Book Title: Uda Mehta
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust
Catalog link: https://jainqq.org/explore/004517/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ann જયભિખ્ખુ જન્મશતાબ્દી ગ્રંથાવલિ ઉદા મહેતા જયભિખ્ખુ Page #2 -------------------------------------------------------------------------- ________________ જયભિખ્ખું જન્મશતાબ્દી ગ્રંથાવલિ ઉદા મહેતા (ગુજરાતના સુવર્ણયુગનો સમર્થ માનવી) જયભિખ્ખું શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ ૧૩બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ Page #3 -------------------------------------------------------------------------- ________________ Jaybhikhkhu Janmashatabdi Granthavali Uda Mahota by Jaybhikhkhu Published by Shri Jaybhikhkhu Sahitya Trust, Ahmedabad-380007 © સર્વ હક્ક લેખકના ISBN: 978-81-89160-80-7 આવૃત્તિ ઃ જયભિખ્ખું જન્મશતાબ્દી ગ્રંથાવલિ, ૨૦૦૮ ૫. ૧૪+ ૧૨૨ કિંમત : રૂ. ૭૫ પ્રકાશક કુમારપાળ દેસાઈ (માનદ્ મંત્રી) શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ :::૮, * :: .: ગૂર્જર એજન્સીઝ રતનપોળ નાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦ ૦૦૧ ફોન : ૨૨૧૪ ૯૯૭૦ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ૫૧/ર, રમેશપાર્ક સોસાયટી વિશ્વકોશ માર્ગ, ઉસ્માનપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩ ફોન : ૨૭૫૫ ૧૭૦૩ આવરણચિત્ર : રજની વ્યાસ મુદ્રક : ક્રિષ્ના ગ્રાફિક્સ, કડ, નારણપુરા જૂના ગામ, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ અર્પણ મભૂમિ(મારવાડ)માં જન્મેલા અને 0 દેશવિદેશમાં વ્યવસાય સાથે ઉત્કૃષ્ટ ધર્મપ્રવૃત્તિ કરનારાં શ્રી ઉદય જૈન અને શ્રીમતી સુશીલા જૈનને (હ્યુસ્ટન). સાદર Page #5 -------------------------------------------------------------------------- ________________ જયભિખનું જન્મશતાબ્દી મગાવાલા નવલકથા ૧. વિક્રમાદિત્ય હેમુ ૨. ભાગ્યનિર્માણ ૩. દિલ્હીશ્વર ૪. કામવિજેતા ૫. પ્રેમભક્ત કવિ જયદેવ ૬. ભગવાન ઋષભદેવ ૭. ચક્રવર્તી ભરતદેવ ૮. ભરત-બાહુબલી ( નવલિકાસંગ્રહ ૧. ફૂલની ખુશબો ૨. ફૂલ નવરંગ ૩. વીર ધર્મની વાતો ભાગ - ૧ ૪. વીર ધર્મની વાત ભાગ - ૨ ૫. માદરે વતન ચરિત્ર ૧. ભગવાન મહાવીર ૨. સિદ્ધરાજ જયસિંહ ૩. ઉદા મહેતા ૪. મંત્રીશ્વર વિમલ કિશોર સાહિત્ય ૧. હિંમતે મર્દા ૨. યજ્ઞ અને ઇંધણ ૩. માઈનો લાલ ૪. જયભિખ્ખું વાર્તાસૌરભ બાળકિશોર સાહિત્ય ૧. બાર હાથનું ચીભડું , ૨. તેર હાથનું બી ૩. પ્રાણી મારો પરમ મિત્ર ૪. પ્રાણીપ્રેમની કથાઓ ૫. નીતિકથાઓ ૬. લાખેણી વાતો બાળસાહિત્ય ૧. દીવા શ્રેણી (૫ પુસ્તિકનો સેટ) ૨. ફૂલપરી શ્રેણી (૫ પુસ્તિકનો સેટ) જૈન બાળગ્રંથાવલિ ૧. જૈન બાળગ્રંથાવલિ ભાગ - ૧ (૧૦ પુસ્તિકાનો સેટ) ૨. જૈન બાળગ્રંથાવલિ ભાગ - ૨ (૧૦ પુસ્તિકાનો સેટ) ૨. થી ૨ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય ઝિંદાદિલીને જીવન માણનાર અને માનવતાનો મધુર સંદેશ આપતું સાહિત્ય સર્જનાર શ્રી જયભિખ્ખના જન્મશતાબ્દી વર્ષે “શ્રી જયભિખ્ખું જન્મશતાબ્દી ગ્રંથાવલિના ઉપક્રમે દેશના ઊગતી આશાઓને પ્રેરણા અને બળ આપનાર, ગુજરાતના સુવર્ણયુગના સમર્થ માનવી ઉદા મહેતાનું ચરિત્ર પ્રગટ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. શ્રી જયભિખ્ખએ સમગ્ર જીવન કલમના ખોળે વ્યતીત કર્યું હતું. માનવમૂલ્યો, રાષ્ટ્રપ્રેમ, નારી સન્માન અને સર્વધર્મસમભાવની ભાવના ધરાવતી ૨૯૭ જેટલી નાનીમોટી કૃતિઓની એમણે રચના કરી હતી અને ગુજરાતની જનતાના હૃદયમાં સ્નેહ અને આદરભર્યું સ્થાન મેળવ્યું હતું. એમના જીવનકાળમાં મુંબઈ અને કોલકાતા જેવાં શહેરોમાં એમની ષષ્ટિપૂર્તિ નિમિત્તે સન્માનના કાર્યક્રમો યોજાયા હતા. એ પછી એમના મિત્રોએ એમને સારી એવી રકમની થેલી અર્પણ કરવાનો વિચાર કર્યો, પરંતુ પૈતૃક સંપત્તિનો અસ્વીકાર કરનાર જયભિખુ સમાજની સંપત્તિનો સ્વીકાર કરે ખરા ? એમણે સન્માન સ્વીકાર્યું પણ એકઠી થયેલી રકમની થેલીનો અસ્વીકાર કર્યો. આયોજકોને એ રકમ સવિનય પરત કરી. આથી સહુ મિત્રોએ મળીને પ્રજાને જ્ઞાન સાથે સાહિત્ય દ્વારા માનવતાનો સંદેશ મળે તે હેતુને લક્ષમાં રાખીને “શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટની સ્થાપના કરી. આમ એમના સમયમાં સ્થપાયેલ જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ સતત સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરતું રહ્યું છે. આ ટ્રસ્ટ દ્વારા સમાજમાં માનવતાના ઉચ્ચ સંસ્કાર પ્રેરે તેવાં એકસો જેટલાં પુસ્તકોનું પ્રકાશન કરવામાં આવ્યું છે. જયભિખ્ખના અવસાનની પ્રથમ પુણ્યતિથિએ પ્રારંભાયેલી જયભિખુ સ્મૃતિ વ્યાખ્યાનની પરંપરા અમદાવાદ ઉપરાંત મુંબઈ અને ભાવનગરમાં ચાલી રહી છે. આ શહેરોમાં સાહિત્યકારો અને ચિંતકોએ જયભિખ્ખના સર્જનનું સ્મરણ કરવાની સાથોસાથ કોઈ સાહિત્યિક વિષય પર વક્તવ્યો આપ્યાં