Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આ વર્ષ-૧૨ ૦ અંક ૧૮ થી ૨૨ ૦ તા. ૧૮-૧-૨000
અને કોઈ ની પૂજા લે તો ઠીક છે, સમ્યફચારિત્ર હોય અને | ખાવા-પીવાના, પૈસા-ટકાદિના સુખને કેવું માને? તેને કોઈની પૂજા લે તો ય ઠીક છે, સમ્યજ્ઞાન પૂર્વકનું છોડવા જેવું માને કે ભોગવવા જેવું માને ? શ્રમિક તો હું સમ્યકુચારિત્ર હોય તે તો પૂજાને માટે લાયક છે પણ જેની | પૈસા-ટકાદિ ન છૂટકે રાખે અને ન છૂટકે ભોગવે બાકી પાસે આ માંથી કશું જ નથી તે બધાની પૂજા લે તો શું થાય ? | સંસારનું સુખ ભોગવવામાં ય પાપ માને, રાખવામાં મ પાપ પૂજા લેનારાની જોખમદારી વધે છે.
માને. ન છૂટકે કમને દુનિયાનું સુખ ભોગવવું પડે તો ભોગવે સા નો વેષ પહેરવા માત્રથી સાધુપણું આવી જાય તેનું નામ શ્રાવક છે અને સાધુ થઈને મઝાથી ખાવા-પીવાદિનું તેમ નથી સાધુનો વેષ પહેરે. સારામાં સારું ચારિત્ર પાળે સુખ ભોગવે તો તે મહાપાપી છે. ભગવાને સાધુઓ ખાવું છતાં પણ સાધુપણું પામે નહિ અને સંસાર વધારે તેવા પણ પડે તો ખાવાની છૂટ આપી છે પણ સ્વાદ કરવાની +ા કરી જીવો હોય છે. અભવ્ય જીવો અનંતીવાર ચારિત્ર લેવા છતાં, છે. સ્વાદ માટે બે ચીજ ભેગી કરીને વાપરે તો પાકા દોષ સારામાં સારું પાળવા છતાં પણ સંસારમાં જ ભટકે છે. | લાગે. તેમ તમને પણ ખાવામાં મઝા આવે તો પાપ લાગે કે ચૌદપર્વધ.જીવો પણ જે પ્રમાદાદિમાં પડે, શિથિલ બને તો પુણ્ય થાય ? શ્રાવક પાસે આજીવિકાનું સાધન હોય તો તે ધીમે ધીમે જ્ઞાન ભૂલે, ચારિત્રભૂલે અને છેલ્લે સમક્તિ પણ | કમાય પણ ખરો ? વેપાર પણ કરે પણ તેમાં અનીતિન કરે છે
ગુમાવે. મિથ્યાત્વને પામે અને નરક કે નિગોદમાં પણ જાય.| શાસ્ત્ર તો કહયું છે કે - શ્રાવક મોટેભાગે અલ્પારી અને છે માટે જ્ઞાાિઓએ કહયું છે કે- આ ધર્મ પામવો કઠિન છે અને અલ્પપરિગ્રહી હોય. ધર્મ પામેલાએ તે ધર્મ સાચવવા બહુ કાળજી રાખવી પડે. | શ્રી પુણીયો શ્રાવક બે આનાની મૂડીમાં મઝથી જીવતો ધર્મી કહેવરાવવાથી ધર્મી બનાતું નથી. સાધુ વેષ પહેરવા | હતો, જે કાળે સૌનેયા ઉછળતા હતા તે કાળની આ Fાત છે. માત્રથી માધુપણું આવતું નથી. સાધુપણું જોઈએ તેને મળે,| એકવાર તેણે સાંભળ્યું કે- ભગવાનના ભક્ત ભગવાનના ન જોઈએ તેને મળે જ નહિ.
