Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
মই অলিজা মজা আ২০ ০৪ ০২ অাজিজ সীমাযিলালি কব ২৪ जीवानां मारणान्तिकसमुद्घातेन उत्पत्य आहारयोः पौर्वापर्येण देवानुप्रियेण कथितं तत्सर्वमेव सर्वतः सत्यमेव इति कथयित्वा गौतमः संयमेन तपसा आत्मानं भावयन् विहरतीति ॥मू० २॥ ॥ इति श्री विश्वविख्यात-जगवल्लभ-प्रसिद्धवाचक-पञ्चदशभाषाकलितललितकलापालापकाविशुद्धगधपद्यनैकग्रन्थनिर्मापक, वादिमानमर्दक-श्रीशाहूच्छत्रपति कोल्हापुरराजमदत्त'जैनाचार्य' पदभूषित-कोल्हापुरराजगुरुबालब्रह्मचारि - जैनाचार्य - जैनधर्मदिवाकर -पूज्यश्री घासिलालवतिविरचितायां श्री "भगवतीसूत्रस्य" प्रमेयचन्द्रिकाख्यायां व्याख्यायाविंशतितमशतके षष्ठो
देशकः समाप्तः॥२०-६॥ करने के अभिप्राय से ऐसा कहते हैं-हे भदन्त ! आप देवानुप्रिय ने जो प्रथिवीकाधिक से लेकर वायुकायिक तकके जीवों के विषय में मारणान्तिक समुद्घात को लेकर उनकी उत्पत्ति और आहार के विषय में यह पौर्वापर्यरूप से कथन किया है वह सब ऐसा ही है, सब प्रकार से वह सत्य ही है, इस प्रकार कह कर वे गौतम संयम और तप से आत्मा को भावित करते हुए अपने स्थान पर विराजमान हो गये ।सू० २॥ जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलालजी महाराजकृत "भगवतीसूत्र" की प्रमेयचन्द्रिका व्याख्याके वीसवें शतकका
छठा उद्देशक समाप्त ॥ २०-६॥ પણ બતાવવાના અભિપ્રાયથી એવું કહે છે કે-હે ભગવન આપ દેવાનપ્રિયે પ્રશ્વિકાયિક જીવથી લઈને વાયુકાયિક જીવ સુધીના માં જે મારણ તિક સમુદૂઘાતને લઈને તેની ઉત્પત્તિ અને આહારના સંબંધમાં આ પપર રૂપથી જે વર્ણન કર્યું છે, તે તમામ કથન આપી દેવાનપ્રિયે જે પ્રમાણે કહ્યું છે તેમજ છે. અર્થાત્ આપનું કથન દરેક રીતે સત્ય જ છે. આ પ્રમાણે કહીને સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા ગૌતમસ્વામી પોતાના સ્થાને બિરાજમાન થઈ ગયા. તે સૂ૦ ૨ | નાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના વીસમા શતકને છઠ્ઠો ઉદ્દેશક સમાત ૨૦-દા
શ્રી ભગવતી સૂત્ર : ૧૪