છે. માનવતાનાં મૂલ્યોને જગાડતી સાહિત્યિક કૃતિને કે માનવકલ્યાણની પ્રવૃત્તિ કરનારને જયભિખ્ખું એવોર્ડ એનાયત કરવામાં આવે છે. ચંદ્રવદન મહેતા જેવા સાહિત્યકાર કે શ્રી અરવિંદ મફતલાલ જેવા સેવાપરાયણ વ્યક્તિને આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા છે. પૂર્વસ્નાતક કક્ષા, અનુસ્નાતક કક્ષા અને સાહિત્યરસિકો માટે પ્રતિવર્ષ યોજાતી નિબંધસ્પર્ધામાં સરેરાશ ત્રણેક હજાર નિબંધો આવે છે. તેજસ્વી વિદ્યાર્થીઓને જયભિખ્ખ સ્મૃતિ ચંદ્રક આપવામાં આવે છે. ગુજરાત યુનિવર્સિટીમાં અને ભાવનગર યુનિવર્સિટીમાં Page #7 -------------------------------------------------------------------------- ________________ સ્નાતક કક્ષાએ ગુજરાતી વિષયમાં પ્રથમ સ્થાન મેળવનાર તથા ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાએ ભારતીય સાહિત્ય' વિષયમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને જયભિખ્ખું ચંદ્રક એનાયત કરવામાં આવે છે. આ સંસ્થા દ્વારા આબાલવૃદ્ધ હોંશે હોંશે વાંચે એવી સંસ્કારપ્રેરક અનુપમ ગ્રંથાવલિ, વિમલ ગ્રંથાવલિ, વિદ્યાદીપ ગ્રંથાવલિ અને કમલ ગ્રંથાવલિનું પ્રકાશન કરવામાં આવ્યું છે. વૃદ્ધ, અપંગ અને અશક્ત લેખકને એમનું સ્વમાન અને ગૌરવ જાળવીને આર્થિક સહયોગ આપવામાં આવે છે. આવી રીતે શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ થાય છે. ૧૯૯૧માં આ ટ્રસ્ટના રજતજયંતિ વર્ષની પણ મોટે પાયે ઉજવણી કરવામાં આવી હતી અને અત્યારે જયભિખ્ખ જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે ગુજરાતી સાહિત્ય પરિષદે શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ, સાયલામાં યોજેલા સાહિત્ય-સત્ર સમયે એ સ્થળને “જયભિખ્ખું નગર' નામ આપવામાં આવ્યું તેમજ જયભિખ્ખના જીવન અને કવનને અનુલક્ષીને એક બેઠકમાં જુદા જુદા વિદ્વાનોએ વક્તવ્યો આપ્યાં હતાં. અમદાવાદના ટાગોર થિયેટરમાં, ભાવનગરના શ્રી યશવંતરાય નાટ્યગૃહમાં તથા મુંબઈના શ્રી બિરલા માતુશ્રી સભાગૃહમાં જયભિખ્ખ જન્મશતાબ્દી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે જયભિખ્ખના ગ્રંથોનું પ્રકાશન, જયભિખ્ખના સર્જન વિશે વિદ્વાનોનાં વક્તવ્યો તેમજ જયભિખુ લિખિત બંધન અને મુક્તિ' નાટક પ્રસ્તુત કરવાનું આયોજન કરવામાં આવ્યું. જયભિખુની જન્મશતાબ્દી નિમિત્તે “જયભિખ્ખ: વ્યક્તિત્વ અને વાડ્મય' અંગેનો પ્રિ. નટુભાઈ ઠક્કરે લખેલો ગ્રંથ ઉપરાંત જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખું' એ વિશે શ્રી પ્રફુલ્લ રાવલ લિખિત પુસ્તિકા પણ પ્રકાશિત કરવામાં આવી. જયભિખ્ખના વિપુલ સાહિત્યસર્જનમાંથી એમની મહત્ત્વની નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, ચરિત્રો, ધર્મકથાઓ અને બાળસાહિત્ય પ્રકાશિત કરી રહ્યા છીએ, જેથી જયભિખ્ખનું ઉત્કૃષ્ટ સાહિત્ય ગુજરાતના સાહિત્યરસિકોને ઉપલબ્ધ થશે. જયભિખુ શતાબ્દી ગ્રંથાવલિ દ્વારા જયભિખુની મૌલિક સાહિત્યસૃષ્ટિ અને તેજસ્વી કલમનો આસ્વાદ ભાવકોને માણવા મળશે. ૨૦૦૮ ટ્રસ્ટીમંડળ શ્રી જયભિખુ સાહિત્ય ટ્રસ્ટ Page #8 -------------------------------------------------------------------------- ________________ ચરિત્ર ચારિત્રને ઘડે છે.’ પ્રસ્તાવના ગુજરાતના ભુલાયેલા એક વીર નરની આ કથા છે. ટૂંકમાંથી આપબળે રાય થનાર, મા ગુર્જરીને ચરણે લીલુડું માથું ધરનાર એક નરબંકાનું આ આછું જીવનચિત્ર છે. ભારત આપણો દેશ છે, ગુજરાત આપણો પ્રાંત છે. દેશ અને પ્રાંત એક છે, એક શરીર અને અલગ અલગ એનાં અંગોની જેમ. એક સામાન્ય ગણતરી મુજબ—બંગાળને દેશનું મગજ ગણીએ, પંજાબને દેશના બાહુ લેખીએ, ઉત્તર પ્રદેશને એનું ઉદર લેખીએ, મદ્રાસને મગજ લેખીએ એમ દરેક પ્રાંતને ભારત-દેહનો કોઈ ભાગ લેખીએ, તો એ લેખામાં ગુજરાતને દેશનું નાક લેખવું જોઈએ. કારણ કે આ ભૂમિએ ભારત દેશના નાકસમા વિશ્વવંદ્ય મહાત્માજી, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ, મહર્ષિ દયાનંદ સરસ્વતી જેવા અનેક વીરોને જન્મ આપ્યો છે. - દિશાઓ તો બધી સમાન છે, પણ સૂરજને જન્મ આપનાર દિશા પૂર્વ જ છે ઃ એમ દેશ તો બધા છે : પણ વિશ્વપુરુષ ગાંધીજીને જન્મ આપનાર તો ગુજરાત છે. જેમ સૂરજને જન્મ આપનાર પૂર્વ દિશા પૂજાને યોગ્ય લેખાય છે, એમ ભાવિમાં ગુજરાત, જગતભરનું તીર્થ બનશે, એમાં શંકા નથી. ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ પણ ભવ્ય છે. દુનિયાનું જૂનામાં જૂનું તીર્થ પ્રભાસતીર્થ એને ત્યાં છે. આ વાત તો બહુ જૂની થઈ. મધ્યકાળની વાત લઈએ, તો રાજા મૂળરાજથી લઈ મહારાજા કુમારપાળ સુધીનો સમય અનેરો છે. દેશના આખા ઇતિહાસમાં અપૂર્વ છે. લગભગ સો વર્ષનો સમય છે. એ સમયના રાજા કરણદેવ, રાજમાતા મિનળદેવી, સિદ્ધરાજ જયસિંહ ને મહારાજા કુમારપાળ જગતના ઇતિહાસમાં મુકાય તેવા લોકનૃપતિઓ છે. એ સમયનું ચિત્ર અદ્ભુત છે. એ સમય સોનેરી છે. શ્રી અને સરસ્વતી બંને નદીઓ અહીં બે કાંઠે વહેતી દેખાય છે. સંતો, શૂરાઓ ને સતીઓથી દેશ સોહામણો લાગે છે. ધર્મક્ષેત્ર અને કર્મક્ષેત્ર – બંને ક્ષેત્રમાં ગુજરાતી વીરો આગળ પડતા છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ શિવ અને જેનો દૂધ-પાણીની જેમ રહે છે. અહીં એક બાપના બે દીકરા એક ઘરમાં બે ધર્મ સુખેથી પાળતા સાથે વસે છે. હિંદુ અને મુસ્લિમો બંનેને અહીં સરખો ઇન્સાફ મળે છે. રે! હિંદુઓ મસ્જિદ બાંધે છે, પોતાના મુસ્લિમ બંધુઓ માટે ! પરધનમાં કોઈને રસ નથી, પરસ્ત્રીમાં પાપ મનાય છે, હિંસાથી શક્ય હોય ત્યાં સુધી સહુ દૂર રહે છે. અહીં બુદ્ધિધન મહામંત્રીઓ છે. દરિયો પી જનાર શાહસોદાગરો છે, પોતાની પોઠોથી ગામ વસાવનાર સાર્થવાહો છે, પતિ પાછળ પ્રાણ આપનાર સતીઓ છે. અહીંની ગણિકાઓ સતીનાં અરમાન રાખે છે. દિવસ પછી રાત આવે છે, એમ કોઈક વાર ઇતિહાસનાં અંધારાં અહીં પથરાયાં. આપણે આપણને વામણા જાણ્યા, આપણે હાથે આપણા ઇતિહાસ ભૂંડા રચાયા ! આજ ઇતિહાસનાં અજવાળાં પથરાયાં છે. આપણે આપણી ભૂમિને પિછાણીએ. એ પિછાન માટે ગુજરાતના એક વીર નરની કથા અહીં આપી છે. અફસોસની બીના છે કે આ વીર નરની આપણે જ હાથે ખોટી ઠેકડી થઈ છે. જીવ ગયો પણ રંગ રહ્યો' કહેવતની જેમ ઇતિહાસનો જીવ કાઢી મનના નવલ રંગને આપણે જાળવ્યો છે. એમાં ગુર્જરીના સપૂતને ફરી ઓળખીએ. અમને આશા છે, કે આ ચરિત્ર દેશની ઊગતી આશાઓને પ્રેરણા અને બળ આપશે. આ પુસ્તક પ્રથમ વાર લોકપ્રકાશન લિમિટેડ જેવી માતબર સંસ્થા દ્વારા પ્રગટ થયું હતું : એવી જ માતબર સંસ્થા શ્રી ગુર્જર દ્વારા ફરી પ્રકાશન પામે છે. બંનેનો આભારી છું. – જયભિખ્ખ Page #10 -------------------------------------------------------------------------- ________________ સવાઈ સાહિત્યકાર જયભિખ્ખુ કેટલાક લેખકો એવા હોય છે જેમનાં લખાણોમાંથી જીવનનાં મૂલ્યો આપોઆપ ઊપસી આવે છે. કેટલાક લેખકો એવા પણ હોય છે જે પોતાના વક્તવ્યમાંથી જીવનનાં મૂલ્યો ઉપસાવી આપે છે અને બીજા કેટલાક એવા પણ હોય છે જેમની કૃતિ પોતે જ મૂલ્યરૂપ હોય છે. ‘જયભિખ્ખુ’ પ્રથમ પ્રકારના લેખક હતા. તે જીવનધર્મી સાહિત્યકાર હતા. તેઓ ગળથૂથીમાં ધર્મ અને તેનાં મૂલ્યો લઈને આવ્યા હતા પણ તેમની ધર્મની વ્યાખ્યા વિશાળ હતી. જીવનને ટકાવી રાખનાર બળ તરીકે તેમણે ધર્મને જોયો હતો અને તેથી એમની વાર્તાઓ, નવલકથાઓ અને અન્ય સાહિત્યનો વિષય ધર્મ કે ધર્મકથા રહેલ છે. તાત્ત્વિક રીતે જોઈએ તો કોઈ ધર્મ માનવતાથી વિમુખ હોતો નથી. માણસ તેનો ઉપયોગ કે અર્થઘટન પોતાની અનુકૂળતા મુજબ માનવઘાતક સિદ્ધાંત તરીકે કરીને ક્લેશ વહોરે છે. ‘જયભિખ્ખુ' જૈન ધર્મના લેખક છે અને નથી. છે એટલા માટે કે શ્રમણ ભગવાન મહાવીરના ઉપદેશને અહિંસાની વ્યાપક ભૂમિકા ઉપર સમજાવે છે અને તેઓ જૈન ધર્મના લેખક નથી તેનું કારણ એ કે જૈન કથાવસ્તુમાંથી સાંપ્રદાયિક તત્ત્વ ગાળી નાખીને તેઓ માનવતાની સર્વમાન્ય ભૂમિકા ઉપર તેને મૂકી આપે છે. દા.ત., ‘ભગવાન ઋષભદેવ’માં માનવધર્મનું આલેખન સમાજને શ્રેયસ્કર માર્ગે દોરે તેવું છે અને ‘કામવિજેતા સ્થૂલિભદ્ર'માં જૈન ધર્મનું સ્વારસ્ય પ્રગટ કરી બતાવ્યું છે. તે જ રીતે ‘વિક્માદિત્ય હેમુ’માં ઇસ્લામ અને ‘પ્રેમભક્ત કવિ જયદેવ'માં વૈષ્ણવ ધર્મનું હાર્દ સમજાવ્યું છે. આ પ્રકારનો અભિગમ ગુજરાતી લેખકોમાં ‘જયભિખ્ખુ’એ દર્શાવ્યો છે તે આજના બિનસાંપ્રદાયિક માહોલમાં ખાસ નોંધપાત્ર છે. ‘જયભિખ્ખુ’ની વાર્તાઓનાં શીર્ષક વાંચીને કોઈને એમ લાગે કે તે ધર્મઉપદેશક છે; પરંતુ તેમની કલમમાં જોશ છે એટલી જ ચિત્રાત્મકતા છે. આથી તેમની વાર્તાઓ બાળકો, કિશોરો અને પ્રૌઢોને પણ ગમે છે. સરસ અને સચોટ કથનશૈલી ભાવકોને સુંદર રસભર્યું સાહિત્ય વાંચ્યાનો આનંદ આપે છે. તેમણે લખેલી ‘વિક્માદિત્ય હેમુ’, ‘ભાગ્યનિર્માણ’, ‘દિલ્હીશ્વર’ વગેરે ઐતિહાસિક નવલોમાં વખણાયેલી ‘પ્રેમભક્ત કવિ જયદેવ’ છે. વૈષ્ણવ સંપ્રદાયને બાધક ન નીવડે અને પ્રેમલક્ષણા ભક્તિને પૂરો ન્યાય મળે એ દૃષ્ટિએ એમણે કવિ જયદેવનું પાત્રાલેખન કર્યું છે. જયદેવ અને પદ્માના પ્રેમનું તેમાં કરેલું નિરૂપણ તેમની સર્જનશક્તિના વિશિષ્ટ ઉન્મેષરૂપ છે. ९ Page #11 -------------------------------------------------------------------------- ________________ તેમણે કિશોરોને મસ્ત જીવનરસ પાય એવી જવાંમર્દી શ્રેણીની સાહસકથાઓ આપી છે, જે આપણા કિશોરસાહિત્યમાં કીમતી ઉમેરારૂપ છે. તેમના સંખ્યાબંધ વાર્તાસંગ્રહોમાં “માદરે વતન', “કંચન અને કામિની', “યાદવાસ્થળી”, “પારકા ઘરની લક્ષ્મી”, “પ્રેમપંથ પાવકની જ્વાલા', “શૂલી પર સેજ હમારી' વગેરે સંગ્રહો ધ્યાનપાત્ર છે. જેમાંની ઉત્કૃષ્ટ વાર્તાઓનો સંચય હવે પ્રસિદ્ધ થઈ રહ્યો છે. તેમની ટૂંકી વાર્તા લખવાની પદ્ધતિ સીધી, સચોટ અને કથનપ્રધાન હોય છે. વાર્તાકાર તરીકેની તેમની બીજી વિશિષ્ટતા જૂની પંચતંત્ર શૈલીમાં તેમણે લખેલી જૈન, બૌદ્ધ અને હિંદુ ધર્મની પ્રાણીકથાઓમાં પ્રતીત થાય છે. દીપકશ્રેણી અને રત્નશ્રેણી પણ લોકપ્રિય થયેલી છે. જથ્થો અને ગુણવત્તા બંનેમાં “જયભિખુ'નું બાળસાહિત્યક્ષેત્રે પ્રદાન માતબર છે. સચોટ સંવાદો, સુંદર તખ્તાલાયકી અને ઉચ્ચ ભાવનાદર્શનને