Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ- ૧૦ અંક ૧૦ થી ૧૩ ૦ તા. ૨૧-૧૨-૯૯
૯૫) પૃષ્ઠ ૧૧૦ સર્ગ ૧૮ શ્લોકો ૧૩
પૂજાયા (તીર્થકરોના બિંબો પૂજાયાં-પ્રતિષ્ઠા અવસરે श्रीमत् पर्युषणा पर्व-दिवसेषु नवस्वपि ।।
(શર્વ = ઈશ્વર કદમુતિ =ીમંત) B ચારવ્ય ને ૪ કર્વનિ થઇ નવાઈન નના: ||૩ | સવાલ : તમોએ વિજયદેવ માહાલ્ય ગ્રંથના લેખો :
આપીને વિજયદેવસૂરસંઘના નામે પોતાને ઓળખાતા ભાવાર્થ : શ્રી પર્યુષણ પર્વના દિવસોમાં શ્રી| સજ્જનોએ પણ નવાંગી ગુરૂપૂજન વગેરે માનવાનું ઠેરૂં, એ કલ્પસૂત્રને નવે નવ પ્રવચનો દરમ્યાન લોકો જેમના (શ્રી| વાત બરાબર પણ “આ ગ્રંથ તપાગચ્છનો બનાવેલો નથી' તો | વિજય દેવસૂરિજીના) નવે અંગોની અર્ચના (પૂજા) કરે છે. તેને કઈ રીતે માની શકાય? આ પાઠો માં નોંધ્યા મુજબ “હમેંશા' અને વર્તમાનકાળ જવાબ : તમારી આમાં સમજવામાં ભૂલ થામ છે. પ્રયોગથી ‘દરેક વખતે' એમનું નવાંગી ગુરૂપૂજન થતું હતું | તપાગચ્છના મહાત્માએ બનાવેલો ગ્રંથ પણ જૈન શાસનની એ સુપેરે સિધ્ધ થાય છે.
અને તપાગચ્છની મૂળભૂત માન્યતા (સિધ્ધાંત) થી વિરૂધ્ધમાં
હોય તો તે ન મનાય. જ્યારે અન્ય ગચ્છના મહાત્માઓનો | ૪. “સાધુ ની માત્ર ચંદનના પાવડર (વાસક્ષેપ) થી જ પૂજા
ગ્રંથ પણ તપાગચ્છ સિધ્ધાંત સમર્થક હોય તો જરૂર માની એકાય. થાય, સોનારૂપાના ફૂલ-સોનારૂપાની મહોરો વગેરેથી ન જ થાય' એમ કહેનારા પુણ્યાત્માઓને માટે વધુ એક ઉલ્લેખ|
આ ગ્રંથ ખરતરગચ્છના શ્રી જ્ઞાનવિમલ ગણીના શિષ્ય શ્રી અત્રે અપાય છે જે વાંચવાથી એમની માન્યતા એક ભ્રમણા
વલ્લભ પાઠકે બનાવેલો છે એટલા માત્રથી અપ્રમાણબનતો છે.એમ જરૂર સાબિત થાય છે.
નથી. પોતે ગ્રંથકારે જ ગ્રંથના અંતભાગમાં એ અંગે પષ્ટતા
કરેલી છે. એમણે ત્યાં જણાવ્યું છે કે તપાગચ્છાધિપતિ શ્રી પૃષ્ઠ ૧૬ ૯ સર્ગ ૧૯ શ્લોક ૭૨.
વિજયદેવસૂરિજીના દિવ્ય ઉત્તમ જીવનથી આકર્ષાઈન માત્ર सौवर्णे रौप्यकै पुष्प, शाक्तिभक्त्यनुसारतः ।
ગુણાનુરાગથી પ્રેરાઈને મેં તેઓનું જીવન અહીં ગુંડ્યું છે ગંગા
કયારે પણ કોઈના બાપની થતી નથી. જે એમાં ઝીલે તેમની પૂ: 'દૃઘરેTIHI, શ્રાવ: નિતસ્તત: || ૭ર //
ગંગા એ ન્યાયે મેં તેઓનું ચરિત્ર આલેખ્યું છે. તમામ ભાવાર્થ : ત્યારબાદ સોનાના અને રૂપાનાં પુષ્પોથી ઈતિહાસકારો આ ગ્રંથને અત્યંત પ્રામાણિક ગણે છે. તેમાં પોતાની શક્તિ અને ભક્તિ પ્રમાણે પૂજ્ય (શ્રી વિજયદેવ આપલી વિગતો પણ પ્રામાણિક ગણે છે. સરિજી) : તાના પટ્ટધર (શ્રી વિજયસિંહસૂરિજી) ની સાથે આ ગ્રંથનું સંપાદન ભિક્ષ જિનવિજયે વિ. સં. ૧૯૮૪ કરી શ્રાવકો વ પૂજાયા. (શ્રમ = સાથે)
આચાર્ય શ્રી વિજય વલ્લભસૂરિજીને એનું સમર્પણ કર્યું છે. જૈન ૫. શ્રી તીર્થંકર દેવો સાથે આચાર્ય ભગવંતોની તુલના અનેક
સાહિત્ય સંશોધક ગ્રંથમાળા તરફથી આ ગ્રંથ છપાયેલો છે. સ્થળે કરવા માં આવેલી હોવા છતાં તીર્થકરની જેમ જ આચાર્ય તપાગચ્છીય સંવેગી શાખા પ્રવર્તક પૂ. પં. શ્રી સત્યવિજયજી વગેરેની ઘરતી નિરવદ્ય પૂજા જોઈને જેઓ કાગારોળ કરી મૂકે | મહારાજાનું જીવનકવન કરતા રાસ ખરતરગચ્છ 8 છે તે મહા ના ભવ્યો માટે વધુ એક ઉલ્લેખ અત્રે આપું છું જે
જિનહર્ષગણીએ બનાવેલો મળે છે. જો અન્ય 1ચ્છીય
મહાત્માકૃત ગ્રંથોને અપ્રમાણ માનવાનો નિયમ બના મવામાં વાંચી જ. ૨ તેમને સર્બોધ થાય અને સૂરિવરોની
આવે તો એ ગ્રંથ પણ અપ્રમાણ માનવાની આપત્તિ આવે. આશાતના ના પાપથી પોતાના આત્માને બચાવી શકાય.
જ્યારે હક્કિતમાં એ ગ્રંથ પણ પ્રમાણ જ મનાય છે. પૃ.૧૧૯ રાત્રે ૧૯ શ્લોક ૭૮
આ બધા પુરાવાઓ જોતાં ““પૂ. આ. શ્રી વિજય तेन सा न सर्वेण, शर्वेणेवोरुभूतिना ।
રામચંદ્રસૂરીશ્વરજી મહારાજે વિ.સં.૧૯૯૨ પછી નવા મત पूजिता तत्र तीर्थेशाः श्रीपूज्याचार्यसंयुता ।।७८।।।
ચલાવ્યો છે અને પોતાની મતિકલ્પનાથી બે તિથિ માન્યતા
અને નવાંગી ગુરૂપૂજનની રીતો ચાલુ કરાવી છે' આવી અપ ભાવાર્થ : ઈશ્વરની જેમ સંપત્તિવાળા તે સઘળાય સંઘ| પ્રચાર જે કેટલાક પુણ્યાત્માઓ (!) કરી રહયા છે તે કેટલો | વડે શ્રી વિ જયદેવસૂરિજીથી યુક્ત એવા તીર્થંકર પરમાત્મા અસત્ય છે તે સ્વયં જણાઈ આવે છે.