Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
ચી આણાભંગે ઈન્ક્રશ્ચિય હોઈ નિગ્નહો લોએ. ] ““ઉદયમ્મિ ના તિહી સા પમાણમિઅરીઈ કે માણીએ. વસુ આણાભંગે અસંતસો નિગહ લહઈ. 'Is | આણાભંગણવત્થા-મિછત્ત વિરાણું પાડે ૩ાા''
આ લોકને વિષે પણ રાજાની આજ્ઞાનો ભંગ કરનાર અર્થ :- સૂર્યોદય વખતે જે તિથિ હોય તેને જ પ્રમાણ આતનો એક વાર નિગ્રહ-દંડ થાય છે. જ્યારે શ્રી સર્વજ્ઞ | કરવી, અન્યથા, જો બીજી તિથિને પ્રમાણ કરવામાં આવે તો એવા જિનેશ્વરદેવોની આજ્ઞાનો ભંગ કરનારો આત્મા | આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના (આદિ અનંતાવાર નિગ્રહ પામે છે. અર્થાતુ તેનો વખતે અનંતો દોષો) પ્રાપ્ત થાય છે. al. સંસા પણ વધી જાય છે. છેલ્લા
આનાથી તો સામાન્ય સૂર્યોદય વખતે જે તિથિ હોય | Jઆ પ્રમાણે પરમતારક પારમેશ્વરી આજ્ઞાને જાણીને | તેનું માર્ગદર્શન મળે છે પરન્તુ જ્યારે જ્યારે પર્વોપર્વ તિથિની તેની ખારાધનામાં સમુદ્યત બનવું કલ્યાણકાંક્ષી આત્માઓ |પણ ક્ષય-વૃદ્ધિ આવે ત્યારે શું કરવું તેના સ્માદર્શન માટે માટે પૂબજ જરૂરી છે.
પૂજ્યપાદ શ્રી ઉમાસ્વાતિજી મહારાજાનો પ્રઘોપ સકલ શ્રી આ બધી વિચારણા એટલા માટે કરવી છે કે ચાલુ વર્ષે
સંઘમાં સર્વસંમત છે. શ્રી સંવત્સરી મહાપર્વ ભાદરવા સુદ - ચોથ સોમવાર ક્ષયે પૂર્વ તિથિઃ કાર્યા, વૃદ્ધી કાર્યા તથોત્તરા. તા. ૩-૯-૧૯૯૯નાં રોજ આવી છે. સંઘમાન્ય શ્રી શ્રી વીરમોક્ષ કલ્યાણ, કાર્ય લોકાનુગૈહિ ||'' જન્મભૂમિ પંચાંગ, તેમજ બીજા પણ “ગુજરાત સમાચાર”
અર્થ :- (પર્વોપર્વ) તિથિના ક્ષય - ખતે તેની “સંદેશ “મુંબઈ સમાચાર' “ગાયત્રી” આદિ સ્થાનિક પણ જે
અચારાધના પૂર્વની તિથિમાં કરવી અને (પાર્વપર) તિથિની જે પંગો પ્રગટ થાય છે તે બધામાં ભાદરવા સુદિ પાંચમની |
વૃદ્ધિ વખતે તેની આરાધના ઉત્તર-બીજી તિથિમાં કરવી. અને જ વૃબતાવી હતી અર્થાત્ ભાદરવા સુદ- પાંચમ બે છે.
શ્રી મહાવીર પરમાત્માના નિર્વાણ કલ્યાણકની આરાધના એટલું જ નહિ સો વર્ષનું જે પંચાંગ છે તેમાં પણ ભાદરવા |
લોક જે દિવસે દિવાળી કરે તે દિવસે કરવી.' સુદિ-૧ની જ વૃદ્ધિ બતાવી છે.
ક્યારે તિથિ કઈ પ્રમાણ માનવી અને કઈ પ્રમાણ ન માનવી તેનું માર્ગદર્શન પણ શાસ્ત્રકાર પરમર્ષિઓએ બતાવ્યું
- આ બધી વાતો પરથી આત્મકલ્યાણાર્થી વર્ગ સારી છે. સૂરદય વખતે જે તિથિ હોય તેને જ પ્રમાણ મનાય.
| રીતે નચિંત પણે સમજી શકે છે કે શ્રી તીર્થંકર પરમાત્માની
પરમતારક આજ્ઞા મુજબ આરાધના કરવામાં જ નાઉમ્માસિઅવરિસે, પકિખા-પંચઠ્ઠમીસુ નાયબ્બા.
| આત્મકલ્યાણ છે. તાનો તિહીઓ જાસિં, ઉદેઈ સૂરો ન અન્નાઓ. //ના'
વળી જે લોકો પૂ. પં. શ્રી વીરવિજયજી મ. શ્રી ' અર્થાત - “ચાતુર્માસિક, સાંવત્સરિક, પાક્ષિક, પંચમી
પર્યુષણ પર્વના ચૈત્યવંદનમાં જે કહ્યું છે કેકે અમીમાં તે જ તિથિ પ્રમાણ ગણવી કે જેમાં સૂર્ય ઉગે છે, બીજી તર્યોદય વગરની નહિ.
આષાઢ સુદિ ચઉદશ થકી, સંવત્સરી પચાસ;
મુનિવર દિન સિત્તેરમે, પડિક્કમતાં ચઉમાસ. //રા'' યાયામુદયતે સૂર્ય, સા પ્રમાણે તિથિર્ભવતુ પ્રત્યાખ્યાનાદિ કર્તવ્યું, તસ્યાં, વિવેકિભિર્જ નૈઃ ||રા'' આના ઉપરથી આષાઢ ચોમાસથી પચાર મા (૫૦)
| દિવસે સંવત્સરી મહાપર્વ આવે છે તેમ શ્રી વી. વિજયજી અર્થ :- જેમાં સૂર્ય ઉગે તે જ તિથિ પ્રમાણ છે માટે
| મહારાજાનું પણ વચન અને તમારે તો આ ગણપચાસ વિવેક મનુષ્યોએ પ્રત્યાખ્યાન પખફખાણ આદિ તે જ |
(૪૯) માં દિવસે સોમવારે સંવત્સરી આવે છે મારું, પણ તમો તિથિએ કરવું જોઈએ.
બધા ખોટા છો આવો મનઘડંત જે આક્ષેપ-આરોપ કરે છે તે આ રીતના માનવામાં ન આવે તો શું નુકશાન થાય તે બિચારા દયાપાત્ર છે, માર્ગના અજાણ છે લોકોને બતાવ નાનું પણ પરમર્ષિઓ ચૂક્યા નથી.
મહાપુરુષોના નામે ભ્રમિત કરનારા છે. વાસ્તવમાં અહીં