એક ભક્તને જમાડ્યા વિના જમાય નહિ. આ સાંભતા તેને ધર્મ પામેલો જીવ કેવો હોય તે જાણો છો ? ગોશાળો | આઘાત થયો કે - હું શું કરું? જે કમાવું છું તેમાંથી માંડ માંડ છે જ્યાં સુધ ધર્મ ન હતો પામ્યો ત્યાં સુધી કેવો હતો ? પોતાની | અમારા બેનું પુરું થાય છે તો બીજાને કઈ રીતે જડ? ઘેર જ
જાતને નિ તરીકે ઓળખાવતો હતો. ભગવાનને પણ જા| આવ્યા પછી તેને ખાવું ભાવતું નથી. જમતાં જપ્ત તેની કહેતો હતો, તેથી બે મુનિઓ વચમાં પડયા તો તેજોવેશ્યાથી | આંખમાંથી પાણી જાય છે ત્યારે તેમના ધર્મપત્ની પછે કે કે - બાળી ન ખ્યા. ભગવાન ઉપર પર તેજોલેશ્યા મૂકી. પણ તેનું શું થયું ? ત્યારે તેઓ પોતે જે વાત વ્યાખ્યાનમાં સાંભળેલી તે શિ પાછી પોતાના ઉપર આવી. ત્યારે ભગવાન શ્રી ગૌતમાદિ | કરે છે કે- ભગવાનના ભક્ત ઓછામાં ઓછા એક મહામુનિ ઓને કહયું કે-હવે તેની પાસે જઈને કઠોરમાં કઠોર | ભગવાનના ભક્તને તો જમાડયા વિના જમાય નહિ આપણા શબ્દો સં મળાવો કે તું ગુરુ દ્રોહી છો, મહાપાપી છો, તારા | બેનું માંડ પર થાય છે. તેથી ચિંતા થઈ છે કે શું કરવું? મારે બાઈ
જેવો ખરાબ કોઈ નથી. છેલ્લે તેને પોતાની ભૂલ યાદ આવી' કહે છે કે - તેમાં શું ચિંતા કરો છો ? એક દિવસ હું ઉપવાસ છે અને ત્ય તે સમક્તિ પામ્યો અને પછી પોતાના શિષ્યોને | કરીશ અને એક દિવસ આપ ઉપવાસ કરજો. એટએ આપણે કડ્યું કે - ““મારા મડદાને કૂતરાની જેમ કાઢશો. જે જે |
એક સાધર્મિકને તો જમાડી શકીશું. ત્યારે શ્રી પુણી શ્રાવકે જગ્યાએથી મારું શબ જાય ત્યાં ત્યાં પાણી છંટકાવજો અને
કહયું કે - મારા કરતાં તું ચઢી ! આ વાત તમે ટલીવાર છે. જાહેર કરશો કે આ જિન ન હતો પણ મખલિપુત્ર ગોશાળો જ)
સાંભળી છે? અનેકને જમાડી શકે તેવા મઝથી એક ખાય. હતો. એ પાપીના સ્પર્શથી ભૂમિ અપવિત્ર થઈ છે તેને શુધ્ધ
એક સાધર્મિકની ભક્તિ કરવાનું પણ મન ન થા તેનામાં કરવા માં પાણી છાંટીએ છીએ, ““ધર્મ પામેલો જીવ કેવો
શ્રાવકપણું હોય ખરું? છતી શક્તિએ પણ જો ધર્મમ કરે તો તે હોય તે સમજાયું ને ? પોતાના અધર્મને છૂપાવે, છૂપી રીતે
તેને પણ પાપ બંધાય છે તે ખબર છે? શક્તિવાળા પોતાની છે અધર્મ રે અને પોતાને ધર્મી ગણાવે તે ચાલે? ધર્મ પામવા માટે આ સંસાર ભૂંડો લાગવો જોઈએ, આ સંસારનું સુખ ભંડે
સામગ્રીથી પૂજા-ભક્તિ ન કરે તો પણ પાપ બંધાય. છે લાગવું જોઈએ, માન-પાન, સન્માન પણ ભૂંડાં લાગવા મા
શ્રાવકને માટે પણ મોટી જોખમદારી છે. શ્રાવકના રિનાં દ્વાર જોઈએ
અભંગ હોય. * જીવ આત્મિક ધર્મના સુખથી સુખી છે તેની વાત | સભા : પુણિયા શ્રાવકની ભક્તિ કરવાનું મન બીજાને હિં છોડી દે. પણ જે જીવ ખાધેપીધે, પૈસે-ટકે સુખી છે તે જીવ | કેમ ન થયું ?
ક