________________
欢
લાકા કહે તેમ કરવાની તત્પરતા બતાવી. ઇ. સ. ૧૨૧૫ના જાન્યુઆરિની ૧૨મી તારીખે તેની પાસે પ્રજાની માગણીઓ રજુ કરવામાં આવી. તેણે વિચાર કરવા માટે મુદત માગી, પણ તે દરમિઆન તેણે લશ્કર તૈયાર કર્યું; પણ સંપીલી પ્રજા પાસે ભાડુતી લશ્કરનું શું ચાલે ? છેવટે નીમીડના મેદાનમાં અમીર અને પ્રજાના આગેવાનોને જ્હાન મળ્યો, અને અણુગમતે મને ઇ. સ. ૧૨૧૫ના જૂન માસની ૧૫મી તારીખે તેણે પટ્ટા (Magna Carta ) ઉપર સહી કરી. અદ્યાપિ પર્યંત અંગ્રેજોની સ્વતંત્રતા એ પટ્ટા વડે રક્ષાતી આવે છે. તેમાં નવું તે થાડુંજ હતું; ઘણીખરી કલમે તે જીનીજ હતી: તેમાંની એ કલમા મુખ્ય હતી.
(૧) કાઈ પણ સ્વતંત્ર માણસને રાજા પેાતાની ઇચ્છામાં આવે તેવી સજા કરી શકે નહિ, કે કેદ પકડી શકે નહિ; દરેકની તપાસ તેના સમેાવડીઆ કરે. (૨) પાદરીઓ તેમજ નાના મેાટા અમીરાની અનુમતિ વિના રાજા ક્રાઈ પણ પ્રકારનો કર ઉઘરાવી શકે નહિ.
"
પહેલા અને ખીજા હેનરીના પટ્ટા કરતાં આમાં નવું થાપુંજ છે, છતાંએ આ સનંદને ‘માટા ટ્ટો' નામ આપવાનું કારણ એ છે, કે અત્યાર સુધીના પટ્ટાએ રાજાઓએ સ્વેચ્છાથી આપેલાં વચનેા હતાં, ત્યારે આ સનંદ તે એક અન્યાયી રાજા પાસેથી પ્રજાએ સંપ કરીને બળાત્કારે લીધી હતી. આ સનંદથી માત્ર થાડાક અમીરાનું નહિ, પરંતુ સમગ્ર પ્રજાનું હિત સચવાતું હતું. જો કે આ પટ્ટામાં અમીરા અને પાદરીઓના હક વિષે ઘણી કલમે હતી, છતાં લેાકેાને છેક ભૂલી જવામાં આવ્યા નહાતા. અંગ્રેજ લેકે આ પટ્ટાનું અભિમાન ધરાવે છે તે વાજબી છે. આ સરતા રાજા બરાબર પાળે તે માટે ૨૫ અમીરાની નીમણુક કરવામાં આવી, અને રાજા પ્રતિજ્ઞાભંગ કરે તે રાજાની જાગીર, કિલ્લા વગેરે જપ્ત કરવાની તેમને સત્તા આપવામાં આવી.
ફ્રાન્સ જોડે યુદ્ધઃ પરંતુ આપેલું વચન પાળવાની. જહાનની દાનત ન હતી. તેણે પાપને સર્વ હકીકત જણાવી બળાત્કારે કરી આપેલી સહી પાં ખેંચી લેવાની રજા માગી. પાપે તેને રજા આપી, અને તેની સામે થનારને ધર્મ બહાર મૂકવાની ધમકી આપી. હવે ડૅાનનાં દુષ્કૃત્યેની સીમા .... રહી
I