Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ-૧૨૦ અંક ૨૩થી ૨૫ ૭ તા. ૧-૨-૨૦૦૦
૧૬૧
શત્રુ પક્ષના રાજાના હાથ તીર લેવા ભાથા ઉપર જતા | શૂરવીરો રણ મૂકી મૂકીને સતત ભાગતા જ રહયા. હતા ત્યાંને ત્યાં જ પાંડવપક્ષે છેદી નાંખ્યા, કોઈ ધનુષ ઉપર ભીષ્મ પિતામહના બાણો જો કે શત્રુનો પીછો કરીને પણ ચડાવવા ગયા તો ધનુષ-પણછ અને બાણ સાથે હાથ છેદી શત્રુના પ્રાણ ખેંચી લાવત પણ નિઃશસ્ત્ર અને યુધ્ધ નડિ નાંખ્યા, કોઈએ ધનુષની પણછ ઉપર કર્ણ સુધી બાણો ખેંચ્યા કરનાર શત્રુ તરફ ભીષ્મના બાણો કદિ જતા ન હતા. ભીષ તો કાન સહિત હાથ છેદી નાંખ્યા. આમ સંખ્યાબંધ રાજાઓને પિતામહે સૂર્યાસ્ત થતાં શસ્ત્ર હેઠા મૂકયા ત્યારે શત્રુપક્ષાં હાથથી ઠૂંઠા કરી મૂકીને રણમાંથી ભગાડી મૂક્યા. તો બીજી | હાહાકાર મચી ગયો હતો. અને કૌરવો હર્ષનાદ કરી રહતા બાજુ પાંડવોએ ખુદ શસ્ત્રો દ્વારા હજારો શત્રુ રાજાઓનો હતા. શિરોચ્છેદ કરી નાંખ્યો.
ભીષ્મ પિતામહે વેરેલા વિનાશનો પાંડવો આજે ચક્રવૃધ્ધિ વ્યાજ સાથે ભીષણ-સંહાર ભીષ્મ પિતામહના દેખતાં જ કરી નાંખ્યો.
આખરે સૂર્યાસ્ત થતાં ભીષ્મ પિતામહે ધનુષ ઉપરથી પણછને નીચે ઉતારતા યુદ્ધ વિરામ જાહેર થયો. આજે કૌરવોના ખેદનો અને પાંડવોના હર્ષનો કોઈ સુમાર ન રહ્યો.
વાસુદેવ શ્રીકૃષ્ણે કહ્યું – પિતામહના આજના રોક રાતના સમયે દુર્યોધને ભીષ્મ પિતામહ પાસે આવીને સ્વરૂપથી સંહાર થતા ધરાધણીને જોતા ક્રોધથી સળગી ઉઠેલ આક્ષેપપૂર્વક કહ્યું કે “હે તાત ! આજનો નરસંહાર જોતા | મારા બાહુઓ ભીષ્મ પિતામહને હણવા કયારના તલસના મને લાગે છે કે પાંડવો તરફથી કુણી લાગણી તમને મારા | રહયા હતા પણ તેને સોગંદો આપીને અર્જુને મને તેમ કરતા પક્ષના વેરાઈ રહેલા વિનાશમાં ઉપેક્ષા કરાવે છે. અગર તાત ! | અટકાવ્યો હતો હજી પણ હે કૌન્તેય ! તું મને રજા આપ કે અમારા તે હિતશત્રુઓને જ તમે રાજ્યભાર આપી દેવા જેથી આવતી કાલની સવારે ભીષ્મ પિતામહનું નામનિશાન ઈચ્છતા હો તો મને જ તમારા હાથે મારી નાંખો.’’ મિટાવી દઉં.