કારણે એમણે લખેલાં નાટકો રેડિયો અને રંગભૂમિ ઉપર સફળ પ્રયોગ પામેલ છે. તેમણે શ્રમણ ભગવાન મહાવીરનું “નિગ્રંથ ભગવાન મહાવીર' નામનું ચરિત્ર આપેલું છે. શૈલીની સરળતા, વિગતોની પ્રમાણભૂતતા અને વસ્તુની ભવ્યોદાત્ત પ્રેરકતાને કારણે એ કૃતિ ઉચ્ચકોટિની સાહિત્યિક પ્રતિષ્ઠા પામેલી છે. જયભિખ્ખના વિપુલ સાહિત્યસર્જનમાંથી ચયન કરીને એમનું ઉત્કૃષ્ટ સાહિત્ય નવા રૂપે પ્રકાશિત થાય છે, તેનો આનંદ છે. ધર્મ જીવનવ્યાપી હવા છે. તેને કલાની મોરલીમાંથી ફૂંકવાની ફાવટ બહુ થોડા લેખકોમાં હોય છે. “જયભિખ્ખું” એ કાર્ય પ્રશસ્ય રીતે બજાવી શક્યા હતા. અનેક સાંપ્રદાયિક સંકેતોને તેમણે પોતાની સૂઝથી બુદ્ધિગમ્ય બનાવી આપ્યા છે. ધર્મકથાના ખોખામાંથી લેખકની દીપ્તિમંત સૌષ્ઠવભરી કલ્પના વૃત્તિઓના સંઘર્ષથી ભરપૂર પ્રાણવંતી વાર્તા સર્જે છે અને વિવિધરંગી પાત્રસૃષ્ટિ ઊભી કરે છે. આપણું ધર્મકથાસાહિત્ય પ્રેરક અને રસિક નવલકથા માટે કેટલા મોટા પ્રમાણમાં કાચો માલ આપી શકે તેમ છે તેનું નિદર્શન મુનશીની નવલકથાઓની માફક જયભિખૂની પૌરાણિક નવલકથાઓ પણ કરી રહી છે. જયભિખ્ખનું વ્યક્તિત્વ લોહચુંબક જેવું અને સ્વભાવ ટેકીલો હતાં. તે નર્મદની પરંપરાના લેખક હતા. વારસામાં મળતી પૈતૃક સંપત્તિ ન લેવી, નોકરી ન કરવી અને લેખનકાર્યમાંથી જે મળે તેમાંથી ગુજરાન ચલાવવું એ નિર્ણયો તેમણે એ જમાનામાં જ્યારે લેખકનાં લેખ કે વાર્તાને પુરસ્કાર આપવાની પ્રથા બંધાઈ ન હતી ત્યારે ક્ય १० Page #12 -------------------------------------------------------------------------- ________________ હતા. સાહસ, ઝિંદાદિલી, નેકી અને વફાદારીની વાતો એમની પાસેથી કદી ખૂટે નહિ. તેમના વ્યક્તિત્વમાં પણ એ ગુણો હોવાથી તેમનું સ્નેહી વર્તુળ મોટું હતું. તેમનો સ્વભાવ પરગજુ હતો. દુખિયાંનાં આંસુ લૂછવામાં તેમને આનંદ આવતો. માનવતાના હામી જયભિખ્ખુ સમર્થ સાહિત્યકાર હતા પણ વ્યક્તિ તરીકે સવાઈ સાહિત્યકાર હતા. ૨૦૦૮ - ધીરુભાઈ ઠાકર ११ Page #13 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ ૧ ૭ ૨ ૨ ૩૫ ૫૪ ૫૯ ૧. મારવાડ મનસૂબે ડૂબી ૨. મા અને દિકરો ૩. ભાગ્યશાળીનું ભૂત ૪. ઉદો ઇતિહાસ ભણે છે ૫. ભાગ્યદેવી ૬. ઉદો ગુજરાતી ૭. ઉદયન-વિહાર ૮. રાજમામાં ૯. ખંભાતના દંડનાયક ૧૦. મહાન ભાગ્ય ૧૧. નર કે વાનર ૧૨. અદલ ઈન્સાફ ૧૩. કપુરચંદ કાછલિયા ૧૪. વરૂ ને ઘેટાની વાત ૧૫. ગુરુવાણી ફળી ૧૬. ભૂત જાગ્યાં ને ભાગ્યાં ૧૭. વરસ એંશીને ઉંબરે ૧૮. શહાદત ૧૯. અંતિમ ઈચ્છા ૨૦. શીરા માટે શ્રાવક ૭૮ ८४ ૧૦૨ ૧૧૧ ૧૧૫ ૧૧૮ ૧ ૨ ૧ Page #14 -------------------------------------------------------------------------- ________________ १३ ઉદા મહેતા Page #15 -------------------------------------------------------------------------- ________________ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧ મારવાડ મનસૂબે ડૂબી મારવાડનો સૂકો પાટ પડ્યો છે. મોટું એવું મસાણ છે. પાસે સુકાઈ ગયેલી ની છે. નદીને કાંઠે ઘેઘૂર ખીજડો ઊભો છે. પોલું એનું થડ છે. શીળી એની છાયા છે. મરુભોમ છે. નાખી નજર પહોંચે ત્યાં સુધી લીલું ઝાડવું દેખાતું નથી. રણ, રણ ને રણ ! રેતીના વંટોળ ઊડે છે. બાવળના સૂક વનમાંથી લૂની લપટો આવે છે ચારે કોર ઝાંઝવાનાં જળ દેખાય છે. પાણીની આશાએ દોડતાં હરણાં ક્મોતે મરે છે. એવાં મરેલાં જાનવરનાં ઘડપજર રસ્તે-રસ્તે રઝળે છે. ખોપરીઓમાં ભરાયેલો પવન પાવો વગાડે છે. કળા ઉનાળે એક જુવાનિયો પંથ કાપતો ચાલ્યો જાય છે. એ મારુ જુવાનનું ગોરું-ગોરું મોં છે. તાપથી તપીને એ તાંબાવરણું બન્યું છે. ઉંમર હશે સોળ સત્તરની, પણ નાની-નાની કામઠી જેવી મૂછો ખેંચાણી છે. ઘઢીના પલા મારવાડ મનસૂબે ડૂબી ♦ ૧ Page #17 -------------------------------------------------------------------------- ________________ - - * S E .. - * * * R ક * . જ એક . કકક *, **,* * 2: : :.. :::: S S જ ' . કસ જ ક 1. TAT ૨ ઉદા મહેતા Page #18 -------------------------------------------------------------------------- ________________ હજી ફૂટ્યા નથી. માથે જૂની મારવાડી પાઘ ફાટી ગઈ છે. એમાંથી, હવામાં ધજા ફરફરે એમ મોં પર, ચીંથરાં ફરફરે છે. કમર પર તલવાર છે. મ્યાન સાવ જરીપુરાણું છે. કાને બે શેલકડી છે : સાહ્યબીમાં સાહ્યબી આટલી છે ! બાક તો પગમાં જૂતી નથી. માથામાં તેલ નથી. દેહ પર થીગડું ઘેલું વેજાનું કેડિયું છે. કાછડો વાળીને ધોતી પહેરી છે. ધોતલી ટૂંક છે. ગોઠણ સાવ ખુલ્લા છે. ખભા પર એક ઝોળી અને માથા પર કુડલું છે. ઝોળીમાં ત્રાજવાં ને બાટ છે. કુડલામાં તાજી તાવણનું ઘી છે. ગામેગામ ઘી ઉઘરાવતો હવે એ પાછો વળ્યો છે. ધોમ ધખતો જાય છે. પંખી જીવતાં શેકાઈ જાય એવી લૂ વહે છે. પૃથ્વી વરાળો કાઢે છે. ઘીવાળા જુવાનના દેહ પરથી પરસેવાનાં ઝરણાં વહે છે. છાપરાના મોભારેથી પાણી ચૂએ, એમ માથા પરથી પરસેવો નીચે ટપકે છે. અઠે હી ધારક ! કરતોને જુવાનિયો ઝાડ નીચે ઝુકવે છે. ઘીનું કુડલું જાળવીને ઝાડની બખોલમાં મૂકે છે. ઝોળીનું ઓશીકું કરી પૃથ્વી પર લંબાવે છે. ખીજડાની છાયા માબાપ જેવી મીઠી શીતળ છે. ધાણી શકાય એવો તાપ છે, પણ જુવાનિયાને જાણે એનો કંઈ હિસાબ નથી. રેતીના વંટોળ એના મનને મૂંઝવતા નથી, મોજીલું એનું મન કંઈ કંઈ મનસૂબા કરે છે. હતો તો ઘીનો સામાન્ય વેપારી ! ઉદ્યો એનું નામ. પાંચ-પંદર શેરની લેવેચ કરનારો, પણ મન ભારે વરું છે. રોજ મનમાં ને મનમાં પરણે છે અને મનમાં ને મનમાં રjડે છે. રોજ મનમાં ને મનમાં કેટલંગરા ચણે છે, ને ચણેલા કેટલંગરા મનમાં રોજ તોડે છે. મનનો ઊંટ એવો બબૂકે છે કે રોજ દિલ્હીને માથે ઠેક મારીને પાછો ચાલ્યો આવે છે. જાનમાં લેઈ જાણે નહિ, ને વરની ફુઈ હું, જેવો ઘાટ છે કજીજી કેમ દૂબળા, તો હે આખી દુનિયા તણી ફિક્ત ! ઉદનું એવું છે. મારવાડ મનસૂબે ડૂબી ૩ Page #19 -------------------------------------------------------------------------- ________________ વિચાર કરતો-કરતો દો જંપી ગયો. સપનાનો એ માણસ છે. જંપ વળ્યો કે સોણલાં શરૂ થયાં. સોણું આવ્યું, અધધ ! શું એ લીલુડી ધરતી છે ! હરિયાળીનો પાર નથી. સેંજળ સરિતાઓ વહે છે. વાડી-ઝાડી લૂંબેઝૂબે છે. સરિતાને કંઠે ઢોર-ઢાંખર ચરે છે; છોગાવાળા દૂધમલિયા રબારીઓ પાવા વગાડે છે. એક-એક ભેંસ મણ-અધમણ દૂધ આપે છે. ગાયો તો દૂધ નહિ, પણ નકરું ઘી જ ઝરે છે. એનું ગૌમૂતર દવાઘરૂની ગરજ સારે છે ! અમરાપુરી જેવી નગરી છે. ભારે મોટા કેટલંગરા છે. આભ-અડતી હવેલીઓ છે. સોનાની હેલે પાણી ભરતી પદમણીઓ છે. ઘોડા ખેલવતા રાજપુત્રો ને વણિકપુત્રો છે. તલવાર સહુ બાંધે છે એમાં રજપૂત, બ્રાહ્મણ કે વૈશ્યનો ભેદભાવ નથી. આવા સરખેસરખા મિત્રો સાથે ઘીવાળો જુવાનિયો ઉો જાણે ફરવા નીકળ્યો છે. તાંબૂલ ઢોળે છે, પાનની પિચકારીઓ માટે છે, ને વાટે ને ઘાટે, ઘરમાં ને ડેલીમાં જુવે છે ! ક્યાંક વલોણાના ઘમકર છે. ક્યાંક દધિ મથાય છે. ક્યાંક માખણ તવાય છે. ક્યાંક ઘીનાં કુડલાનો ડુંગર ખડકય છે. ભલી ભાતની બજારો છે. ભારે વેપાર-વણજ છે. સરખેસરખા બ્રેસ્તો આ જોઈ મગન થઈ ડોલે છે : વાહ ભાઈ વાહ! વાહ કિરતાર તારી કળા ! પાતળી વેલે તેં મોટાં કેળાં ટિગાંડ્યાં, ને ઓલ્યા ઊંચા આંબાને દીધાં નાનાં શાં આમ ! બધા મિત્રો બોલી ઊઠ્યા : “લોક ભલે દલ્લી માથે ઘોડા દોડાવે કે બગાદબસરા સાથે હૂંડીઓ હલાવે. પણ કિરતાર આપણને તો આટલું આપે એટલે હતું, , એક દોસ્તે ઊભા થઈને લલકર્યું : ૪ ઉદા મહેતા Page #20 -------------------------------------------------------------------------- ________________ “નઈ મુંજરી ખાટ કે નાચ્ચુ ભેંસ ડલ્યાં ઘે ચાર કે દૂઝે બાર છંદ બાટ કે દહીંમેં ઇતના દે કિરતાર, ફિર નહીં બોલણાં.’ ટાપરી ! બાપરી ! ઓલણાં ! [હે ભગવાન, આટલું આપ, પછી બીજું કંઈ માગવું નથી: એક તો નવા મુંજથી ભરેલી ખાટલી: બીજી વરસાદમાં ન ચૂએ એવી છાપી; વળી, આંગણામાં દૂઝણી બે-ચાર ભેંસ અને દહીંમાં ચોળીને ખાવા જેવો મૂઠીફાડ બાજરાનો રોટલો- બસ આટલું આપ એટલે અમારે ભયો-ભયો. વધુ કંઈ માગવું નથી, વધુ કંઈ જોઈતું નથી. ત્યાં તો બીજો દોસ્ત ઊભો થયો, ને બોલવા લાગ્યો : સોરઠિયો દોહો ભલો, ને ભલી મરવણરી બાત, જોબન છાઈ ધણ ભલી, ભલી તારા છાઈ રાત. ઘરૂમેં મારુ સૂતા રે ! મેં કિયા જગાઉ રે. (મિત્રો ડાયરો ભરાયો હોય ને સોરઠા ફેંકાતા હોય, ઢોલા મરવણની વાતો હાલતી હોય ને ઘરમાં સવા મણ સોને ઝૂમતી રૂપવતી નારી હોય ને ભૂંડાભખ બપોરના બદલે નવલખ તારલાથી શોભતી રાત હોય. ને આ મારુજુવાન હોયબસ, અધધ !) પણ ઘીવાળા જુવાનને આ વાત ન ગમી: આ તો કૂકડીના મોંને ઢેફ્લી ગમે, તેવી વાત થઈ ! માગી-માગીને આ માગવું ? એણે વચ્ચેથી વાત કાપતાં કહ્યું : “મગરે કાંઠે બાસ, બાહરુ બણાં ! નિતરી આવે ધાડ, મારાં સણાં ! શંકા, ભડ, ઝુંઝાર; ખલા દલ ખેલણાં ! ઇતના દે કિરતાર, ફિર નહીં બોલણાં !” (હે મિત્રો, પહાડોની વચમાં મારું રહેઠાણ હોય, ને નિત અનેક માણસો મારી ચારે તરફ વીંટળાયેલાં હોય, નિત ધાડ પડે ને નિત કમર બાંધવી પડે, માથું પડે પણ ધડ લડે, એવો જઝાર યોદ્ધો હેવાઉં અને શત્રુની ફેં ફટાવતો રહું મારવાડ મનસૂબે ડૂબી ♦ પ Page #21 -------------------------------------------------------------------------- ________________ કિરતાર આપે તો આટલું આપે; તો પછી મારે બીજું કંઈ માગવું નથી.) વાહ ભાઈ વાહ ! ઘીવાળા જુવાનનું સોણલું આગળ વધે છે: સોણલાનો એ જુવાન છે. શું જુવે છે? ખીજડાની ડાળો ઝૂમી-ઝૂમીને વીંઝણો ઢોળે છે. છાયામાં બેઠા બાજ વાગોળે છે. લીલુડી ધરતી ! સેંજળ નદીઓ ! ચંદરવી ભેંસો ! ઘીનાં કુડલાં છલકાય છે. વેપાર ધમધોકાર ચાલે છે. પળીમાંથી પાળી થાય છે. પાળીમાંથી માણે માપ આવે છે. પછી તો લાખે લંક લાગ્યો. ઘીના કુંડલામાંથી હવેલીઓ નીપજે છે. કેટલાક બેટીના બાપ ઘેર આંટા ખાય છે. એક દહાડો ધોળ-મંગળ ને સોળ ગવાય છે મણિ-માણેના થંભ અને મોતી-પરવાળાંની ચોરી રચાય છે. જુવાન પરણે છે. જાનડીઓ ગીત ઉપાડે છે. “લાડોલાડી જમે રે કંસાર !” બીંદડીજી ઘરમાં આવે છે. વહૂરાણી પણ કેવી કૂટડી છે ! હસે