Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
a
'
..:: :
-
बामहावीर जैन आराधना केन्द्र कोबा (पापीममपि com
મ મ મમમ • , ,
. . .
: :
: વર્ષ-૧૨ ૦ અંક ૧૮ થી ૨૨ ૦ તા. ૧૮-૧-૨૦OO
(૨) વિ.સં. ૧૯૬૧માં પણ ભાદરવા સુદ પાંચમનો | પૂજ્ય આચાર્ય શ્રી મોહનલાલજી મે ના સમુદા છે અને હું - લય આવેલા ત્યારે પણ સકલ શ્રી સંઘે સંઘમાન્ય ચંડાશુંચંડું | વિમલ સમુદાય આદિ સકલ સંઘ. પંચાંગના બાધારે ઉદયાતું ચોથની આરાધના કરી હતી.| - જ્યારે પાંચમના ક્ષયે ત્રીજને ચોથ કરી, દયાત્ વિશેષમાં ૧૯૫૨માં શ્રી સંઘથી જાદા પડેલા પોતાની
ચોથને પાંચમ અને ઉદયાતુ ત્રીજને ચોથ કરી આ મધના જન્મભૂમિ કપડવંજમાં ચાતુર્માસ રહેલા શ્રી સાગરજી |
કરનારા. મહારાજે પણ ‘કુવૃષ્ટિ ન્યાયે” અને “સંઘની એકતા” ની ઓથ લઈ “મારી માન્યતા સુદ ૩ના ક્ષયની છે પણ સંઘમાં એકતા
૯ શ્રી સાગરજી મહારાજાનો સમુદાય. સચવાય તેમ ન હોવાથી હું તેનો આગ્રહ કરતો નથી.'
આ રીતે વિ. સં. ૧૯૫૨, ૧૯૪૧, ૧૯૯ માં છે આમ કહીને સંઘની સાથે આરાધના કરી હતી.
ભાદરવા સુદિ - પાંચમનો ક્ષય, સંઘ માન્ય જોધપુરથી પ્રગટ (૩) વિ.સં. ૧૯૮૯માં પણ ભાદરવા સુદ પાંચમનો |
થતાં ચંડાશુંચંડુ પંચાંગમાં આવેલો. અને સકલ શ્રી સંઘે ક્ષય આવે તો ત્યારે વાતાવરણ ઉગ્ર હતું, ઉદયાતું ચોથની
તપાગચ્છે તે માન્ય રાખ્યો હતો. (કેટલાકોએJબીજા આરાધના અંગે ચર્ચા-વિચારણા જાહેરાતો આદિ થયેલ,
ટીપ્પણાનો આધાર લઈ ભાદરવા સુદિ છઠનો ક્ષય મા મન છતાં પણ અંતે તો એક માત્ર શ્રી સાગરજી મહારાજા સિવાય
મનાવ્યું પણ આરાધના તો ઉદયાત ચોથના જ કરેલી જ્યારે સકલ શ્રી સંઘે ઉદયાતુ ચોથની આરાધના કરી હતી. તેની
૧૯૬૧ સિવાય, ૧૯૫૨ અને ૧૯૮૯માં શ્રી પૂર્ણ વિગત જોઈએ.
સાગરાનંદસૂરિજી મહારાજા સકલ શ્રી સંઘથી જાદા મડયા.
આથી સંવત્સરી સંબંધી ઝઘડાના મૂળ કર્ણધાર કોણ હતા. ઉદયાત ચોથની આરાધના કરનારા સમુદાયો.
અને ક્યારથી તેના બીજ નંખાયા તે વિવેકી વાચક સારી પૂ. આચાર્ય શ્રી નેમિસૂરિજી મ.
રીતના સમજી શકશે. પૂ. આચાર્ય શ્રી મોહનસૂરિજી મ.
વિ. સં. ૧૯૯૦માં અમદાવાદમાં સકલ પથ્થોનું પૂજય આચાર્ય શ્રી સિદ્ધિસૂરિજી મ.
સંમલેન ભરાયું. તે વખતે શાસન પક્ષ તરફથી . શ્રી
બાપજી મહારાજા, પૂ. શ્રી મેઘ સૂ. મહારાજા, પૂ. શ દાન પૂજા આચાર્ય શ્રી નીતિસૂરિજી મ.
સૂ. મહારાજા, પૂ. શ્રી લબ્ધિ સૂ. મ. આદિ ધુરંધર ભાવક પૂજય આચાર્ય શ્રી વલ્લભસૂરિજી મ.
સમર્થ અનેક આચાર્ય ભગવંતો હતા તે છતાં પણ પી જૈન પૂજય આચાર્ય શ્રી ભકિતસૂરિજી મ.
સંઘમાં મધ્યાહૂન કાળના સૂર્યની જેમ ઉદિત થયેલી, તેજસ્વી
“મુનિશ્રી રામ વિજયજી'ના નામે સુવિખ્યાત એવી શક્તિ પૂજય આચાર્ય શ્રીદાનસૂરિજી મ.
ઉપર (ત્યારે પૂ. પંન્યાસજી) તે સર્વેએ સંપૂર્ણ વિશ્વાસ મૂકી પૂજય આચાર્ય શ્રી લબ્ધિસૂરિજી મ.
તેમને જ અગ્રેસર બનાવ્યા હતા. પૂજય આચાર્ય શ્રી ન્યાયસૂરિજી મ.
તે વખતે પ્રસંગ પામીને આપણા પક્ષના પૂજ્ય પ્રાચાર્ય પૂજય આચાર્ય શ્રી પ્રતાપસૂરિજી મ.
ભગવંતોએ આ તિથિના વિવાદનો નિવેડો લાવવા પ્રયત્નો પૂજય આચાર્ય શ્રી મહેન્દ્રસૂરિજી મ.
કરેલા ત્યારે તેઓએ “ “આ વિષય આપણા એકલા
તપાગચ્છનો છે અને અહીં બીજા ગચ્છોવાળા પણ સમાવેલા પૂજય આચાર્ય શ્રી સુરેન્દ્રસૂરિજી મ. (ડહેલાવાળા)
છે'' એવો ઉડાઉ જવાબ આપીને આ વાત ટાળી હતી પૂજય આચાર્ય શ્રી ભદ્રનૂરિજી મ.
ત્યારે પૂજ્યપાદ પરમગુર્દેવેશ શ્રીજીએ ત્યાં સુઈ કહેલું પૂજય આચાર્ય શ્રી કનકસૂરિજી મ.
કે- “અહીં આપણા તપાગચ્છના પ્રધાન આચાર્યો ભેગા થયા પૂજય આચાર્ય શ્રી પ્રેમસૂરિજી મ.
છે તો આપણે બધા અલગ બેસી, શાસ્ત્રાધારે આ તિથિ
પ્રશ્નનો નિવેડો લાવવા વિચારણા કરીએ' તે વાતનો પણ પૂજય આચાર્ય શ્રી કેશરસૂરિજી મ.
ધરાર ઈન્કાર જ કર્યો. જે ચાલતું હોય તે ચાલવા દો, ખાપણે
રાજકt # *
: