Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
oooooo
શ્રી જૈન શાસન (અઠવાડિક) છે. 1.- તે કોઈની ભક્તિ સ્વીકારતો ન હતો. મહાજનને | એવો ખોટો ચાલે છે કે આવા વ્યવહારથી લો અધર્મી ખબર પડેલી કે પુણિયો શ્રાવક રૂની પુણીથી જ જીવે છે અને થયા. મોટાભાગમાં ધર્મ જ દેખાતો નથી. આગળ, નોકરનું ભગવાયુની ભક્તિ આદિ કરે છે તો તેના માટે રૂની પુણી | કપડું ફાટેલું જાવે તો શેઠ નવું કરાવી આપતા. જેનો નોકર સોંઘી છે. છે. તેને ખબર પડી કે, મારા માટે જ આ ભાવ દુઃખી હોય તે શેઠની આબરૂ કેવી કહેવાય ? શેઠ રાખી હોય ઓછો કર્યો છે તો તે સ્વીકારવાની ના પાડે છે અને કહે છે કે તેથી વખાણાય ખરા ? આજે તો કાળ બહુ ખરાબ ર
ાવ્યો છે. ભગવાનનો સાચો ભગત કોઈનીય મહેરબાનીથી જીવે નહિ. | આજે તો શેઠને ય નોકરના નોકર થવું પડે છે. તમારો નામું
લખનારો નોકર માગે તેટલા પૈસા તમારે આપવા પડે છે. તેને જીવો ધર્મના પ્રેમી ના હોય તે તો ધર્મ પણ ખોટી |
માગે તેટલા પૈસા તમારે આપનારા અહીં ટીપમાં પર રૂા. થી એ રીતે ક. આજના સુખીને સુખી તરીકે ખાવું-પીવું,
શરૂઆત કરે છે. બહુ આજીજી કરે તો માંડ માંડ ૧,૦૦ રૂા. મોજ-મ છાદિ કરવી એ યાદ છે પણ હું જેવો સુખી હોઉં તેવી
| માંડે અને તેમાં શેઠાઈ માને છે ! મારે ભવાનની પૂજા-ભક્તિ કરવી જોઈએ તેમ યાદ આવે ખરું? તમારી પૂજા ઉપરથી તમે સુખી છો તેમ કલ્પાય ખરું?
તમને બધાને શક્તિ મુજબ વેપાર કરવાનું, કમાવાનું તમારાં ! વર્ણન થાય તેવા નથી. તમને કોઈ ગમે તેટલું
| ખાવા-પીવાદિ મોજમઝા કરવાનું, પહેરવા-ઓઢ' નું મન એ સમજાવતો પણ સાચી વાત દીસતી પણ નથી અને ગમતી
થાય છે પણ શક્તિ જેટલો ધર્મ કરવાનું મન થતું નથી. બીજાં છે પણ નથી જ. નહિ તો પૈસાવાળો ધર્મી કુપણ હોય ખરો ? | બધું શાક્તથા આધક કરો છો પણ ઘમ શાક્ત જ-ટલા પણ . ધર્મ પામની પ્રતીતિ શી ? તો શાસ્ત્ર કહયું કે ધર્મી ગહસ્થનો | કરવાનું મન થતું નથી તેનું એક જ કારણ છે કે ધર્મ ગમતો પહેલો ગુણ ઔદાર્ય છે. જેનામાં ઉદારતા ન હોય તે જીવ ધર્મ |
નથી, આ સાંભળવું પણ ગમતું નથી. તેવો જીવ જે ધર્મ કરે પામ્યો નથી; તે જીવ ગમે તેટલો ધર્મ કરે તો પણ દેખાડ | ત ય નાટક છે, લાકીન ઠગવા માટે ધમ કરે છે. આવા જીવો આ માટે જ કરે છે, ધર્મની તે માત્ર મજારી કરે છે પણ સાચો ધર્મ
| માટે જે ધર્મ સંસારમાં ભટકાવનાર નથી તે ધર્મી સંસારમાં કી નથી કરી. ધર્મ સારા દેખાવા માટે કરે અને તેનાથી સાચી |
ભટકાવનાર થાય છે. નિર્જરા 1 સધાય તો તે મારી જ કહેવાય ! નિર્જરાસાધક | પ્ર. - તેનાથી બચવાના ઉપાય શું? ક્રિયાથી પાપ બંધાય તે ય મજારી ! અમે પણ | ઉ. - તેનો એક જ ઉપાય છે રોજ પોતાની જાતને માન-પા-સન્માન, પૂજાદિ માટે સાધુપણું પાળીએ તો તે ય| જોવી. જાતને ઓળખવી, ખોટું કરતી જાતને વખોડી. ધર્મી
મજારી હવાય. જેનાથી નિર્જરા થાય તેનાથી જ કર્મબંધ |ન હોય તો ઘર્મી તરીકે ન ઓળખાવું. મારા ધર્મને જોઈને હું | થાય તે બધું ખોટી મજારીમાં જાય!
