Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
भीमहागीर जा आराधना केटा ૧૪ જોવા (પનાર, e 2
શ્રી જૈન શાસન (રાઠવાડિક).
સમાચાર સાર નવા પામતનપાન - વા '
મુંબઈ કાંદીવલી વેસ્ટ દહાણુકર વાડી ઃ અત્રે પૂ. - વાપી : અત્રે પૂ. મુ. શ્રી આત્મરતિ વિયજી મ., | આ.શ્રી વિજય ગુણયશ સૂરિશ્વરજી મ., પૂ. આ. શ્રી વિજય |પૂ. મુ. શ્રી હિતરતિ વિજયજી મ. તથા પૂ. સા. શ્રી કીર્તિય સૂરિશ્વરજી મ. ની નિશ્રામાં પોષ સુદ દ્વિતીય ૫, ભિવ્યરત્નાશ્રીજી મ., પૂ. સા. શ્રી પુણ્યદર્શના શ્રીજી મ. તા. ૧-૧-૨૦૦૦ થી ઉપધાન શરૂ થશે. મહાવીર નગરની | આદિની નિશ્રામાં શ્રી લક્ષ્મીચંદજી બસીરામજી દે.રણા તથા પાસે મુંબઈ ૬૭, ફોન. : ૮૦૯૨૫૯૯
સૌ. શ્રી સુમતિબેન લક્ષ્મીચંદજીના જીવન સુકૃત અનુમોદનાર્થે પધાન તપમાં જોડાવા આમંત્રણ પાઠવ્યું છે. પોષ સુદ
નૂતન ગૃહ પ્રવેશ નિમિત્તે શ્રી સિદ્ધચક્ર મહાપૂજન રાહિત ત્રણ ૬ શ્રી વિનભાઈ તથા અ.સૌ. પ્રફુલ્લાબેનની દીક્ષા તથા
દિવસનો મહોત્સવ માગસર સુદ ૩ થી પ સુધી ભવ્ય રીતે મહા સુખ તા.૧૧-૨-૨૦૦૦ના કુ. ભાવનાબેન તથા કુ. |
ઉજવાયો. કૃપાલીબેનની દીક્ષા થશે. મહા સુદ ૧૩ દેરાસરની વર્ષગાંઠ છે.
ઈચલકરંજી (મહા.) : અત્રે પૂ. આ. શ્રી વિજય રાંદેર રોડ સુરત : પુ. સા. શ્રી રાજ હંસાશ્રીજી મ. |જય કુંજર સૂ. મ., પૂ. આ. શ્રી વિજય મુકિત, ને સૂ. મ. , આદિનનિશ્રામાં પાઠશાળાનો કાર્યક્રમ યોજાયો નરેન્દ્રભાઈ પૂ. મુ. શ્રી અક્ષય વિજયજી મ. ની નિશ્રામાં જ શવંતપુરા કામદાર માર્ગદર્શન આપ્યું. ઈનામ સારા અપાયા.
(રાજ.) મુમુક્ષુ રિતુકુમારી રમેશચંદ્ર તેમની દીક્ષા નિમીત્તે
ત્રણ દિવસ માગસર સુદ દ્વિતીય ૨ થી ૪ સુધી ઉ સવ થયો. અમદાવાદ: દશા પોરવાડ સોસાયટી પ્રશમ-માં પૂ.
અમદાવાદના આરાધક શ્રી જીતુભાઈની દીક્ષા થઈ મુ. શ્રી આ. શ્રી વિજય મિત્રાનંદ સૂરીશ્વરજી મ. ની નિશ્રામાં
જ્ઞાનવર્ધન વિજયજી મ. નામ રાખી પૂ. મુ. ધી અક્ષય તેઓશ્રી ના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી ભવ્ય દર્શન વિજયજી
વિજય મ. ના શિષ્ય જાહેર કર્યા હતાં. મ. ની ગણિપદવી માગસર સુદ ૫, તા.૧૩-૧૨-૯૯ના દિવસે મોજાયેલ. તથા વાંકાનેર નિવાસી પરસોત્તમદાસ ' રમણિયા (રાજસ્થાન) : પૂ. આ. શ્રી વિ કય દર્શન મોહનલ દોશીના પુત્ર પ્રિયવદનભાઈની પુત્રી ફાલ્ગનીની [૨– સૂ. મ. આદિની નિશ્રામાં સિરોડ નિવાસી ખૂમચંદ દીક્ષા પણ તેઓશ્રીની નિશ્રામાં તે દિવસે યોજાયેલ તે નિમીત્તે કપુરાજીની દીક્ષા કારતક વદ ૯ ના ઠાઠથી થઈ. ૧૦૮ પાર્શ્વનાથ સિદ્ધચક્ર મહાપૂજન, અહંદઅભિષેક, | | રમણિયા (બાડમે૨) : અત્રે પૂ. આ. શ્રી વીશ0નક પૂજન, ૩૮ છોડનું ઉજમણું વિ. અષ્ટાનિકા [વિજયદર્શન ૨ સૂરિશ્વરજી મ.નું ચાતુર્માસ ઉત્સાહથી થયું મહોત્સસહ યોજાયેલ.
પ્રવચન, તપસ્યાઓ, સંઘપૂજનો વગેરે સારી રીતે થયાં. પના : ૨૦૩ ભવાની પેઠ ૨૦૭/૨, જવાહરલાલ | કારતક વદ ૯ ના ઠાઠથી થઈ અને માળની વિધિ માગસર નહેરૂ માર્ગ ઉપર પ્રાચીનગૃહ જિન મંદિરમાં જીર્ણોદ્ધાર કરીને વદ ૧૩ના રોજ ઠાઠથી થઈ હતી. મૂલનાયક શ્રી મનમોહન પાર્શ્વનાથજીની પ્રતિષ્ઠા તથા નૂતન | હીરાચંદજી કાંતિલાલ બાફણાએ મોકલશરથ, શત્રુંજય બિંબોના અર્જનશલાકા પૂ. આ. શ્રી વિજય મહોદય યાત્રા પ્રવાસ પૂ. શ્રીને ઘરે પધરામણી કરાવી. ગુપૂજન સૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી વિજય હેમભૂષણ સૂરિશ્વરજી | સંઘપૂજન વિ. કરીને પ્રયાણ કરેલ. મ. આની નિશ્રામાં કારતક વદ ૧૩ થી માગસર સુદ ૬
| સુરત સગરામપુરા : પૂ. પં. શ્રી ચંદ્રજી. વિ. મ. સુધી ભણ્ય રીતે ઉજવાયો.
ની નિશ્રામાં આધ્યાત્મિક આરાધના, પ્રવચન થયેલ. શ્રી 1 ગુલટેકરી પના : પૂ. આ. શ્રી વિજય નરેન્દ્રભાઈ કામદારે એક પરીક્ષા સંવાદ પાઠશાળાના મહોદય મૂરિશ્વરજી મ. ની નિશ્રામાં શ્રી ગૌતમ સ્વામી તથા બાળકો માટે કરેલ, પાઠશાળામાં ૧૦૦ વિદ્યાર્થીઓ લાભ ( શ્રી સુધસ્વામીની પ્રતિષ્ઠા કારતક વદ ૧૧ ના ઉત્સાહથી થઈ. | લઈ રહ્યા છે.