છે તો હીરા ઝરે છે, બોલે છે તો મોતી ગરે છે ! મખમલ-મશરૂની ગાદીઓ પથરાય છે. નોકર-ચાકર ખડા ને ખડા છે. પાણી માગે તો દૂધ હાજર થાય છે. હવેલીમાં તો રાજા-રાણી, અમીર-ઉમરાવ, શ્રીમંત-સોાગર માતા નથી. “ગાદી મારી ગોળમટોળ રાજા કરે મારી ખોળંખોળ !” મહેતાજી ! મહેરબાન મહેતાજી !' લોકો બોલે છે. ‘કાંય હોજી શા ?' મહેતાજી જવાબ વાળે છે ! ‘જમા લાવું કે ઉધાર લાવું ?' ૯ × ઉદા મહેતા Page #22 -------------------------------------------------------------------------- ________________ ‘રૂપું-રૂપું રોકડ-લાલ, સોનું-સોનું જમા-ઉધાર.' નોકર-ચાકર આવે છેઃ ‘અમલ આરોગાજી ઠાકરાં !' કોઈ નોકર પગચંપી કરે છે. કોઈ તેલમાલિસ કરે છે. કોઈ તેલ(લે નવરાવે છે. કોઈ વીંઝણા ઢોળે છે. શેઠજી બેઠા કહે છે : ‘અરે ! બાપાચું નામ રાખાંજી ! ઘડિયાં બોલાવો, દપાડિયાં બોલાવો, હવેલી ચણાવો, મંદિર બંધાવો, કોટ-કાંગરા મંડાવો. હવેલીને માથે સોના-રૂપાના મોર મુકાવો. મંદિરમાં ક્ળામય પૂતળીઓ કોરાવો.’ હવેલીનું કામ તો દહાડે ન ચાલે એટલું રાતે ચાલે છે, રાતે ન ચાલે એટલું દહાડે ચાલે છે. નાગોરના ધીંગા મારવાડી બળો આરસપહાણની પાટો ઊંચકીને ચાલ્યા આવે છે. બાર ક્લાકે બસો જોજનનો પંથ કાપનાર જાખોડા ઊંટ પાણી ભરી લાવે છે. ગૂઢા અને રાયધડાના ઘોડાને ઘડીભરનોય જંપ નથી ! તોય જુવાન શેઠ ઉતાવળો થાય છે : 66 ‘કાલરો કામ આજ હોસી ! કાલરો કાઈ ભરોસો નહિ.” ઘીવાળા શેઠનો જય-જયકાર થાય છે ! સપનું પૂરું થાય છે. જય-જયાર સાંભળતો સૂતેલો મારુ જુવાન જાગી જાય છે. ચારેકોર નજર કરે છે, તો ઘડી પહેલાનું કંઈ નથી. એ તો સપનાંની સુખડી. સામે એ જ સળગતી મરુભોમ છે. પાસે એ જ જલતું મસાણ છે. માથે એ જ જીંથરિયો ખીજડો છે. ખીજડા પરના બાજે ાબર પકડી છે. બધી કાબરોએ કાઉં કાઉં કરી શોર મચાવ્યો છે. જુવાનિયો ઝબકે છે : કાબરના ક્લરવમાં પોતાના જય-જયકારના ભણાા છે ! પાસે થઈને બ્રેઈ ઊંટ ઝડપથી વહી જવાનો અવાજ આવે છે. મારવાડ મનસૂબે ડૂબી ૨૭ Page #23 -------------------------------------------------------------------------- ________________ સોણલાંનો મારુ જુવાન માને છે કે, એ તો પોતાની ઊંટશાળાનો ઊંટ છે. જાખોડો છે. રણ વીંધીને હૂંડીનો દેખાડ કરવા દલ્લી માથે જતો હશે. જુવાન સળવળ્યો. પાઘડી લેવા હાથ ઊંચો ર્યો પણ પાઘ ન મળે. તલવાર જોવા સ્મરે હાથ ફેરવ્યો તો તલવાર ન મળે ! આંખ ઊંચી કરીને ઝાડની બખોલમાં જોયું તો ઘીનું કુડલું જ ન મળે – સોણલું જ જાણે કુડલાને ગળી ગયું ! ચડપ કરતો એ બેઠો થઈ ગયો. સપનાંની માયા તૂટી ગઈ. મેડીમહેલાતો અદૃશ્ય થઈ ગઈ. આંખ માંડીને ચારેતરફ જોયું, તો કોઈ ચોર-મિયાણો આ બધું ચોરીને ઊંટ માથે વહ્યો જાય છે. ‘અરે છે કોઈ હાજર !' હજી સોણલાનું ઘેન ઊતર્યું નહોતું એટલે જુવાને જાણે નોકરોને હુકમ ર્યો, ‘હમણાં ને હમણાં ચોરને બાંધીને હાજર કરો !' પણ બીજી પળે ચતુર જુવાનિયો મનતરંગની દુનિયામાંથી જાગી ગયો; સાવધ બની ગયો. સાચી સ્થિતિ જાણી. ઠેક મારીને એ ખડો થઈ ગયો. અડવાણે પગે, ઉઘાડે માથે ને ખાલી હાથે ઘીવાળો જુવાનિયો ઉદ્દો લૂંટ કરીને ભાગતા ચોરને પકડવા દોડ્યો. ત્રાજવાં ને બાટ ત્યાં પડ્યાં રહ્યાં. જુવાનિયો પેલા મૂર્ખની વાતની જેમ માલ ભલે ગયો, પણ ભરતિયું તો મારી પાસે છે, એમ માનનાર નહોતો. એણે બરોબર પીછો પકડ્યો . રેતીનો વંટોળ દિશા સૂઝવા દે તેમ નહોતો. ૮ * ઉદા મહેતા Page #24 -------------------------------------------------------------------------- ________________ મા અને દીકરો જીરણ એવું ખોરડું છે. ભાંગ્યું એવું ગામ છે. ગામમાં જેટલાં સાજાં ઘર છે, એથી વધુ ભાંગેલાં ઘર છે. ગામમાં જ્યાં જુઓ ત્યાં સ્ત્રીઓ જ સ્ત્રીઓ દેખાય છે : એમાં જેટલી સધવા છે, એથી વધુ વિધવા છે. ગામમાં થોડાઘણા જે પુરુષો છે, એમાં પણ જેટલા જુવાન છે, એથી વૃદ્ધ ઘણા છે. માથે પળિયાં આવ્યાં છે. આંખે ઝાંખ વધી છે, મોંની ડાબલીમાં એક દાંત રહો નથી, કર્ણનગરી સાવ ઉજ્જડ છે. બોલે છે તો મોંમાંથી લાળ ટપકે છે ! ચોરે મરેલી ઘો જેવા ઘરડિયા સવારથી સાંજ સુધી પડ્યા રહે છે, અમલ આરોગે છે, ને જમની વાટ જુએ છે ! પણ જમરાજ પણ જાણે વાટ ચૂકી ગયો છે, આવતો જ નથી ! અવારનવાર એ આવી પણ જાય છે, પણ ઘરડાને બદલે જુવાનિયાને ઉપાડી જાય છે. મડાં માથે તો વીજળી પડતી નથી ! ગામ ભાંગતું જાય છે. ધંધો-ધાપો રહ્યો નથી. બે પૈસાનો જેની પાસે જીવ હતો, એનું થોડુંઘણું લૂંટારા લૂંટી ગયા છે; બાકીનું બાવા-જોગીને પહોંચી ગયું છે. મા અને દીકરો ૯ Page #25 -------------------------------------------------------------------------- ________________ એક દહાડો જે હવેલી હતી, એ આજે ભાંગેલ ખોરડું છે. એક દહાડો આંગણામાં રાયધડાનો અશ્વ હણહણતો, ત્યાં આજે ટાયડું ઘોડું પણ નથી ! એક દહાડો જે બાઈ સવાશેર સોને મઢાયેલી હતી, એની આંગળીએ આજે વાલની વીંટી પણ નથી - એવી એક મા બેઠા-બેઠી દીકરાને મનાવી રહી છે : ખાઈ લે, બેટા !” મા, આજ અજવાળી પાંચમ છે, એક્ટાણું છે. એક વાર જમીશ.” મા ચૂપ રહે