Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
sssssssssssssssss
webssssssssssssss
s ssssssssssss
શ્રી જૈન શાસન (અઠવાડિક)
ĖT[૧૯૮] | સાંપ્રત
શ્લોક સમયાનું સૌની નું -શૌર્યવાણી
કરોડોનો ધૂમાડો કરી અને હજારોની હિંસા વહોરતી | | જે તીર્થયાત્રાસંઘના સોભાગી સંઘપતિ હતાં શ્રીયુત પરિષ્ઠતાની વેદિ રચી છાસવારે યોજાતા “ઓલિમ્પિકના | વિનોદભાઈ પરસોત્તમદાસ છોટાલાલ... પરિવાર... જમાનાની અંદર રમતોત્સવ, વિલાસ અને વિનોદના એવા તો યાત્રા સંઘોના ઇતિહાસમાં જે સંઘ એકથી વધુ રીતે ઘોડાપૂર ધસમસતા થયા છે કે સારીય માનવજાતની મેઘા - વિશિષ્ટ ગરિમાભર્યો બની રહ્યો... સાધર્મિકોની મષા તારાજ થઈ જાય... સંસ્કાર અને સંયમના સઘળાય | એકસમાનપણે જાળવવામાં આવતી અદપ અને શાસ્ત્રીય કાકા ક્ષત - વિક્ષત બની જાય...
ઉત્સર્ગ-માર્ગની વિધિઓના પરિપાલન માટે ની તીવ્ર તલપ પણ અફસોસ...! ઉન્માદને બેકાબૂ બનાવતા પ્રવાસનો | જેવા પાસાઓ આ યાત્રાસંઘમાં વિશેષતાનું ઉમેરણ કરતાં અને આયોજનો પાછળ નોટોના ઢગની ધૂણી માંડનાર વર્ગ જ| હતા. અજ જે આયોજનો – અનુષ્ઠાનો ઉન્માદના તોફાની અશ્વ જેમના વ્યકિતત્વની નોંધ વિના જૈનશ સનનું ઉગનારું પર લગામ સ્થાપવામાં કામિયાબ નીવડે છે, બહેકતી| પ્રભાત ઝાંખ - પ્લાન બની રહેશે તે વિક્રમ ની ઓગણશમી વૃHિઓના ઝરણાને સાચી દિશા ચીંધી શકે છે; તેવા સંસાર
તથા વીસમી સદીના યુગસર્જનહાર મોક્ષમા ના વીરપ્રહરી નિતારક અનુષ્ઠાનો કાજે કરાતા વ્યયના બારણે વેડફાટ જેવી
આચાર્યશિરોમણિ શ્રીમવિજય રામચન્દ્રસૂરીશ્વરજી ગળોના તોરણ બાંધવા સજ્જ બન્યો છે... આના જેવું | મહારાજાનું સોભાગી સાનિધ્ય પામી તે સંધ બડભાગી બુદ્ધિમત્તાનું પ્રદર્શન કદાચ ઈતિહાસકારોની કલમ કયારેય બન્યો. ન આલેખી શકે...
' સૂરિરામના પરમભકત શ્રી વિન દભાઈ દ્વારા સંસારમાં સાંસારિકતાની ખૂટતી ઝંખનાઓને બુઝવવાનું આયોજિત આ સંઘયાત્રા આમંત્રણ પત્રિકાળી માંડી માળા કડો કવાયતો કરાય છે. જે આજે બહુધા નિષ્ફળ જાય છે... |
પરિધાન સુધીના પ્રસંગોને ઐતિહાસિક બનાવ ગઈ... કારણ જેની સામે એક અનુભવસિદ્ધ સત્ય હવે પ્રત્યક્ષ બનેજ જાય કે ઈતિહાસ જે મહાન પ્રતિભાનો પીછો કરી રહૃાો હોય.. છે વિશ્વનાલેશ્વર વીતરાગી દેવોએ દર્શાવેલ “છ-રી પાલક | તેવા મહાપુરૂષે પોતાની નિશ્રાનું શિરચ્છત્ર આ સંઘને સંધ પદયાત્રાજેવા અનુષ્ઠાનોનું સુવ્યવસ્થિત આયોજન | સમપ્યું હતું... Rઉતા જમાનાની ઉગતી કળીઓને એક જબ્બરદસ્ત
૧. આ સંઘયાત્રાનું રાજનગરથી પ્રયાણ થયું હતું. પરિવર્તનની તક આપે છે... સંસારમાં રાચતા યુવામાનનો સંધ માત્રામાં પધારે છે ત્યારે અનાયાસે જ તેમની ખૂટતી ૨. સંઘયાત્રાના પ્રયાણની પૂર્વસંધ્યાએ એવો ભવ્ય માનસિકતાની અહિં એવી ભરણી થવા માંડે છે કે તૃપ્તિ તથા
જિનભકિત - સાધર્મિકભકિત મહોત્સવ ઉજવાયો કે હજારો આટલાદનો તેઓને અનેરો અનુભવ થાય... પાછો તે | સાધર્મિકોની ભૂખી આંતરડી ઓડકારો પાડવા • iડી... અંધકાર નહિ પ્રકાશભણી દોરી જનારો હોય છે... આવી) ૩. સંઘયાત્રાના પરમ આલંબનભૂત પરમાત્માનો તરણતારણી તીર્થપદયાત્રાઓએ જૈન ઈતિહાસનો ખાસ્સો, “ચૈત્યરથ' તે સંઘમાં સાચા મોતિ-મખમલ સમે તેના મૂલ્યવાન એહિસ્સો રોકી રાખ્યો છે...
દ્રવ્યોથી રચાયો હતો... સામ્પ્રત સમયમાં પણ તીર્થયાત્રાના છ-રી પાલક સંઘોનું ૪. સંઘયાત્રાની મહેમાનગત માણનારા યાત્રિકોની ભકિત STપ્રમાણ ઠીક - ઠીક સંખ્યામાં જોવા મળે છે... તેમાંય એ રીતે થતી હતી કે તે મંડપમાં ઉભા રહેતા એમજ લાગી “અદર્શભૂત’ ટાઈટલથી જો કોઈ યાત્રાસંઘને નવાજવો હોય
આવતું કે આભુશેઠના દરબારમાં જાણે આપણે ઉભા છીએ. તો તે માટે વર્તમાન યુગમાંજ સંભવી ગયેલા “આદર્શભૂત' અનેક પૈકીના એક સંઘને અવશ્યપણે સંભારવો પડે... જે
૫. હજ્જારો સાધર્મિકોની હૈયાભીડ સંઘયાત્રાને
સમવસરણનો માહોલ આપી દેતી... તોય કયાય અશિસ્ત કે સોત્યાગી યાત્રાસંઘ શ્રી રાજનગરથી મંડાયો હતો અને શ્રી | શંખેશ્વરતીર્થમાં તીર્થમાળ સાથે સમેટાયો હતો...
ગેરવ્યવસ્થાને સ્થાન નહોતું મળ્યું...
Nusssssssssss