Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
I
વર્ષ-૧૨ ૦ અંક ૧૮ થી ૨૨ ૦ તા. ૧૮-૧-૨૦૦૦
ઈતાં 1ન્માયિgછન્યા વિના પિ પર્વતિથન આગમસૂત્ર આ પ્રમાણે છે કે ““હે ભગવાન ! બીજમુખ विज्ञेयाः, द्वियादिकल्याणकदिनाश्च विशिष्य ।
પાંચ તિથિમાં (બીજ, પાંચમ, આઠમ, અગીયારસ, ચૌદશ) आग ऽपि पर्व तिथिपालनं च महाफलं
કરેલ ધર્મ અનુષ્ઠાનનું શું ફળ હોય ? હે ગૌતમ ! બહુફલા शुभायुर्बन्धहेत वादिना । यदागमः- "भयवं ! बीअपमहासु
હોય, કારણ કે એ તિથિઓમાં જીવો પરભવનું આ મુખ્ય पंचसु तिहीसु विहिअं धम्माणुढाणं कि फलं होइ ? गोयमा !
ઉપાર્જન કરે છે, તે કારણથી તપ-ઉપધાન આદિ ધર્મ बहुफलं होइ । जम्हा एआसु तिहिसु पाएणं जीवो परभवाउअं
અનુષ્ઠાન કરવા જોઈએ જેથી શુભ આયુષ્ય બંધાય.' समज्जिणइ, तम्हा तवोविहाणाइ धम्माणढाणं कायव्वं । जम्हा सुहाउअं साजण इत्ति ।"
જૈન ગણિત પ્રમાણે દર બાસઠમા દિવસે એક તથિ | ભાવાર્થ :- “ “પ્રાતઃકાળમાં પચ્ચકખાણ વખતે જે| ક્ષીણ થાય તેથી એક વર્ષમાં છ તિથિનો ક્ષય આવે અને પાંચ શી તિથિ હોય તે તિથિ પ્રમાણ કરાય છે, લોકમાં પણ સૂર્યોદય વર્ષના એક યુગમાં ત્રીસે ત્રીસ તિથિનો ક્ષય આવે. જ્યારે અનુસારે જ દિવસ-તિથિ આદેનો વ્યવહાર છે.
વૃદ્ધિ તો એક પણ તિથિની આવે નહિ, પરંતુ પાંચ વર્ષના ચાતામસિક, વાર્ષિ, પાક્ષિક, પંચમી, અષ્ટમી |
યુગમાં યુગની આદિમાં પોષ મહિનાની અને યુગના બન્ને પર્વોમાં તે તિથિઓ પ્રમાણ જાણવી કે જેમાં સુર્યોદય થયો
અષાઢ મહિનાની વૃદ્ધિ આવે. જ્યારથી જૈન પંચ મનો હોય અન્ય હિ./૧
વિચ્છેદ થયો અને લૌકિક પંચાંગનો સ્વીકાર કરવામાં ચાવ્યો
ત્યારથી દરેકે દરેક પર્વાપર્વ બધી ય તિથિઓની ક્ષય અને પૂજા, પચ્ચકખાણ, પ્રતિક્રમણ તથા નિયમ પ્રહણ તે |
વૃદ્ધિ પણ આવવા લાગી અને દરેકે દરેક માસોની વૃદ્ધિ પણ દિ તિથિઓમાં રવાં કે જેમાં સૂર્યોદય થયો હોય. રા.
