Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगद्वारसूत्रे (पृथ्वीच्छन्दः) सगुप्तिसभितिं समां विरतिमादधानं सदा,
क्षमावदखिलक्षम कलितमजुचारित्रकम् । सदोरमुखवस्त्रिका विलसिताननेन्दु गुरु, दुरन्त भववारिधिप्लवमपूर्वबोधं स्तुवे ॥३॥
- (गीतिः ) भव्यानामुपकृतये, प्रवचनसिद्धान्तवोधिनी सरलाम् । घासीलालः कुरुते, व्याख्यामनुयोगचन्द्रिकां शिवदाम् ॥ ४ ॥
__जो करणसत्तरि और चरणसत्तरि के धारण करने वाले हैं। समत्त १४ पूर्वरूप समुद्र के जो पारगामी हैं। अत्यन्त श्रेष्ठ सम्यग्दर्शनादि गणों के जो धारक हैं। संसार का पार जिन्होंने पा लिया है। समस्त लब्धियों के जो भंडार हैं विज्ञान (विशिष्ट ज्ञान) को सिद्धि जिन्हें प्राप्त हो चुकी हैऐसे उन मुनिश्रेष्ठ गौतम गणधर को मैं नमस्कार करता हूँ। ॥२॥
जो तीन गुप्तियों सहित पांच समितियों को और समस्त विरति को सदा धारण करते हैं । पृथ्वी की तरह जो सर्वसह हैं। निर्मल चारित्र के जो आराधक हैं। वायुकायादिक जीवों की रक्षा के लिये सदोरकमुखवस्त्रिका से जिन का मुखचन्द्र सर्वदा सुशोभित होता रहता है। जो इस दुरन्त संसाररूप समुद्र में प्रवहण-(नौंका) के जैसे हैं। ऐसे अपूर्व बोध विशिष्ट गुरुदेव को मैं नमस्कार करता हूं । ॥३॥
જેઓ કરણસત્તરિ (સત્તર કરણ) અને ચરણસત્તરિ (સત્તર ચરણ)ના ધારક છે, સમસ્ત ૧૪ પૂર્વરૂપ સમુદ્રને પાર જેમણે પામી લીધું છે, અત્યંત શ્રેષ્ઠ સમ્યગ્દર્શનઆદિ ગુણોથી જેઓ વિભૂષિત છે, જેમણે પિતાના સંસારને અન્ત કરી નાખે છે, જેઓ સમસ્ત લબ્ધિના ભંડાર છે, અને વિજ્ઞાન (વિશિષ્ટ જ્ઞાન)ની સિદ્ધિ જેમને થઈ ચુકી છે એવાં મુનિશ્રેષ્ઠ ગૌતમ ગણધરને હું નમસ્કાર કરું છું કે ૨
ત્રણ ગુણિઓ અને પાંચ સમિતિઓ તથા સમસ્ત વિરતિને સદા ધારણ કરનાર, પૃથ્વીના જેવા સહિષ્ણુ, નિર્મલ ચારિત્રના આરાધક, સદે રકમુખવસ્ત્રિકા (મુહપત્તી) વડે જેમનું મુખચન્દ્ર સદા સુશોભિત રહે છે, જેઓ આ દુરન્ત સંસારમાં ભ્રમણ કરતાં છ માટે નૌકા સમાન છે, એવાં અપૂર્વ બેધવિશિષ્ટ ગુરૂદેવને હું નમસ્કાર
छु.॥3॥
For Private and Personal Use Only