Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ-૧૨ ૭ અંક ૧૪ થી ૧૭૭ તા. ૪-૧-૨૦૦૦
તપ વગેરે ધર્મો છે તે સમજીને કરો તો આ સંજ્ઞાઓ ઉપર કાબૂ આવે.
આહ ૨ ભય - મૈથુન - પરિગ્રહ - ક્રોધ માન · માયા - લોભ - લોક અને ઓધ આ દશ સંજ્ઞાઓ છે. લોકને રાજી કરવા ́ટલો ધર્મ કરો તે બધો લોક સંજ્ઞામાં જાય.
આત્મ્યને રાજી કરવાનો ધર્મ, લોકને રાજી ક૨વા કરે તો શું થાય . આજે લોક સંશામાં પડેલા મુનિપણાનું લીલામ
:
કરે છે. જે આપણી પાસે આવતા હોય તે આપણને સારા કહે અને ભગવાનના વચનથી વિરુદ્ધ બોલતા હોય તો ય અમે ચૂપચાપ બેી રહીએ ? અમારૂં માન પોષવા જાણવા છતાં ચુપ રહીએ તો કેવા કહેવાઈએ ? તમને તમારા મા-બાપની નિંદા કરે તો વધારે દુઃખ થાય કે તમારી નિંદા કરે તો વધારે દુઃખ ચાય ? સ્વાર્થી માણસો તો ગમે તેને સારો કરે ધર્મક્રિયા કરતાં આ સંજ્ઞા નડે નહિ તે કયારે બને ? સંજ્ઞાના વૈરી બને તે ત્યારે. દુનિયામાં રહેલો સંજ્ઞાને ફટકા માર્યા કરે, તેને વશ ન થાય તો તેને ધર્મક્રિયા કરતાં સંજ્ઞા નડે નહિ.
–
આહારાદિ દશે દશ સંજ્ઞાને આધીન નથી ને ? તમારે ભય કશો નથી ને ? નિર્ભય છો ને ? તમારું જે છે તે લઈ જવાના નથી અને જે લઈ જવાના છે તે તમારૂં નથી. પછી ભય હોય ॰ રો?
પરિગ્રહ તમારે રાખવો પડે છે તે નિરૂપાય અવસ્થા છે. માટે ને ? રાખવા જેવો નથી તે વાત તો તમારા હૈયામાં કોતરાઈ ગઈ છે ને ?
આ ૨૨ સંજ્ઞા હોય તેનામાં ક્રોધ સંજ્ઞા હોય, માન સંજ્ઞા હોય, યા સંજ્ઞા હોય, લોભ સંજ્ઞા ય હોય.
૧૧૩
હોય ? લોક સારી કરે તે સારી જ હોય છે કને ઓળખો છો ને ? લોક અક્કલવાળું હોય કે બેવકૂટ પણ નોંય ? લોકને સમજીને બોલવાનો નિર્ણય હોય ? લોકનો સ્વભાગ શું છુ હિતકારી હોય તે જ બોલે ? કોઈનું પણ નુક્શાન થાય તેવું બોલે જ નહિ ? જેને લોકને રાજી કરવાનો વિચાર આવ્યો તે ધર્મ ભૂલી ગયા. લોક વિરોધ કરે તે નહિ કરવાનું કે કમાં વિરુદ્ધ ગણાય તેવાં કામ નહિ કરવાના ? લોક વિરોધનો યાગ કે લોક વિદ્ધનો ત્યાગ ! લોક વિરુદ્ધ કાર્યોમાં આ લોક વિરુદ્ધ, પર લોક વિદ્ધ અને ઉભય લોક વિરુદ્ધ કાર્યોની નોંધ કરી
ઓધ સંજ્ઞામાં સમજદારીનો અભાવ છે. આપણને લોક ખરાબ કહે તે પસંદ નથીને ? લોક ખરાબ કહે તે ખરાબ જ
ઉભય લોક વિરુદ્ધ કાર્યો સાત વ્યસન કહેવાય. તમે બધા સાત વ્યસનના ત્યાગી છો ? માંસ પૂરૂં પાડે અને મદિરાના ત્યાગની વાત કરે તેનામાં કઈ અક્કલ આવી છે?
મૈથુન સંજ્ઞા એટલે ? કોઈપણ દુન્યવી સુખની ઈચ્છા તે મૈથુન સંજ્ઞામાં જાય. ખાવા પીવાદિની લાલસા પણ આમાં સમાઈ જાય. આત્માના ગુણો વિનાની બીજી ઈચ્છા પર વસ્તુની ઈયા તેને જ વ્યભિચાર કર્યો છે. હરેક વખતે મૈથુન સંજ્ઞા ભુંડી ગાગે છે ને ? જેમ બને તેમ ઓછી થાય તેવી જ ચેષ્ટા ચાલુ છેં ને ?
|
ધર્મ કરતાં ખરાબ વિચાર આવે તો ઘ૨માં જનાવર પેસે અને કાઢવાની ચેષ્ટા કરીએ, તેમ ખરાબ વિચારને હાથી દેવાના. પણ આજની હાલત વિષમ છે. ધર્મની બાબતમાં સાચી સમજ આપવા માગીએ તો પણ ઘણા જીવો લેવા તૈયાર નથી, પોતાની સમજ પાછી ખોટી લાગતી નથી. તેનું કારણ હજી આ સંજ્ઞાએ ખરાબ લાગી નથી. કોઈને પણ ધર્મ પમાડવો તો આપણો ધર્મ રાખીને પમાડાય કે મુકીને વર વેચીને વરો કરાય ? ’
આ સંજ્ઞાઓ બહુ ભૂંડી છે. આ સંજ્ઞાઓ જ સંસારમાં રખડાવે. ધર્મ સમજી સમજીને કરવાનો છે. ધર્મ ઓર્થ ધ ન ધે ચાલે. તમારામાં સમજણ શક્તિ છે ને ? સમજણ શકિત ખીલવી છે ને ? તે ખીલવવા સ્કૂલ-કોલેજમાં ગયા છો ને ? અહીં સમજણ સુધારવા શું કર્યું છે ? તમે સંસારના કામ ખોધ સંજ્ઞાએ નથી કરતા પણ સમજી સમજીને કરો છો. અહીં તમારે સમજણ ખીલવવી નથી અને ઓધે ઓધે કરો છો.
આજે તમને જેટલો ધર્મનો ભય છે તેટલો સંસારનો અને પાપનો ભય નથી. તમે એવા ડાહૃાા છો કે સાર સાચવીને જ ધર્મ કરો છો.
ધર્મના પુસ્તકો પણ લાયકવોને અપાય; નાલા કને કાંઈ ન અપાય. નાસ્તિક, દેવ - ગુરુ - ધર્મની નિંદા કરનારા સંજ્ઞા। વૈરી બની તો ચારિત્ર મોહનીય કર્મ તૂટે. |તેને ધર્મના પુસ્તકો આપવા એટલે તેનું ખૂન કરવા જેવું કર્યું ચારિત્ર મોહ ીય કર્મ તૂટયા પછી સાધુતા આવે ને ?
કહેવાય
અયોગ્યને શાસ્ત્ર ન જ અપાય. તમને યોગ્ય બન વવા અને જરૂર પૂરતું સમજાય તેટલું સમજાવ્યું સારી પણ ચીજ