Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
(
૧]
શ્રી જૈન શાસન (અઠવાડિક).
પ્રસાદના ઉપર ચડવું પડે નહિ અને શ્રાવકો પોતાના | હોય, તે સાંકળને ધ્વજાદંડ સાથે સજ્જડ બાંધીને નીચે ઉતરી હાથે ધ્વજા ચડાવી શકે, તેવું કેવી રીતે બને, તે હવે જોઈએ. જાય, તો શ્રાવકોને શિખર ઉપર ચડવું પડે નહિ અને તેઓ અપરાપ્તિ પૃચ્છા નામના શિલ્પ ગ્રંથમાં ધ્વજદંડની પાટલી ધ્વજા પોતાના હાથે ચડાવી શકે તથા પ્રદક્ષિણા પણ નિર્ધારિત સાથે ચાલકદ્દે બે ગરગડીઓ લગાડવાની આજ્ઞા આપેલી છે, પ્રદક્ષિણા માર્ગ ઉપર જ કરી શકે. તે મુજબ,સાંપ્રાત કાળમાં પણ મોટો ધ્વજદંડોની પાટલી સાથે સાંકળની લંબાઈ ઓછી રાખવી હોય તે સાંકળના ગરગડીચી લગાડવામાં આવે છે અને તેમાં સાંકળ પરોવીને તે | બન્ને છેડે મજબૂત સુતરની દોરી બાંધી શકાય. વજા ઉપર દ્વારા જે ડીમાં ધ્વજા પરોવવામાં આવે છે તેને ઉપર ચડાવીને | ગયા પછી વધારાની દોરી છોડી લેવામાં આવે અને સાંકળને ધ્વજદંડને પાટલી સાથે સંલગ્ન દેવામાં આવે છે, આ સાંકળ ધ્વજદંડ સાથે બાંધી દેવામાં આવે, તેમ પણ કરી શકાય. પરંતુ એટલી લાંબી રાખવી જોઈએ કે તેના દ્વારા ધ્વજા પરોવવાની પાંજરા તથા સીડીઓ કરવી તે ધર્મશાસ્ત્ર કે શિ સ્પશાસ્ત્રની પિત્તળ ડી જગતી એટલે ઓટલાના મથાળા સુધી નીચે | દ્રષ્ટિએ વાજબી નથી જ. કારણ શાસ્ત્ર વિરૂધ્ધનો એવો કાયમી ઉતારી શકાય અને તેમાં ધ્વજાને ધ્વજાદંડી પાટલી સાથે | મનસ્વી વધારો સમસ્ત પુણ્યફળનો નાશ કરનારો બને છે. સંલગ્ન કરી શકાય, ત્યાર પછી જે માણસ શિખર ઉપર ગયો
(આજકાલ ૧૭-૮-૯૯)
છેલ્લાં થોડાક સમથી મંદિર નિર્માણના વિષયમાં આશાતનાનો એક નવો જ પ્રકાર ઉમેરાયો છે અને દિવસે દેવસે એ રૂઢ-દ્રઢ મનતો જાય છે. આ આશાતના મંદિરના શિખર પર ધજા ચડાવવી ફાવે એ માટે કઠેડો અને જાળી કરવાના રૂપમાં ફેલાતી જાય છે.આ સગવડનો ઉપયોગ વર્ષે એક જ વાર કરવાનો હોય છે. આ તો જાણે ઠીક, પણ શાસ્ત્રીયતાનો ભોગ લેવા ર્વક અને બારે મહિના સુધી મંદિર શિખરની શોભાને કદરૂપી બનાવીને આ સગવડતા અપનાવવી જે ગતાનુગતિકતા વિસ્તાર ૨ ડી છે આ ખૂબ જ ખેદજનક છે. આપણે પ્રતિમાજીને તો પૂજ્ય પવિત્ર માનીએ છીએ જ, પર સંપૂર્ણ મંદિર પણ પવિત્ર અને પૂજ્ય ઇ. માટે જ મંદિર વિખર કળશના અભિષેક કરવાનું વિધાન છે. મંદિરની આ પવિત્રતા સમજાઈ નથી, માટે જ શિખર પર લોઢાન' કે અન્ય ધાતુની ઝાળો કઠેડા આદિ ઠોકી બેસાડી મંદિરની શોભા ખતમ કરવાનું કાર્ય આજે વિસ્તરી રહ્યું છે. ગતાનુગતિક રીતે અપનાવાતી આ આતના સામે લાલબત્તી ધરતો આ લેખ સૌ કોઈએ અને વિશેષ કરીને ટ્રસ્ટીઓએ વાંચવા-વિચારવા વિનંતી છે.
- સંપાદક
વૈભવમાં પણ વિરાગ.. તરત ચક્રવર્તી જીવચન જીવવા છતાં વૈરાગી હતા. પણ તે અર્ધાગની કેવી લાગે ? કહો કે આકરી લાગે દિલને ખેદ તેઓની યોગ સાધના જોરદાર હતી વૈરાગ્ય વારે - તહેવારે જ રહ્યા કરે. પ્રગટી ઉઠતો. સિંહાસન પર બેસવાનું થાય ત્યારે વૈરાગ્ય એમ, ભરત મહારાજાને ચક્રવર્તીપણા ની સઘળી તેમને સાવચેત કરી દેતો. મનમાં હાયકારો થઈ જાય. આ કેવું
સામગ્રી કુલટા નારીની જેવી લાગતી હતી. દિલમાં એ સિંહાસ? આ સિંહાસન મને પછાડશે ? એમ દરેક સંસારીક
સામગ્રીનું સ્થાન ન હોતું દિલ ઉઠી ગયેલું અ વી વૈરાગ્ય પ્રવૃત્તિ કરતાં તેમને ભય સતાવતો હતો. બસ ! એક જ સાધના ભરત મહારાજાની હતી. વૈરાગ્યના યોગથી મન એવું વિચાર આવતો કે આમાં મારૂં થશે શું? તીવ્ર વૈરાગ્યથી આ | વાસિત થઈ ગયેલું કે આરિલાભવનમાં આંગળીમાંથી એક બધુ તેમને આકરૂં લાગતું હતું.
વીંટી નીકળી ગઈ એ જ વૈરાગ્યની વિચારણાનું નિમિત્ત મળ્યું કેમ કોઈ સજ્જન માણસ હોય, અને સારા ઘરની આ નિમિત્તના સથવારે અનિત્યતાનો ધોધ જળહળી ઉઠયો. રૂપાળી/કન્યા મળી, પરણ્યો પણ ખરો. પત્ની પણ શાંત એક પછી એક આભુષણો ઉતરવા લાગ્યા વૈરાગ્યના બોધે સ્વભાવ મળી હતી. સેવાભાવી પણ હતી પરંતુ થોડા સમય, એવા ભાવિત કર્યા કે આ જ શોભા મારી છે. આભૂષણોની પછી સમાચાર મળ્યા કે “પોતાની પત્નિનાં જીવનમાં શોભા નકામી છે. ત્યાં જ વૈરાગ્ય વાસિત થયેલ બોધ ઠેઠ ઘોલમાલ છે. તેની ચાલ ચંગાત સ્વરી નથી.” તો હવે શું વીતરાગ દશા સુધી પહોંચાડી ગયો ભરત મહારાજાનો. કાઢી મુકાય? ના, નભાવ્યે જ છૂટકો તે નભાવતો હોય તો
- શ્રી વિરાગ,
della
ATTERE Seconocas 000000000000000000000333COOCOO900900000000OOOOOOOOOSSOS
09