છે. કોઈ મહારાજે આપેલું દીકરાને વ્રત હશે. વ્રત ભાંગે પ્રાયશ્ચિત્ત લાગે. બપોર થાય છે, મા સંધીને વળી ધકાને સાદ દે છે : એકટાણું કરવા ચાલ, ટાબર ! જો, પાટલો માંડ્યો છે. પાટલાને લંકા મૂળ ડગમગતો ફેડ્યો છે - ડગમગતો રહે તો વ્રત ભાંગે. ગરમ પાણી ઠારીને ટાઢી માટલીમાં ભર્યું છે.” - ધકો ભારે મનમોજી છે - ખેપાની પણ એવો છે; માની એકે વાત કને ધરતો નથી. મા વળી ધે છે : “દીકરા, પડોશમાંથી છાશ લાવીને વઘારી છે. કેરનું શાક કર્યું છે. બાજરીની રોટી કરી છે, ગોમટિયાનું અથાણું કર્યું છે, ચણાના લોટની રૂપાળી ઘૂંસવડી બનાવી છે, ખાવા ઊઠે ! બત્રીસાં પક્વાન અને છત્રીસાં શાક જેવી આ રસોઈનું નામ સાંભળીને કઈ પણ મારુ જુવાન ખડો થઈ જાય, પણ ડોસીનો હઠીલો દ્યો ન ઊક્યો તે ન જ ઊડ્યો ! એ બેઠો છે તો ઘરમાં, પણ એનું મન બીજે ક્યાંય હડિયાપાટી કરે છે. માના અવાજમાં જરા ભીનાશ પણ છે. વાત એવી છે, કે જે કંસાની થાળીમાં એણે દિકરા માટે ભોજન કર્યું છે, એ થાળીમાં જ એક્વાર શેર-શેર ઘીનાં ચૂરમાં ચોળાયાં છે, ને બરફીચૂરમાં પીરસાયાં છે, ગંગાજળની ઘીની વાઢીએ ઘી ઠલવાયાં છે; ને ખાંડ તો ધોબધોબા પ્રસ્કણી છે. માએ ફરીને જમવાનો આગ્રહ કર્યો. કટાણે મોંએ નછૂટકે દિકરો બોલ્યો : “મા, આજ મારે ખાવું નથી. ગઈ અજવાળી પાંચમ મેં ભાંગી હતી, અપવાસ કરીશ.” ૧૦ ઉદા મહેતા Page #26 -------------------------------------------------------------------------- ________________ મા દીકરાના સામે જોઈ રહી. દિધકો તો ભારે હોંશિયાર છે. ચૂંટી ખણીએ તો બદનમાંથી લોહીનો ટસિયો ફૂટે એવો બંકો નર છે. વાઘ જેવો સીનો છે. બળદના જેવી બંધ છે, હાથીની સૂંઢ જેવા બાહુ છે. તાલકું તો ઝગારા મારે છે. લડ નહિ તો લડવા દેએવો એનો સ્વભાવ છે, પણ ન જાણે કેમ, આજ ઘર્યાના ગાઉ ગણે છે. મા બોલી : “બેટા ! મારેય ઉપવાસ છે.' જાણે કે બાળક ને બૂઢાં સરખાં. બાળકની જેમ બૂઢાંનેય દિવસમાં ત્રણચાર વાર શિરાવવા જોઈએ. મા ! તું ખાઈ લે,” દીકરાએ ભારે ઉદારતા દાખવી. દૂધમલ કરો ભૂખ્યો રહે ને પાક પાન જેવી ડોસી ગળચે-એ બને? તો તો પાપી પેટ જ ફોડી ન નાખીએ ?' માએ કહ્યું. “મા ! તું ન જમ તો તને મારા સમ !” સમ ન આપતો બેટા ! આંધળાની લાકડી જેવો મારે તો તું જ છે. જો, આ તારા સમ પાળ્યા.' માએ ઘરાના દીધેલા સમ પાળવા રોટલાની કેર ભાંગીને મોંમાં મૂકે. “મા ! આ તે તું ખાય છે કે મશ્કરી કરે છે ?” “ભગવાને તને કરો સરજ્યો છે; મા નથી કરી, એટલે મામાં તું શું સમજે? માવડીની જાત એવી છે કે દિકરો ભૂખ્યો હોય ને પોતે સાત પકવાન જમે તોય ભૂખી ને ભૂખી ! અંતરની આગ એમ ન ઓલાય, બેટા ! બીજું કંઈ જમવું હોય તો નવી રસોઈ બનાવું ! “સાચું છું, મા ?” દ્યકરો માના અંતર પાસે પીગળી ગયો. એ બોલ્યો : શું કહું મા, મારા મનની વાત ? મને ખાવુંય ગમતું નથી, પીવુંય ગમતું નથી; રમવું ગમતું નથી. મને ખરેખર જીવવું ગમતું નથી, તેમ મરવુંય ગમતું નથી.” “એવાં શાં દખ પડ્યાં તને, બેટા ? માએ પૂછ્યું. “મા ! દુઃખ તો દરિદ્રતાનું-દીનતાનું ! ઘટમાં ઘોડા થનગને છે, ને ચઢવા કળવું ગધેડ્ય નથી ! મન મહારાજાનું છે, ને કરમ કેડિયાનાં છે !” મહેનત કર, બેટા !' માએ કહ્યું. “મહેનતમાં કંઈ બાકી રાખી નથી, પણ ત્રણ સાંધું ત્યાં તેર તૂટે છે !' મા અને દીકરો ૧૧ Page #27 -------------------------------------------------------------------------- ________________ દીકરાએ મનની વેદનાને માગ આપ્યો. બેટા ! મહેનત કરીએ , પણ નસીબ ન જાગે ત્યાં સુધી નામું. ઋતુ વગર આંબા ન પાકે. સમય-સમય બલવાન છે, નહિ પુરુષ બલવાન !' માએ જૂનું તત્ત્વજ્ઞાન પીરસ્યું. “માડી, હવે મારો આત્મા આ ખોળિયાને બટકું ભરે છે. કહે છે કે મારુ જુવાન ! કંઈક કર, નહિ તો મર !" તે દીકરા ! મહેનત કર્યા કરીએ ! એક દહાડો એમ કરતાં-કરતાં ભાગ્યના દરવાજા ઊઘડી જશે.' માએ સાંત્વન આપ્યું. મા, તું જુવે છે કે મહેનતમાં કંઈ મણા રાખતો નથી. પૂરુંખાતો નથી, પૂરું ઊંધતો નથી. પણ કંઈ કરવા જાઉં છું કે ગાંઠનાં ગોપીચંદન કરવાં પડે છે. ઉંદરનું દર સમજી હાથ નાખું છું, તો અંદરથી ભોરિંગ ઝપટ નાખે છે. હજી કલપરમની જ વાત છે.' - દીકરો વાત કરતો થોભ્યો. એને વાત કરતાંય દુ:ખ થતું હોય એમ લાગતું હતું. એણે આગળ ચલાવ્યું : મારવાડમાં ઘીની ક્વી અછત છે ? ઠેઠ જોધપુર ગયો. ગામડે-ગામડે ર્યો. સાચોરની બારાબંક ગાયોનાં ઘી એકઠાં કર્યો. કેવું સોડમવાળું ઘી ! ઘીનો એક રેલો માણસના પેટમાં જાય ને મડાં બેઠાં થાય. ખૂબ નફાની આશા હતી, પણ નસીબની બલિહારી તો જુઓ : અડધે મારગ ઊંઘ લાગી. અકરમીને ઊંઘ વધુ. સપનાંની શેઠાઈ માણતો રહ્યો ને લૂંટાચે આવીને બધું લૂંટી ગયો. ઘી ગયું, પાઘડી ગઈ, તલવાર ગઈ.' દીશે થોભ્યો ને વળી બોલ્યો : “મા, ઘી ગયું એટલે લક્ષ્મી ગઈ, પાઘડી ગઈ એટલે આબરૂ ગઈ, તલવાર ગઈ એટલે પાણી ગયું, મારો રામ અહીંથી ઊઠ્યો લાગે છે.” મા બોલી : “બેટા ! ધંધા પણ લેણદેણના છે. ઘીના ધંધામાં બરકત નહિ લખી હોય. બીજો ધંધો કર. ઠગાયાની ચિતા નહિ-કહ્યું છે ને કે-ઠગાયાનું ઠાકર બજે."