.. “હે વત્સો ! હું જંગલમાં જઈને લાકડા કાપીને આવું છું. | અદત્તાદાન ન લેવાનું અણુવ્રત છે. માટે જો હું આ મૂરિકા (ત્યાં સુધીમાં તમે બન્ને જણા આ ભાતું ખાઈ લ્યો.” પિતાના| ગ્રહણ કરીશ તો એ વ્રતનો ભંગ થશે અને નહિ ગ્રહણ કરતો
=