Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ-૧૨ ૦ અંક ૯૦ તા. ૭-૧૨-૯૯
' ૫ '
--------- --- લાગશે. માટે આ સંસારનું સુખ ઈચ્છવા જેવું જ નથી. આ | વિના રહે નહિ. આજના બજારમાં કોઈ ભલો જીવ જાય તો તે ! વાત નહિ સમ જાય તો આજ સુધી સંસારમાં ઘણું ભટકયા અને | ઠગાયા વિના ઘેર આવે ખરો? સારો માલ લઈ આવે પરી? ! હજુ પણ ઘણું ભટકવું પડશે. નરક સાત છે અને તિર્યંચનો | દુનિયામાં કોઈ ચીજ લાવવી તો તપાસીને પછી લાવો છો. અખાડો મોટો છે. ત્યાં જવું છે?
માત્ર ધર્મની બાબતમાં બધું ચાલે તેમ માનો છો. આવા જીવો તમને આ દુનિયાનું સુખ કેવું લાગે છે? આ દુનિયાનું
મોહ રાજાના પૂતળાં છે. મોહરાજાને પોતાની સત્તા ચલાવવી ? સુખ ભૂંડું ન લાગે ત્યાં સુધી સાચો ધર્મ આવે નહિ. તમને
| છે. બધા જીવોને નરક-તિર્યંચમાં મોકલવા છે એટલે તેમના . આજે જે સુખ સામગ્રી મળી તે ભૂતકાળમાં ધર્મ કરેલો તેનો
નામે એવો અધર્મ સ્થાપ્યો છે કે સાચો ધર્મ સમજે જ નહિંતેવી ! પ્રભાવ છે. ધર્મનો સ્વભાવ છે કે એકવાર સારી ચીજ આપે | વ્યવસ્થા કરી છે. અને તે ભાગી જાય. મોહરાજાને બધા જીવો પોતાને વશ
સભાઃ ધર્મ કરતાં ય મોહનું બળ વધારે હોય? રાખવા છે એટલે સંસારની સુખ-સામગ્રીને જ સારી મનાવનાર મિથ્યાત્વ નામનું એક પાપ રાખ્યું છે. અમે આ
ઉ. - નબળા જીવો ઉપર મોહનું બળ વધારે હોય. સુખને ભૂંડું કડીએ, છોડવા જેવું કહીએ તે વાત તેને ગમે | સમજા અને સબળા જીવો ઉપર ધર્મનું જોર વધારે હોય.T નહિ. તમને ગમે છે?
આ કાળમાં ય એવા ધર્મી જીવો હોય જે કહે – કદી
જૂઠ બોલ્યો નથી. મેં ચોરી કરી નથી, અનીતિ પણ કરી નથી. છે સભા સુખ મળ્યું તે ભોગવવું જોઈએ ને?
આવા જીવો વિરલ હોય. હંમેશા મોહની બહુમતિ રહેની, ઉ. - જૈ જીવોને ધર્મથી મળેલા સુખ અને સંપત્તિ સારા | મૂરખા ઘણા રહેવાના. સંસારના સુખના લોભી અને દુખથી { લાગે તેવા જીવો ભગવાનના ભગત કહેવાય કે વૈરી કહેવાય ?
ગભરાનારો મોટોભાગ રહેવાનો. તેવા જીવ પાપી જ હોય “આ દુનિયાનું સુખ માત્ર છોડવા જેવું છે અને દુ:ખ
આગળ બહુ મોટા શ્રીમંતોને જોઈને ગરીબો હતા તે મઝથી વેઠવા જેવું છે' આ વાત શ્રી અરિહંત પરમાત્મા કહીને | ક-બહ ભાગ્યશાળી જીવ છે. ભૂતકાળમાં ધર્મ કરીને આવી છે ! ગયા છે. આ વાત બધાને ગમી ગઈ? આ વાત નહિ ગમવા | અને અહીં પણ બહુ ધર્મ કરે છે. તેને ઘેર જઈએ તો અપત્તિ છે દેનાર મિથ્યાત્વ મોહ છે. રોજ વ્યાખ્યાનમાં આવે પણ | દૂર થયા વિના રહે નહિ તેવી તેમની આબરૂ હતી. ખાજે સમજવા જ ન દે, એટલું નહિ બહાર જઈને કહે કે – “સાધુને | તમારી શી આબરૂ છે? કોઈને ભૂખે મરતો જોવે તો ય ન ખાપે છે આગળ ઉલાળ નહિ, પાછળ ધરાર નહિ. સાધુની વાત | તેવી! ખરેખર સુખી કોણ કહેવાય? તેની આંખે ચઢેલો દુખી, માનીએ તો ઘર-બારાદિ ન ચાલે' આજે તમે પણ માનો ને કે | દુ:ખી ન રહે તે. દુઃખીને જોઈને તાકાત હોય તો દુઃખ દૂરકર્યા અન્યાયાદિ " કરીએ તો સુખી થઈએ જ નહિ ! આવું | વિના ન રહે તે ધર્મી ! “તેના કર્યા તે ભોગવે તેમાં અમારી શું મનાવનાર તે મિથ્યાત્વ મોહ છે. આ માન્યતા તમે જાહેર કરો | તેમ તે ન બોલે. તો કોઈ પકડી જાય તો ના પડાય?
જે લોકો ધર્મી તરીકે ઓળખાતા હોય તે બનાવટી છે કે આ સભા : પકડાય તે ચોર નહિ તો ઠીક!
સાચા તે જાણવા માટે રોજ આત્માને આ પૂછવું પડે.તમે
ઘર-પેઢી મઝથી ચલાવો એમ અમે કહીએ ? તમે ઘર-બારાદિ ઉં.- તમે આજે નથી પકડાતા તો શાહ છો? ચોર નથી
ચલાવો છો તે સાધુને પસંદ છે? સાધુ શા માટે ઉપદેશ આપે છે? છે માટે નથી પકડાતા?
સંસારમાં લહેર કરો, મઝથી પાપ કરો માટે ? તમને બધાને છે ઘણા કા છે કે, આજે અમે ચોરી ન કરીએ તો જીવી જ | સંસારની લહેર છોડાવવા અહીં બેસીએ છીએ. ન શકીએ. બધા ચોર છે માટે તમે ય ચોરી કરો અને પકડાવ
| ભગવાને આ સંસાર એડવા જેવો છે અને મો જ તો સજા ન થાય તેવું છે ? આજે તો તમે રાજ દંડ થાય એવી | મેળવવા જેવો છે તેમ કહ્યું છે. તેને માટે સાધુપણું જ લેવજવું ય, ચોરી પણ કરો છો, બીજાને ચોર બનાવો છો અને તમારી | છે એમ કહ્યું છે. તે સાધુપણું આ મનુષ્યજન્મમાં જ મા છે ? જાતને ધર્માત્મા માનો છો તે ચાલે ? આજના મોટા શ્રીમંત | બીજા કોઈ જન્મમાં મળતું નથી માટે આ મનુષ્યજન્મ દુર્લભ વધારેમાં વધારે પાપી છે ! તેનો જે વિશ્વાસ કરે તે ઠગાયા છે. મહા કિંમતી છે. આવો મનુષ્યજન્મ પામ્યા પછી પણ જો હાભાષણણણણણatesણલાલાહાહાહાહાહાહાહાહાહાહાહાહાહાહાહાહાહાહાહાહાહાહાહાહાહાહાહાહાહાહાહાકoaણાdeosણા હાથ