Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
* * *
(
વાર
જ
વર્ષ-૧૨ ૦ અંક ૧૪ થી ૧૭૦ તા. ૪-૧-૨000
ન
૧૧.
થઈ ગયા. શર્મીદા થઈને વિચારવા લાગ્યા અને અમે મનની મકકતા.
તો આની ખુબ નિંદા કરી તેના ધર્મની પણ નિંદા કરી. અમારી રાજનાભિ નરેશ્વરના સુપુત્ર ૧,૯૨,૦૦૦ | સંપૂર્ણ વાત તેમણે સાંભળી અને સમજી પણ ગયા. છતાં એક પટરાણી ના ભરથાર. ૩૨,૦૦૦ મુમુટબોધ રાજાઓ તેની | પણ શબ્દ મુખમાંથી ઉચ્ચાર્યો નથી. આપણે આપેલી ગાળો તહેનતમાં છ ખંડના સાધક-પાલક, ૧૪-૧૪ મહારત્નોના , પણ મઝેથી સાંભળી રહ્યા ધન્ય છે. તેઓની ગંભીમાને ! સ્વામી, ૯ નિધાનોના માલિક, રૂપ-રંગે આકર્ષકતા, શારીરીક અંગ્રેજોએ સ્વામી વિવેકાનંદને પૂછયું અરે મહેરબાન ! ખમારી તંદુરસ્તી ૨ જબગજબ પ્રકારની છતાં મન અલિપ્ત. આરિસા વાતો સાંભળીને શું આપશ્રીને દુઃખ ન થયું ? જરૂર દુખ થયું ભુવનમાં અનિત્ય ભાવના ભાવતાં ભાવતાં શ્રી ભરત હશે ! મહારાજાને પોતાના મનને શુફલધ્યાનની ધારાએ ચઢાવી
સ્વામી વિવેકાનંદજી બોલ્યા મને કોઈ વાતચીત દુઃખ દીધું. લપક શ્રેણી મંડાવી પમાડી દીધું કેવળજ્ઞાન.
થયું નથી. હું તો મનમાં વિચારતો હતો કે આ ગાળો ચાપીને
નિંદા કરીને ભલે પોતાના મનને ખુશ કરતાં તેમની ખુશીમાં હું ગજ સુકુમારની કાયા સુકોમળ, શરીરમાં કોઈ રોગનું | શા માટે દખલગીરી કરું. જે તમારા દિમાગમાં અમારો ધર્મ નિશાન ન હેદુઃખ તો બાર ગાઉ દૂર ભાગે મન હરહંમેશ | પ્રત્યે પડયું હતું તે બધું બહાર નીકળી ગયું. નરથક પ્રફુલ્લીત ત્યાં શ્રી નેમિનાથ પ્રભુની દેશના સાંભળી ત્યાં મન
વાદ-વિવાદમાં પડીને મારે મારી શક્તિ શા માટે ખર્ચવી પડે. કઠોર થઈ ગયું. કષ્ટો સહન કરવા તૈયાર થઈ ગયું. સત્વશીલ
* વિપુલ પી. સોલંકી મુનિવરે ર યમ સ્વીકાર્યું. સંયમ લેતાંની સાથે કાઉસ્સગ્ન ધ્યાને. જે લમાં આવી સોમિલ સસરે મસ્તક પર સમડી બનાવી. એ દર ખેરના અંગારા ભર્યા. વેદના અગનઝાળ ઉઠી. શરીરમાં રૂંવાડે રૂંવાડે દાહ પ્રજ્વલિત થયો. સત્ત્વ ફોરયું. મન ચઢી ગયું શુભ ભાવનામાં ધન ધાતિકર્મોને ભુકકો બોલાવી પામી ગયા કેવળજ્ઞાન.
નિમિષા પી. શાહ
કથાનક સાધુ સંન્યાસી જેવા દેખાતા સ્વામી વિવેકાનંદ એક વખત ટ્રેન માં મુસાફરી કરતા હતા તે સમયે તેઓની બાજુમાં બે અંગ્રેજો પણ બેઠાં હતા. ધર્મ પર અસ્ત્રી હોવાને કારણે મનોમન કાધિત થયા. ધર્મના સંન્યાસીને અને ધર્મની નિંદા અંગ્રેજીમાં કરવા લાગ્યા સ્વામી વિવેકાનંદ ગંભીર બની પ્રફુલ્લિત મને તે અંગ્રેજોની વાત સાંભળી રહયા.
થોડા સમય બાદ કોઈ સ્ટેશને સ્વામી વિવેકાનંદ ઉતર્યા. પેલા અંગ્રેજો પણ ઉતર્યા નીચે ઉતરતાં જ જનસમુદાયે સ્વામી વિવેકાનંદનું ભવ્ય સ્વાગત કર્યું. સ્વાગત થયા બાદ સ્વામી વિવેકાનંદે કોઈ ભાઈ સાથે અંગ્રેજીમાં વાત કરી.
નિંદા કરનાર અંગ્રેજોએ જ્યારે સ્વામી વિવેકાનંદને સારી રીતે અંગ્રેજીમાં બોલતાં સાંભળીને તેઓ એકદમ દંગ
માજીની વિયld
મનનો ખોરાક તર્ક મનનો સ્વભાવ દલીલબાજી
મનનું શરીર શંકા | મનનું ઘરેણું(અલંકાર) અસ્વીકાર વૃત્તિ
મનના હાથ-પગ સમાધાનનો આહ મનની ચાલબાજી વાદ-વિવાદમાં વિજ્ય
રમકા... 5