Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જૈન શાસન અઠવાડિક)
સાચા ભાવે ક્ષમાપના કરીએ ! .
- મુનિરાજ શ્રી પ્રશાન્ત દર્શન વિજયજી મ.
T ક્રોધનો અભાવ તેનું નામ ક્ષમા છે અને ક્ષમા એ જ ધર્મનો ક્ષમાપના છે. ક્ષમાપના એટલે હૈયાથી ક્ષમા માગો, હૈયાથી ક્ષમા સિા છે. દશે પ્રકારના યતિ ધર્મમાં પહેલો ક્ષમાધર્મ કડ્યો કારણ | આપો અને હૈયાને ક્ષમાથી હર્યુંભર્યું કરી લો. આનો અર્થ ક્ષમા ક્ષમ ગુણને પ્રાપ્ત કર્યા વિના વાસ્તવમાં બીજા ધર્મો આવતા નથી. એ કાયરતા નથી પણ ક્ષમા તો વીરોનું સાચું આભુષણ છે, ક્ષમ ધર્મને પ્રાપ્ત કરવા ઘણો જ અભ્યાસ કરવો જરૂરી છે. વીરત્વની પેદાશ છે. | Jઆ સંસારમાં આ ક્ષણ ભંગુર જીવનમાં માણસ રાગાદિની |
| ક્રોધ-વૈરાદિ ભાવો એ ચિત્તની તામસી પ્રકૃતિ છે. જ્યારે કેટલુંય ગાંઠો હૈયામાં રાખીને જીવતો-ફરતો હોય છે. નાના
ક્ષમા એ સાત્ત્વિક પ્રકૃતિ છે. જગતમાં ક્રોધાદિ ભાવોનો | મોર્ય પ્રસંગોથી પેદા થયેલી કેટલીય વેદનાઓ અને કેટલાય
આવિર્ભાવ સહજ છે પણ ક્ષમાને પામવા પ્રબલ પુરૂષાર્થ જરૂરી દુઃખને હૈયામાં રાખે છે. અને કયારેક તેમાંથી પ્રગટે છે. વૈર
છે. આ ક્ષમાં પણ જો વ્યુહરચનાનું, સ્વાર્થ જનઃ પ્યાદું બને તો વિરોધનો દાવાગ્નિ. જેમાં પોતે ય બળે છે અને બીજાને ય બાળે
તે પણ તેની સુંદરતા અને નિર્મલતા ગુમાવે છે. છે. તેના જ કારણે તેની જીવન યાત્રા સમાધિ-શાંતિથી વહેતી Sનથી પણ અસમાધિ અને અશાંતિમાં બળ્યા કરે છે. દુર્ગાન, ભૂલનો એકરાર કરવામાં કેમ શરમ આવે છે તે જ વાત
ખોટા સંકલ્પો, વિકલ્પોના જાળાં ગૂંથી કરોળિયાની જેમ પોતે | સમજાતી નથી. ભૂલ કરવામાં શરમ આવવી જોઈ એ પણ ભૂલનો Sતેમાં કસાય છે અને પછી મુકત થવાના નિરર્થક ઉપાયો કરે છે. સ્વીકાર કે એકરાર કરવામાં નહિ. પરન્તુ સાચી વાત એ છે કે Yપણ સફળતા નહિ મળવાથી વધુ રિબામણ અનુભવે છે.
