Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
0િ2 1
૮ ૯
|૧૦૨
શ્રી જૈન શાસન (અઠવાડિક)
પરંતુ આ સંવત્સરી પ્રશ્ન આવ્યો ત્યારે જેમને | પૂ. આચાર્યદેવશ્રી વિજય હિમાંશુ સૂરીશ્વરજી મ. ના આ સિકાંતની અપેક્ષા ન હતી તેમણે કલકત્તાના સૂર્યોદયને જરા એવા પ્રકારની જાહેરાત થઈ કે મંગળવારની સંવત્સરી
આ નળ કર્યો કલકત્તાવાળાને જેટલી ચિંતા ન હતી તેટલી જરી છે અને તે માટે જો શંખેશ્વર મહાતીર્થમાં અને શ્રી ચિંતા મંગળવારની સંવત્સરી કરનારને હતી અને તે ચિંતા એ ગીરઝાર મહાતીર્થમાં રાત્રે બાર વાગ્યે ઘંટનાદ થશે. મા હતી કે રખે લોકો સોમવારની સંવત્સરી ભળી જાય. | શંખેશ્વરજીમાં રાત્રે ત્રણસોક ભાવિકો પહોંચી ગયા હતા અને I પરંતુ તે માટે કોઈ વિચારણા કરવાની તેમને ફુરસદ ન /ટેલી
ટેલીફોનની ઘંટડીઓ પણ ચાલુ થઈ ગઈ હતી. પરંતુ રાત્રે હતી. માત્ર સંવત્સરીનો સૂર્યોદય જ કલકત્તાનો કેમ જોયો ?
ઘંટનાદ થયો નહી એટલે દેવી સંકેત પણ મંગળવારને બદલે બારમાસમાં અનેક તિથિઓનો સૂર્યોદય પણ તે રીતે આવે છે !
સોમવારની સંવત્સરી સાચી છે તેમ આ સંકે નો અર્થ થયો તે કેમ ન જોયા?
અને પૂ. આ. ભ. શ્રી વિજય હિમાંશુસૂરીશ્વરજી મ. એ
સોમવારની સંવત્સરી કરી. I આરાધના માટે જ્યાંનું જે પંચાંગ માન્ય હોય તે પંચાંગ મુક્ત આરાધના કરવી જોઈએ નહિંતર અનવસ્થા વિ.
શ્રદ્ધા જીતે કે સોદો ? થાય વર્ષો પૂર્વ પૂ. આ. શ્રી વિજયકાર સૂરીશ્વરજી મ. જાણવા પ્રમાણે મહાત્માએ જાહેર કરેલું કે હું તો મારા સાથે કલાકો સુધી આ વિચારણા થઈ હતી અત્યારે જે | ગુરુ કરી ગયા તેમ સંવત્સરી સોમવારે કરીશું પછી તે વ્યવસ્થા છે તે જ યથાર્થ છે તેમ બેઠું હતું. ગામે ગામના | મહાત્માની આચાર્ય પદવી થઈ અને કોઈએ ક યું કે પદવીના સૂર્યોદય મેળવવાથી તો અનવસ્થા થઈ જાય છે.
|બદલામાં ગુરુની સંવત્સરી છોડવાની છે! તેમ કહ્યું કે તેમ T વિશેષમાં મુંબઈના સૂર્યોદયથી નાઈરોબીનો સૂર્યોદય
નથી. પરંતુ તે નૂતન પૂ. આચાર્યદેવશ્રી ને મંગળવારે ૨ કલાક અને ૨૪ મિનિટ પછી થાય છે તો તેમને કેટલીય
સંવત્સરી કરવાની થઈ અને તે મુજબ શ્રદ્ધાને બદલે દબાણ તિઓિ ફરી જાય છે પરંતુ તેઓ ભારતના પંચાંગ મુજબ જ
વધી ગયું સોદો તો હતો જ નહિ. સૂર્યોદયની તિથિ માને છે લંડન યુ. કે. માં બારમાસ માં
ગાંડા બાવળની જેમ ફેલાવો ? અમુ દિવસોમાં ૧૬ કલાક દિવસ ૮ કલાક રાત અને અમુક એક આચાર્યશ્રી પુસ્તકમાં એવા ભાવનું લખ્યું કે દિવમાં ૮ કલાકનો દિવસ ૧૬ કલાકની રાત હોય છે. રામચંદ્રસુરિવાળા ગાંડાબાવળની જેમ બધી તરફ ફેલાઈ તેઓ પણ ભારતના સુર્યોદય મુજબની તિથિ આરાધે છે જો |રહડ્યા છે. અને અર્થ એ થયો કે બે તિથિ પ લ ચારે બાજુ ફેરફાર કરે તો અનવસ્થા થઈ જાય.
ફેલાઈ રહ્યો છે. Tઆમ કલકત્તાના સૂર્યોદયની વાત એક તેજો દ્વેષમાંથી
| જો કે મારી દ્રષ્ટિએ બે તિથિવાળો પક્ષ ફેલાઈ રહ્યો છે પેદા મહેલી હતી અને સંઘ માન્ય પંચાંગની ઉદય તિથિની તેમ નહિ પરંતુ બે તિથિવાળા પક્ષની સાચી વાતો બીજા વ્યવ માને તોડવાની વાત કરતા સોમવારની સંવત્સરી સાચી
| સમજતા થયા છે અને તેથી જેને શકયતો તે ' જબ કરે છે. હતીમમાં દોરવાઈ ન જાય તે માટે રોકવાનો કે ભરમાવવાનો|કોઈ શકય ન હોય કે સમજણ ન હોય તે ન પણ કરે સદ્ભાવ એક પ્રકારનો પ્રપંચ હતો. એટલું યાદ રાખો કે ભારતની તો તેમના તરફ વળી જાય છે. બહાપાંચ લાખ જૈનો છે. કલકત્તાવાળાની પણ તેમની પણ ઉપેક્ષા ન થઈ શકે. આ લખવાનો હેતુ એ છે કે સંવત્સરીનો
બાકી ભરમાવવાની પકકડ ગમે તેટલો કરો પણ વિવારે અત્યારે નથી પણ સમજવાની તક છે તો જેને
આચારની નબળાઈ, વિચારની નબળાઈ, વિલચેરોનો સમવું હોય તે સમજી શકે.
વધારો, બેંક બેલન્સની છૂટછાટ અને સત્યની વિમુખતા જો
| પોતે નહિ સુધરે તો સ્વયં પ્રપાત નોંધાવશે. સાચી તે દૈવી સંકેત
એક મિનિટ ! સોમવારની સંવત્સરી સાચી તેવો દૈવી સંકેત પણ
‘તમારી પત્નીને હારમોનિયમને બદલે વાંસળી શીખવાડવાનું પ્રગટગયો છે. પરંતુ લોકોને દેવી પ્રભાવથી ભરમાવવા અને રાખો તો સારું. ' કેમ ?' છેતરનો ધંધો કરતા એવા દૈવી ચમત્કારવાળાને પણ આ સંકેત દષ્ટિરાગના દોષને કારણે પહોંચ્યો નથી.
વગાડતા વગાડતાં ગાય તો નહીં.” (મુંબઇ સમાચાર)