A
આથી દુઃખી વચનો બોલતા દુર્યોધનને ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરે કહ્યું – કેશવ ! ઈન્દ્ર પણ જ્યારે તમારી સામે કહ્યું- ‘‘વત્સ ! હલકટ જેવા આવા ઉદ્દગારો કેમ કાઢે છે ? | યુધ્ધ કરતાં ફફડતાં હોય તો પિતામહ તો તમારી આગળ કંઈ સ્વજનના નાતે તો પાંડવો ઉપર મને અત્યારે પણ પહેલા જેટલું | જ નથી. અને કૌરવોના વધથી પેદા થનારી કીર્તિ તો તમે જ જ વાત્સલ્ય છે. તો પણ મારૂ જીવન તારા માટે મેં તને વેચી | અમને દક્ષિણામાં ભેટ ધરી દીધી છે. માટે તમારે તો શસ્ત્ર માર્યું છું. તારાથી ખરીદાઈ ગયેલા છીએ અમે તો તેથી હવે આ ઉઠાવવાનો કે સંગ્રામ ખેડવાનો પ્રશ્ન જ નથી રહેતો. અને જે આયુષ્યને નિશંકપણે તારી ખાતર જ વેડફી નાંખવાનું છે. યુધ્ધ | પિતામહના ખોળામાં લાલન-પાલન પામ્યા છીએ તેની સ મે પણ તારી ખાતર જ કરવાનું છે. અને તને જ અનુસરવામાં | શસ્ત્રો ઉગામતા અને તેમને હણી નાંખતા ભીમ-અર્જુની અમે જિંદગીનો સોદો કરી બેઠા છીએ. પણ દુર્યોધન ! એટલું | રીતે તૈયાર થઈ શકે ? માટે એવો કોઈ ઉપાય બતાવો જેવી યાદ રાખજે કે ભીષ્મ પિતામહ પાંડવો સામે યુધ્ધ જરૂર કરશે | ગંગાપુત્ર ઉપર અમે વિજેતા બની શકીએ.''
પણ તારા કહ્યા મુજબ તો નહિ જ કરે.
આ જ રાતે યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણાદિ દરેકને એકઠા કરીને વાસુદેવને પૂછ્યું કે- કૈશવ ! જ્યાં સુધી કુરૂક્ષેત્રન સમરાંગણમાં ભીષ્મ પિતામહને યુધ્ધ સાથે લાગે વળગે છે ત્ય સુધી અમને વિજયની આશા તો દૂર રહો જીવનની આશા પણ હવે નહિવત્ થઈ ગઈ છે. તો એવો કયો ઉપાય છે કેશવ ! કે દુર્ધર ભીષ્મ પિતામહ સામે અજમાવી શકાય ?''
અને હજી બરાબર સાંભળી લે દુર્યોધન કે સમરાંગણમાં ધનુષ ધારણ કરીને અર્જુન જ્યાં સુધી ઉભો હશે. તે સંગ્રામને જીતવો લગભગ અશકય છે.' છતાં પણ દુર્યોધન ! સંગ્રામમાં બાણો ચલાવીને આવતીકાલે વસુંધરાને શૂરવીરો વિહોણી કરી નાંખીશ.'' પિતામહના આ શબ્દોથી ખુશ થઈને દુર્યોધન સ્વસ્થાને ગયો.
-
શ્રીકૃષ્ણ બોલ્યા – એ વાત તો આબાલ ગોપાલ પ્રસિધ જે છે કે- સ્ત્રીની સામે, પૂર્વે રહેલી સ્ત્રી સામે, દીન સા, ભયભીત થયેલ સામે, નપુંસક સામે તથા નિઃશસ્ત્ર ઉપર સંગ્રામ ચાલુ હોય છતાં પણ ભીષ્મ પિતામહના બાણો પડતા નથી. અર્થાત્ પિતામહ ત્યાં શસ્ત્રોને હેઠા મૂકી દે છે. તેથી તેની સામે દ્રુપદ રાજાના પુત્ર નપુંસક એવા શિખંડીને આગળ કર ને સામનો કરો. શિખંડી સામે શસ્ત્ર નહિ ઉઠાવતા પિતામહને શિખંડીએ તીક્ષણ બાણોની વર્ષોથી વિંધી નાંખવા.’’
|
15
આ પ્રમાણેનો ઉપાય સાંભળી સર્વે પાંડવ પક્ષીય રાજાઓ હર્ષ સાથે વિદાય થયા.
SH
નવમા દિવસના સૂર્યોદયથી માંડીને પિતામહે ધનુષના ગગનભેદી ટંકારો સાથે જ પાંડવ પક્ષનો સંહાર શરૂ કરી દીધો. આજે ભીષ્મ પિતામહથી થતાં સૈન્ય-સંહારે પાંડવપક્ષના