અહંકાર જ જીવને ક્ષમા માગવામાં અંતરાયરૂપ બને છે. અહંકાર
આત્મામાં એવી કઠોરતા જન્માવે છે જે અપરાધ કે અપરાધ જ મનની આવી અવસ્થાથી મુક્ત થવાનો સાચો ઉપાય અનંત
માનવા દેતું નથી પરંતુ અપરાધનો બચાવ કરવા પ્રેરે છે. માટે | જ્ઞાનિમરમર્ષિઓએ બતાવ્યો અને તે છે. હૈયા પૂર્વક સાચા ભાવે
અહંકારને જીતવા પ્રયત્ન કરીએ તો સાચી ક્ષમાપના થઈ શકે. Nલમા એમનું આ સેવન કરવું. આ ધર્મ જો આત્મ સાતું થઈ જાય
તો મનની રાગાદિની બધી ગંઠો ઉકલી જાય, હૈયાના દુઃખ- જેમ ક્ષમા માગવામાં અહંકાર બાધક બને છે તેમ ક્ષમા વેદના દર્દો ગાયબ થઈ જાય, મન પણ સાચી શાંતિ-સમાધિનો આપવામાં તિરસ્કાર બાધક બને છે. તિરસ્કાર જમે છે કર્તાઅનુભવ કરે અને જીવનયાત્રા સરળ-નિર્મળ બની વહેવા લાગે. કડવાશમાંથી. જેના પ્રત્યે દુર્ભાવ-અપ્રીતિ હોય ત્યારે શું થાય તે પછી વેરવિરોધના સ્થાને સુમધુર સ્વાર્થરહિત સંબંધો બંધાશે. આપણા સૌના અનુભવની વાત છે. માટે અપેક્ષાએ એમ પણ માટે એક કવિએ ગાયું કે
કહી શકાય કે ક્ષમા માગવા કરતાં પણ ક્ષમા આપવી તે કઠીન
કામ છે. દુનિયામાં સ્વાર્થ ખાતર બધું જ ગૌણ અરનારો અને | “મક ઉઠેગી દુનિયા સારી, ક્ષમા કે ફૂલ ખિલા દો,
ભૂલી જનારો ધર્મ ખાતર ક્ષમા માગવા અને આપવામાં તેવો વૈર-રાધ મન કે મિટા કર, અંતર ખેડકા દીપ જલા લો.”
ઉદાર' કેમ બનતો નથી તે એક વિચારણીય વાત છે. જેમ આનો વિશાળ અર્થ છે થયેલી ભૂલોને ભૂલી જવી, “મનુષ્ય |
દુનિયામાં કૂતરું માણસને કરડે, કે ગધેડો લાત મારે પણ સમજા Nમાત્ર ભૂલને પાત્ર’ ‘બધા જીવો કર્મવશ છે. કર્મની પરવશતાથી |
માણસ કૂતરાને કરડવા કે ગધેડાને લાત મારવા જાર ખરો ! તેમ
અહીં સાચી ક્ષમાપના કેમ થતી નથી. તો કહેવું પડે કે, હજી ભૂલ થવો સહજ છે. ભૂલ થયા પછી સાચા ભાવે ભૂલનો એકરાર | કરવો અને ફરી તે નહિ કરવાની પ્રતિજ્ઞા કરવી તેમાં જ મહાનતા
વિશુદ્ધ કોટિનો આરાધક ભાવ પેદા થયો લાગતો નથી. ક્ષમાના છે, તે જ ક્ષમાનો પરમાર્થ છે. અનુકૂળતાનો અર્થી અને
| આ પરમાર્થને સમજી, આત્મસાત્ કરી સૌ આરાધક 'પુણ્યાત્માઓ પ્રતિકૂળતાનો અનર્થી બનેલા આત્મા માટે આ વાત કઠીન છે.
સાચા ભાવે પરસ્પર ક્ષમાપના કરી-કરાવી સાચા આરાધક ભાવને તે તો પથરનો જવાબ ઈટથી આપવામાં માને છે અને તેથી જ
કેળવી ક્ષમાના પરમોચ્ચ ફળ મોક્ષ લક્ષ્મીના ભાજ બનો તે જ વૈરવિરો મની પ્રતિક્રિયામાં ખુવાર થઈ જીંદગીના સત્ત્વને-વૈર્યને
હાર્દિક મંગલ મનોકામના. | પણ ગુમાવી દે છે. આવી અવસ્થામાંથી બચાવનાર હોય તો