Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
***
***
શ્રી જૈન શાસન (અઠવાડિક)
------------------------ ------ સંસારની સુખ-સંપત્તિ મેળવવા મહેનત આનંદથી કરે તો તે | આવો વિચાર કરી ખર્ચે તો તે ય સારો છે. પાપ લાગે અને ફરી |
જીવ ગમે તેટલો ધર્મ કરે તો પણ ધર્મ પામ્યો નથી ! | પાપ નથી કરવું આવું માને તે જીવ સારો કહેવાય, પણ જેને 1 ભગવાના કાળમાં ય ધર્મી થોડા અને અધર્મી ઘણા હતા. | અનીતિનો ભય પણ ન લાગે, અનીતિ કરવા જેવી લાગે તેને છે શાસ્ત્ર સીયા શ્રાવકને વખાણ્યો છે. જે કાળે સૌનેયા ઉછળતા | કેવો કહેવાય ? ધર્મના ઓઠા નીચે અધર્મને પુષ્ટ કરનાર હતા તે કાળે તેની પાસે માત્ર બાર દોકડાની મૂડી હતી છતાં ય | કહેવાય ને? તેને સા બાર દોકડા કરવાનું મન ન હતું.
જેટલા જૈનો છે તે બધા અનીતિ કરે છે તેવી જાહેરાત સભા : છતાં ય તેનું નામ ચોપડામાં નથી લખતાં. થાય તો આબરૂ વધે કે ઘટે? જૂઠ બોલનારા પણ જાહેર કરી છે 1. - શેના લખો ? તમે તો એવા સ્વાર્થી છો કે જેનાં
શકે કે અમે જૂઠ બોલીએ છીએ ? તમારા પાપે જે ગ્રાહકો નામ લખી છો તેમણે કરેલો ધર્મ કરવો નથી અને નહિ કરેલો
પણ બગડયા છે. આ તો બધાને ઠગે છે તેવી આજે ઘણાની ( અધર્મ મઝથી પ્રેમપૂર્વક કરો છો. તમને તો તેવાનાં નામ
આબરૂ છે. આવી આબરૂ હોય તે સારી કહેવાય ખરી ? દેવાનો ણ અધિકાર નથી. “શ્રી ગૌતમસ્વામિની લબ્ધિ માગો
સભા : સજ્જનતા તો ગઈ. છો પણ તેમનું સુંદર સંયમ માગો છો ?
ઉ. - તે રાખવા જેવી નથી ? આજે સજન થાય તે છે કે ધના-શલિભદ્રની ઋદ્ધિ માગો છો પણ તેમની સુંદર | દાન દેવાની વૃત્તિ માગો છો ?
દુ:ખી જ થાય? માજના લોકોની ભક્તિમાં જે સાધુ લોભાય તે સાધુ,
મિથ્યાત્ત્વ મોહ આવા બધા બચાવ ઘણા પાસે કરાવે છે. છે સાધુ મટી જાય, આજે તમારા ઘરેથી સાધુને નિર્દોષ પાણી
“આજે નીતિ કરે તે દુઃખી થાય, અનીતિ કરે તે સુખી થાય છે પણ ન મળે. સાધુને દાન કેવું દેવાય? સાધુ માટે કરેલ નહિ,
આ માન્યતા મિથ્યા કહેવાય કે સાચી કહેવાય ? આવી છે છે કરાવેલ નહિ, તેની કલ્પના પણ ન હોય તેવી ચીજ અપાય.
માન્યતાવાળા મિથ્યાદૃષ્ટિ કહેવાય કે સમ્યગ્દષ્ટિ કહેવાય? તમારા મરથી જોયા, સમજ્યા વિના ભિક્ષા લઈ આવે તો તે ભગવાને જે ધર્મ કડ્યો છે તે ધર્મ કરવો હશે તો ભિક્ષા સાધુના સંયમબળને હરનારી બને. આજે ઘણાનું
| સંસારના સુખના વિરાગી બનવું પડશે, દુઃખમાં મઝા કરનારા સંયમનું બળ ઘટતું જાય છે તે તમારી ભિક્ષાનો પ્રભાવ છે.
થવું પડશે. દુઃખમાં રૂઓ છો તેને બદલે સંસારનું સુખ ભોગવવું ! દાન ધ ખરો પણ જો અનીતિના પૈસાથી દાન કરે તો તેને
પડે તો રૂઓ. મઝથી દુઃખ ભોગવશો તો સારી ગતિમાં જવાના છે પણ વિધિપૂર્વકનો ધર્મ નથી કહઠ્યો. અનીતિનો પૈસો દાનમાં
અને થોડા કાળમાં મોશે પહોંચવાના અને સદા માટે સુખી છે અપાય મહિ. આપે તો મોટામાં મોટી અવિધિ છે.
થવાના. તે સુખ ભોગવવામાં જરાય પાપ નહિ તેવું ઉત્તમ છે ભાઃ - અમારી પાસે અનીતિનો પૈસો છે તો શું કરવું? | કોટિનું તે સુખ છે. જ્યાં ભુખ-તરસ-રોગ-શોક ખાદિ છે જ 5. - તમે બધા શ્રાવક છો ને ? શ્રાવકના ઘરમાં
નહિ. જગતના જીવો મોક્ષને માટે ધર્મ કરતા ને વાય તે માટે ! અનીોિ પૈસો હોય ? શ્રાવક અનીતિ કરે ? જૂઠ બોલે ?
મોહે એવું મિથ્યાત્વ ફેલાવ્યું છે કે જેનું વર્ણન ન થાય. ‘દેવની રાજદંડ થાય તેવી ચોરી કરે ?
પૂજા ભક્તિ કરજો પણ દુનિયાની સુખ સાયબી સંપિત્ત માટે
જ કરજો. સાધુની સેવા-ભક્તિ કરજો પણ સાધુ કહે તેમ કરતા. પ્રભા : આપની વાત આદર્શ તરીકે બરાબર છે. પણ
નહિ. સાધુનું કહેલું કરશો તો જીવી જ નહિ શકો.' તમારો આજના સંયોગોમાં તે બનતી નથી તો શું કરવું.
મોહ તમને આવી સલાહ આપે છે ને ? અહીં આવનારા B. - મારે બનાવરાવવી છે. ન્યાયનું ધન હોય તે જ | મોહની આજ્ઞામાંથી બહાર નીકળી જાય તે માટેની અમારી છે ધર્મમાં વાપરવું જોઈએ. એવો વિધિ છે.
મહેનત છે. મિથ્યાત્વ મોહે જગતના જીવોને એવી મદિરા કવે કોઈ જીવની પાસે બધું જ ધન અનીતિનું છે. તેને
પાઈ છે કે જેથી મોટોભાગ ભગવાનની, સાધુની અને ધર્મની થાય કે મારું બધું ધન પાપને જ માર્ગે ખર્ચાય તેના કરતાં જો
વાત સાંભળે જ નહિ. અને કદાચ સાંભળે તો માને તો નહિ. સારે મ જાય તો સારું. હવે મારે ફરીથી અનીતિ નથી કરવી
ક્રમશ:
! ### ##### ################################ ####### ####shwahabha s ,