આવવા લાગી અને શ્રી સંઘે તેનો સ્વીકાર પણ કર્યો. તેથી જ ” (સર્ય ઉદયમાં જે તિથિ હોય તે જ પ્રમાણ કરવી.] તિથિના ક્ષય-વૃદ્ધિના પ્રસંગે “ક્ષયે પૂ.'ના પ્રઘોષ માણે અન્ય.થા-હની પ્રમાણ કરવામાં આવે તો શ્રી તીર્થકરતિથિની વ્યવસ્થા કરવામાં આવતી. પરંતુ યતિઓના કાળમાં
પરમાત્માની આજ્ઞાનો ભંગ, એકે ખોટું કર્યું હોય તેને જે ગરબડો થઈ તેમાંથી જ પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ તો થ ય જ ફી અનસરી બીજો ખોર્ટ કરે તે સ્વરૂપ અનવસ્થા, મિથ્યાત્વ અને] નહિ – આવી એક ખોટી માન્યતા પકડાઈ ગઈ - ઘર કરી વિરાધના (રવરૂપ ભયંકર દોષો) લાગે.
| ગઈ જેના પરિણામે શ્રી સંઘમાં તિથિના વિવાદે ઉગ્ર મરૂપ વળી પારાશર સ્મૃતિ આદિમાં (જૈનેતર ગ્રન્થોમાં) પણ ધારણ કર્યું. પરન્તુ શાસ્ત્રાધારો, પ્રાપ્ત ઈતિકાસ, કડ્યું છે કે “સર્યોદય વખતે થોડી પણ તિથિ હોય તો તે મહાપુરુષોના મનનીય માર્ગદર્શનનો વિચાર કરવામાં આવે સંપૂર્ણ માનવી, પણ વધારે હોવા છતાં ઉદયમાં ન હોય તો તે તો જ “સત્ય” નિષ્પક્ષપણે સમજાય તેવું છે. ન માનવી.'
વળી જે લોકો પૂનમ-અમાસની ક્ષય-વૃદ્ધિએ તે સની | (આ તો સામાન્યતઃ વાત થઈ પણ પર્વોપર્વ તિથિની ક્ષય-વૃદ્ધિ કરે છે તથા ભાદરવા સુદિ-પાંચમની ક્ષય-દ્ધિએ ઘટ-વધ હોય તો શું કરવું તે માટે જણાવે છે કે) પુજ્યપાદ શ્રી ત્રીજની ક્ષય-વૃદ્ધિ કરે છે તેમાં કોઈ જ શાસ્ત્રાધારHથી, ઉમાસ્વાતિજી મહારાજાનો પ્રઘોષ આ પ્રમાણે સંભળાય છે કે- | પ્રામાણિક પરંપરા પણ નથી. શ્રી પર્વતિથિ ચર્ચા મંગ્રહ “ક્ષય માં પૂર્વની તિથિ ગ્રહણ કરવી અને વૃદ્ધિમાં ઉત્તર
| પરિછેદ પહેલામાં મુનિશ્રી કલ્યાણવિજયજી જણાવે છે કેતિથિ ગ્રહણ કરવી. શ્રી મહાવીર પરમાત્માનું નિર્વાણ |
“ચંડૂપંચાંગને અનુસાર સં.૧૬૨૨-૧૬૨૮-૧૪૮કલ્યાણક લ કના અનુસાર (લોક જ્યારે દિવાળી કરે ત્યારે) | 1
૧૬૫૪-૧૭૮૦ (ગુજરાતી સં. ૧૬૨૧-૧૦૨૭-૧૪૭કરવું.''
૧૬૫૩–૧૭૭૯)માં બે પાંચમો (ભાદરવા સુદ પાંચમ થઈ શ્રી તીર્થંકર પરમાત્માના ચ્યવન, જન્મ આદિ પાંચે,
હતી. પણ તે વખતે ચોથની કે ત્રીજની વૃદ્ધિ કરવાનો કોઈને કલ્યાણકના દિવસો પર્વતિથિ તરીકે જાણવા બે ત્રણ આદિ |
વિચાર પણ આવ્યો ન હતો.' કલ્યાણક દિવસો વિશેષ જાણવા.
આ મમાં પણ શુભ આયુષ્યના બંધના હેતુ આદિ વડે “૧૮૭૦ના પર્યુષણની અઠાહિ શ્રાવણ વદિ ૧ના પર્વતિથિને આરાધનાનું મહાફળ બતાવ્યું છે. અને
દિવસે બેસાડી છે, વદિ અમાવસનો ક્ષય કર્યો છે અને