Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
आज्ञाराद्धा विराद्धाच. शिवाय च भवाय च
હાલાર દેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજાનો. પ્રેરણા મુજબ શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર
- જન શાસના (અઠવાડિક)
માંડ પંથક પાર મરત સુદર્શન નાઈ ન રાજને મજકુમાર મનસુખથા સ પાનાચંઠ પદમશી ગુઢકા (ચા-ન
/
વર્ષ : ૧ ૨) ૨૦૫ ૬ પોષ વદ ૧ ૧ મંગળવાર તા. ૧- ૨- ૨૦૦૦ (અંક : ૨૩/૫ વાર્ષિક રૂા. ૧૦ આજીવન રૂા. પ00 પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬,૦do
જ
sssss
સન્માર્ગ ઉન્માર્ગનો ભેદ
જૈન સંઘમાં લૌકિક પંચાગ કેમ? જૈન શાસ { એ અવિચલ શાસન છે અને તેના સત્યો તે | જિનવાણીનું બિન્દ લગાડાયું નથી. પરંતુ જૈન ટીપ્પણું પ્રH TI સનાતન છે. પરંતુ દુષ્કાળ આદિના કારણે ઘણું શ્રુત વિનાશ ન મળતુ તેથી આ પ્રત્યક્ષ લૌકિક ટીપ્પણનો સ્વીકાર થયો છે. પામ્યું અને જે બચ્યું છે તે પણ સાધક માટે તો ઘણું છે પરંતુ
| લૌકિક ટીપ્પણાની ઉદય આદિ તિથિ બદલનારે || જેને સાધના નઈ કરવી તેને માટે તો શ્રત હોય કે ન હોય બધુ હૌદિ. રીuળા
વા તન માટે તો સુત હોય કે ન હોય બધુ | લૌકિક ટીપ્પણાનો ત્યાગ કર્યો કહેવાય અને તેમણે તો પ્રત્યક્ષ સરખું છે.
| નહિ તેવા જૈન ટીપ્પણાનો સ્વીકાર કરી લેવો જોઈએ તેવું ; જૈન ટી પણું પણ પ્રત્યક્ષ રૂપે વિચ્છેદ પામ્યું ગણીત | ટીપ્પણું આજે પણ વિદ્યમાન છે. વિ. થી પંચાંગ તૈયાર થાય છે તે પ્રત્યક્ષ સૂર્ય ચંદ્રની સાથે
લૌકિક ટીપણામાં બે આઠમની બે સાતમ કરે છે મળતું નથી જેથ વિ. સ. ૧૪૪૭ ના ગ્રંથમાં લખ્યા મુજબ સાતમની ઉદય તિથિ ફરી જાય બે પુનમની ૨ તેરસ કરે જૈન ટીપ્પણું પ્રત લક્ષ સુર્ય ચંદ્ર સાથ મળતું નથી અને લૌકિક
ચૌદસ અને તેરસ બનેની ઉદય તિથિ ફરી જાય. આવો ફેરફાર પંચાંગ પ્રત્યક્ષ સૂર્ય ચંદ્ર સાથે મળે છે અને તેથી શ્રી
સૂર્ય ચંદ્રના અંતરથી થતી તિથિનો બને છે. અને આમ ફેરર સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજનું વચન છે કે શ્રી
કરવાથી પ્રત્યક્ષનો ત્યાગ થાય છે જેમણે આવો ફેરફાર કરો જિનેશ્વર દેવોએ સત્ય જોયેલું છે. તેથી લૌકિક પંચાંગ પણ
હોય તેને પ્રત્યક્ષ અપ્રત્યક્ષનું મહત્વ નથી જેથી લૌકિક ટીપણું પ્રત્યક્ષ હોય તેથી તે સ્વીકારીને સંધે જૈન ટીપ્પણ
| ત્યાગ કરે છે અને અપ્રત્યક્ષ ટીપ્પણું કરે તો તેમને માટે તો અને અમલમાંથી રદ કર્યું.
સરખા છે. જૈન ટીપણામાં અમાસના સૂર્ય દેખાય અને પૂર્ણિમા |
તિથિની ક્ષય અને વૃદ્ધિ કેમ? દિને પૂર્ણ ચંદ્ર ન હોય આવી વિષમતા પ્રત્યક્ષ પંચાંગથી
જૈન ટીપ્પણામાં વર્ષમાં યુગ - પાંચ વર્ષમાં આરિમાં આ વિષમતા દૂર થઇ અને સૂર્યોદયની તિથિઓ સ્પષ્ટ |
| પોષ અને મધ્ય અષાડ મહિનો વૃદ્ધિ પામતો હતો તથા વર્ષમાં મળવા લાગી ?
૬ તિથિઓ ક્ષય પામતી હતી અને વૃદ્ધિ તો એક પણ તિથિન લૌકિક 2 પૂણું કેમ ? એ સવાલનો ખુલાસો આ છે હવે | હતી. ક્ષય પામતી તિથિઓમાં ૨ - ૫ - ૧૫ વિગેરે તિથિનો લૌકિક ટીપ્પણા માં પ્રત્યક્ષ સૂર્યોદયવાળી તિથિ મળવા મંડી | પણ ક્ષય પામતી હતી અને તે રીતે લખાવી હતી. પરંતુ અત્યારે જેથી શાસ્ત્રીય આરાધના થવા લાગી.
કેટલાક પૂર્વ તિથિ ક્ષય કરવાનું કહે છે તેવું પર્વતિથિમાં પૂર્વ હવે લૌ િક ટીપ્પણામાં જો તિથિ કે પર્વ તિથિ બદલીને | તિથિ ક્ષય થતી ન હતી અને તેથી જ જૈન ટીપ્પણામાં સંસ્કાર અપર્વ તિથિને પૂર્વ તિથિ બનાવે તા લૌકિક ટીપ્પણાનો સ્વીકાર | કરીને પૂર્વની અપર્વ તિથિનો ક્ષય થતો નહિ. નિરર્થક બની જ ય, જેથી લૌકિક ટીપ્પણામાં જે ઉદય તિથિ છે ! દર પાંચમા વર્ષે અષાડ સુદ ૧૫ નો પણ ન તે માનવા મ ટેજ સ્વીકાર થયો છે. તે શંકરવાણીને | ટીપ્પણામાં ક્ષય આવતો હતો.