કોઈએ ફસાવું નહિ તેમ કહેવું. આજના જેટલા વહીવટદારો છે તેઓ જે રીતે ધર્મનો
- તમે સારા ગ્રાહકને સારો માલ બતાવશો. અને તે જ છે. વહિવટ રેિ છે તે રીતે ઘર અને પેઢીનો વહિવટ કરે તો શું
માલ આપશો. જ્યારે ભલા ગ્રાહકને તો જે માલ બતાવશો તે થાય ? ભીખ જ માગવી પડે. આજે તમારા નોકરો એવા છે | કે, તમારી દેખરેખ હોય તો સીધા રહે નહિ તો પેઢીમાંથી પણ,
આપશો નહિ. આવી વૃત્તિ હોય તો ધર્મ પમાય ખરો ? તમને છે ઉપાડી જમે. તમે નોકરોને પગાર કેટલો આપો છો ? ચોરી | તો હોશિયાર ગ્રાહક જ પહોંચે ! ખરેખર તો તમે કરે તેવો.સારું છે કે હજી તમને તે લૂંટી જતા નથી ! આજે | નિયાદારામા શઠાઈ કાન
આજે દુનિયાદારીમાં શેઠાઈ કોને કહેવાય તે ય સમજત નથી, તમને પૈસનું એવું અભિમાન છે. એવું ઘમંડ છે કે નોકરનું શT સુખી કોને કહેવાય તે ય સમજતા નથી. સુખી તો પડોશી |
થશે તેની ચિંતા પણ નથી. આવા જીવો શેઠ કહેવરાવવા પણ દુઃખી ન જોઈએ, તે ક્યારે બને ? સુખી ધર્મી અને ઉદાર હોય શ્રી લાયક છે ખરા ? આગળ નોકર કદી પગાર વધારો માગતો તો. રબારીનો જીવ શાલીભદ્ર થયો તે શેનો પ્રભાવ ? દાનનો
ન હતો. અને ખબર હતી કે, મારો કોઈપણ પ્રસંગ શેઠ પૂરો | પ્રભાવ તો ખરો. પણ દાન દેવાની ખીર મલી ક્યાંથી? સારા કર્યા વિના રહેવાનો નથી. તેને અડધી રાતે શેઠ બોલાવે તો | પાડોશીના કારણે. તમારા પાડોશમાં આવો કોઈ રોતો હોય હાજર થતી. આજે નોકરની આવી ચિંતા કરનારા શેઠ કેટલા | તો શું થાય? તમે પાડોશમાં દુઃખીને ઓળખતા હો તે ય ઘણું મળે ? તને ખરેખર શેઠાઈ એ શું ચીજ છે તેની ય ખબર છે! તમે સુખી વિના કોઈને ઓળખતા જ નથી. આવા લોકો
નથી ! તારા બધા જ નોકરો તમને મનથી ગાળ જ દેતા| શેઠ થઈને ફરે તો તે શેઠ કહેવાય કે શઠ કહેવાય ? -માજના છે હોય છે. ૧નો શેઠ ચોર હોય તેના નોકર જપૂકા અને ચોરટ્ટ | સત્તાવાળાને તમે શું કહો છો ? આ હરામખોરો ક્યાંથી છે. હોય, શેઠ પણ ઠગે તેમાં નવાઈ છે? નોકરની નિંદા કરાય|
ર૧] આવ્યા? તો તમારા માટે લોકોનો શું ભાવ હોય? અને તમારી નિંદા ન કરાય? તમને ખરાબ હોવા છતાં ય ખરાબ ન કહેવાય ? આજે વર્તમાનકાળનો આ વ્યવહાર
ક્રમશ :