Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
૯૪
પાલ : વર્તમાનમાં એક તિથિને માનતા સમુદાયો | દેવસૂરિજીના પટ્ટધર શ્રી વિજય સિંહસૂરિજીનું પણ નવાંગી પોતાની ઓળખ દેવસૂર તપાગચ્છ તરીકે રાખે છે અને બે | ગુરૂપૂજન થયું છે. ગુરૂ કે શિષ્યનું થયેલું નાંગી ગુરૂપૂજન તિથિ વર્ગ – સમુદાયને નવામતિ તરીકે ઓળખાવે છે. તેનું માનવા કદાચ કોઈનું મન ન માનતું હોય તેને માટે મારે શું કારણ ? ‘વિજયદેવ માહાત્મ્ય’ ગ્રંથાધારે ખુદ આ. શ્રી વિજયદેવસૂરિજીનું ઠેર ઠેર નવાંગી ગુરૂપૂજન થયું હતું અને થતું હતું તેના ઉલ્લેખો અહીં આપવા છે જે જોવાથી કોઈપણ સત્યાન્વેણીને સ્પષ્ટપણે માલૂમ થઈ જાય કે નવાંગી ગુરૂપૂજનની માન્યતા અને આચરણા એ તપાગચ્છ માન્ય કે તથા કથિત દેવસૂરગચ્છ માન્ય પણ જરૂર છે અને તેથી જ તેનો વિરોધ કરવો એ ખુદ પૂ. આ. શ્રી દેવસૂરિજીનો જ વિરોધ કરવા બરાબર છે. આ રહયા એવા કેટલાક ઉલ્લેખો...
જાબ :
પૂ. આ. શ્રી વિજય દેવસૂરિજી મહારાજના નામ બહાર પાડવામાં આવેલ તિથિ મર્યાદા સંબંધિ કલ્પિત પાનાઓના આધારે તપાગચ્છમાં યતિપ્રથા દરમ્યાન ને છેલ્લા કેટલાક વર્ષોમાં ભિંતીયા પંચાંગો આદિની સુવિધા ખાતર જે પર્વતિથિની ક્ષયવૃદ્ધિને નહિ લખવાનો રીવાજ શરૂ કરાયો તેને ટકાવી રાખવા માટેના પ્રયાસના એક ભાગરૂપ શ્રી દેવસૂરિજી મહારાજના નામનો મનસ્વી ઉપયોગ થઈ રહયો છે. શ્રી દેવસૂરિજી મહારાજના
કાર્યકાળ દરમ્યાન કયારેય પર્વતિથિની ક્ષયવૃદ્ધિને બદલે પૂર્વની અપર્વ તિથિની ક્ષયવૃધ્ધિ કરાઈ હોય એવો એક પણ ૧. પૃષ્ઠ ૮૧ સર્ગ ૧૦ શ્લોકો ૬૯ દાખલો નોંધાયો નથી. હીરપ્રશ્ન- સેનપ્રશ્નના આધારે પર્વતિથિની ક્ષયવૃધ્ધિ સ્પષ્ટપણે સિદ્ધ થાય છે. પૂ. ઉપા. શ્રી ધર્મસાગરજી મ. ના ‘તત્ત્વતરંગિણી' અને ‘પ્રવચનપરીક્ષા’ના આધારે પણ પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ
ततः श्री जसवन्ताद्या भ्रातरः पञ्च भक्तितः विजयदेवसूरीन्द्रनवाङ्गान्यपूपुजन् ।। ६९ ।। ભાવાર્થ : (મેડતામાંથી શ્રી સહસ્રફણા દર્શ્વનાથની
ભાઈઓએ વિજયદેવસૂરીન્દ્રના નવે અંગોને ભક્તિથી
યથાવત્ માન્ય રાખી આરાધના કરવાનું વિધાન મળે છે. પ્રતિષ્ઠાના અવસરે...) ત્યાર પછી જસવંત વગેરે પાંચે પૂ. આ. શ્રી દેવસૂરિજી મ. તેમજ પૂ. આ. શ્રી આણંદ સૂરિજી મહારાજની તદ્ન નજીકની સુવિહિત-સંવેગી પૂજ્યાં. પરંપરામાં થયેલા મહાપુરૂષો જેવા કે પૂ. પં. શ્રી ૨. પૃષ્ઠ ૧૧૦ સર્ગ ૧૮ શ્લોકો ૧/૨ સત્યવિજયજી મ., પૂ. ઉ. શ્રી યશોવિજયજી મ., પૂ. આ. શ્રી જ્ઞનવિમલ સૂરિજી મ., પૂ. ઉ. શ્રી લાવણ્યવિજયજી મ., પૂ. ઉ. શ્રી વિનય વિજયજી મ., પૂ. ઉપા. શ્રી માનવિજયજી મહારાજ આદિના ગ્રંથોમાં કે જીવનમાં ક્યારે પણ પૂર્વતિથિની ક્ષય-વૃદ્ધિને નહિ માન્યાનો, નહિ આચયનો પ્રસંગ બન્યો હોય એવો ઉલ્લેખ હજી સુધી ઈતિહાસ દ્વારા પ્રાપ્ત થયો નથી. આ બધી ગરબડો એમના પછીના કાળમાં શ્રી પૂજ્યો (યતિઓ)ના હાથે થયેલી છે. જેનો ભાગ સુવિહિત-સંવેગીઓને પણ થવું પડયું છે.
વીજું-નવાંગી ગુરૂપૂજનની બાબતમાં વર્તમાનના એકતિ ના સમુદાયો (કે જે પોતાને દેવસૂરસંઘ તરીકે ઓળખાવે છે) અત્યંત ઉગ્ર વિરોધાત્મક વલણ અપનાવી રહ્યા છે. તેમને શું ખબર નથી કે શ્રી દેવસૂરિજીના પણ વડીલ પૂ. આ. શ્રી દાનસૂરિજી અને પૂ. આ. શ્રી હીરસૂરિજીના નવાંગી ગુરૂપૂજનો થયા છે ? શ્રી
अथ यस्य सदानन्दात् कुर्वन्त्यादरतः सदा । स्वर्णसूप्यादिभिः पूजां नवाङ्गानां वराङ्गिनः ॥19 | प्रतिग्रामं प्रतिद्रङ्गं धर्मरङ्गेण धर्मिणः । नीलरात्रा गुणग्रामान् गायन्तो गुणरञ्जिताः || २ || युग्मम् ભાવાર્થ : (હવ) ધર્મના રંગથી અત્યંત ગાઢ
રાગવાળા, ગુણોના સમૂહને ગાતા, ગુણોથી પ્રસન્ન બનેલા એવા ધર્મીજનો દરેક ગ્રામમાં, દરેક નગરમાં શ્રેષ્ઠ અંગોવાળા એવા (આચાર્યશ્રી વિજયદેવસૂરિજીના) તેમના નવે અંગોની શ્રેષ્ઠ આનંદથી હંમેશા સોનારૂપા વગેરેથી પૂજા ક . છે.
૩. પર્યુષણા જેવા મહાપવિત્ર પર્વના દિવસોમ જૈનોનું છોકરે છોકરું દેરાસર-ઉપાશ્રયે જાય-સદ્ગુરૂના પ્રવચનો સાંભળે. એવા દિવસોમાં પણ નવાંગી ગુરૂપૂજન કેટલું વ્યાપક અને સુવિદિત-માન્ય હતું તે જણાવતો ઉલ્લેખ.