* મા ! બીજો ધંધો પણ કર્યો. મુગફળીનો સોદો ર્યો, તો ન જાણે ક્યાંથી મામાં પડ્યા કે બધી સાફ !' * એકવાર ઠગાય તે ફરીવાર હોશિયાર થઈ જાય. ૧૨ ઉદા મહેતા Page #28 -------------------------------------------------------------------------- ________________ Karsh મા-દીકરો મા અને દીકરો ૧૩ Page #29 -------------------------------------------------------------------------- ________________ મામા કોણ ?' માએ પૂછ્યું, “મારે તો બેઈ ભાઈ છે નહીં !” મામા એટલે ઉંદરમામા ! મગફળીના ધંધામાં નફમાં મળી માત્ર લીંડીઓ ! ઊલટી વખારમાંથી લીંડીઓ કાઢવાની મહેનત માથે પડી ! મા, નસીબ વગરનું બધું નકામું !” ભાગ્ય અને ભગવાનના ભરોસે હાથ જોડીને કંઈ બેસી થોડું રહેવાય ?' બેઠો નથી, નસીબને શોધવા ફરું છું.” “એમ શોમ્બે હાથ ન આવે. એ તો જાગવાનું હોય ત્યારે જાગે.” મારું નસીબ જ એવું છે, કે મૂઉં જાગવાનું નામ જ લેતું નથી-કુંભકર્ણના વંશનું લાગે છે ! ઇંદ્રાસનના બદલે નિદ્રાસનનું વરદાન લઈને મારી પાસે આવ્યું છે. એને જગાડવા ગઈ કાલે ગયો હતો, આપણા ગામના નસીબવંતોને ત્યાં.” ક્યાં ? માતાએ આશ્ચર્યમાં પૂછ્યું. “ટેક્સંદ ટોકરિયાને ત્યાં. પણ મારા વાલા બ્રેઈ ઉંબરો છબવા દેતા નથી.” - “ગરીબાઈ એવી છે, બેટા. એવા લખોપતિના દરવાજે હથી ઝૂલતા હોય, ત્યાં તારા આવાં લઘરવઘર લૂગડાં જોઈ તને અંદર બેણ પેસવા દે ? નારી, ઝારી ને વેપારી, ત્રણે બહારથી રૂડાં જોઈએ.' માએ ડોસીપુરાણ કર્યું. એમાં દુનિયાઘરી હતી. માડી ! તારા દીકરાને એમ સાવ ઘેલો ન માનતી, સમયનો પૂરો જાણકાર છું. કજલા ધોબીને ત્યાંથી કપડાની પૂરી જોડ માગી લાવ્યો હતો. વાહ રે મારા ડાહ્યા પૂતર ! “શું ધૂળ ડાહ્યો ! કરમની આલેણાઈ તો જો. ધોબીએ મને જેનાં કપડાં પહેરવા આપ્યાં હતાં એ જ કનમલ સાંકલિયો સામો મળ્યો; કઈ દહાડો નહિ ને એ દહાડે જુહાર કરવા ઊભો રહ્યો !” “બેટા ! ઊભો રહે. કહ્યું છે ને ! એક નૂર આદમી, હજાર નૂર કપડાં ! ' બાઈનાં માન નથી, બાઈની બચકડીનાં માન છે.” “મા ! કનમલની નજર અચાનક મારાં કપડાં પર ગઈ. કપડાંએ તો મારી રોઝડી કરી. એ કહે, અરે ! આ અચન, આ પાઘડી, આ જામો, આ દુપટ્ટો તો મારાં છે. તું ક્યાંથી લાવ્યો ?' મેં કહ્યું : “હું ચોર નથી, શાહુકાર છું.” ૧૪ ઉદા મહેતા Page #30 -------------------------------------------------------------------------- ________________ ‘ન જોયો હોય તો શાહુકાર ! એમ ક્હી ાનમલે તો મને અડબોથ જમાવી દીધી.' ‘ખમ્મા મારા ઉદને ! બેટા, બહુ માર માર્યો ?' માએ ક્યું. મારની તે શી માંડે છે ? મારથી તો અહીં ડરે છે પણ કોણ ? જો નસીબ જાગતું હોય તો આવા હજાર તમાચા ખાવા તૈયાર છું. આગળ વાત સાંભળ. ટાંણે ત્યાંથી કોટવાળ સાહેબ નીક્ળ્યા, જાણે ઘણ વખતે સાપ નીક્ળ્યો. કાનમલ શેઠે તેમને બોલાવી બધી વાત કરી. કોટવાલ સાહેબે તો મને ઊધડો લીધો : પૂછ્યું, ‘આ કપડાં ક્યાંથી લાવ્યો ? બનીઠનીને ક્યાં જતો હતો ? સાસરે ?’ મને એ એક શબ્દ ડામ જેવો લાગ્યો. પણ કહ્યું છે, ને કે ગરીબની જોરુ સબી ભાભી. મેં ક્યું : ‘કાજલા ધોબી પાસેથી ભાડે લાવ્યો છું.’ કોટવાલ હે : ‘વારુ, બનીઠનીને ક્યાં જતો હતો ?' ‘શેઠ ટેચંદ ટોરિયાને ત્યાં.' ‘શું કરવા ?’ ‘મારું નસીબ શોધવા’ ‘જૂઠો ! મારી બનાવટ કરે છે ? ક્લે, કે ચોરી કરવા !' ‘સાહેબ ! સાચું કહું છું. જૂઠું બોલવું ને મરવું મારે માટે બરાબર છે.’ ‘સતની પૂંછડી ન જોઈ હોય તો જા, જતો રહે, આજ ગરીબ જાણી જવા દઉં છું...’ ને બીજી એક અડબોથનો મને સરપાવ આપતાં કહ્યું, ‘મૂરખ ! નસીબ તે કંઈ જાર-બાજરી સમજ્યો કે શોધીને લાવી શકાય ? ઉતારી લો એનાં કપડાં.’ કાનમલે વધારામાં ઠોંટ મારી બધાં કપડાં ઉતારી લીધાં, ને શેરીનાં છોકરાં હુરિયો બોલવતાં મારી પાછળ પડ્યાં. હું દોડ્યો. ઘેડતાં ભાન ન રહ્યું. મારા રૂંવેરૂંવામાં વીંછીના ડંખની વેદના જાગી હતી. ઘેડતા ઠેસ વાગી અને હેઠો પડ્યો. મારા ગુડા (ગોંઠણ) ભાંગી ગયા ! માએ પાસે જઈ દીકરાને ગોદમાં ખેંચ્યો, બોલી : મા અને દીકરો ૨ ૧૫ Page #31 -------------------------------------------------------------------------- ________________ અ૨૨ દીકરા ! તારે માથે તો દુ:ખનાં ઝાડ ઊગ્યાં. લાવ તારા ગુડા શેકું ! ખમ્મા મારા પૂતરને !' ‘મા ! અકરમીને મા૨ સારો. કોઈ ઋણ કરમ મારા ભાગ્યોદયના દરવાજા આડે ઊભાં છે. માથાનાં લીલાં નાળિયેર વધેરીને એ ઉઘાડે છૂટકો ! મા, મને નાહિમત ન માનતી, મરી જઈશ, પણ લીધી વાત નહિ મૂકું.’ ‘બેટા ! તારો બાપ પણ આવો મમતી હતો. એમાં ખુવાર થઈ ગયો. બરુ, બચ્છી ને કડછીનો એ પૂરો જાણકાર. બાકી એ પણ હતો તારા જેવો લીલી લેખણનો ક્સબી અને તાતી તલવારનો ખેલાડી.' ‘મા ! એક વાત નોંધી રાખ. તારા દીકરાને માથે દુ:ખ પડ્યું પણ હિંમત હાર્યો નથી. એક દહાડો નસીબને કાકા ક્લીને જાગવુ પડશે. પહેલું દુ:ખ તો પછી સુખ-એ તો કુદરતનો ક્ર્મ છે.' ‘બેટા ! જુવાની તો દુ:ખભરી સારી. ગદ્ધાપચ્ચીસી વ્હેવાય, સંતાપ વેઠવાની અવસ્થા હેવાય. બેટા ! તારી નસોમાં એ જ ક્ષત્રિયનું વીરત્વ વહે છે. અહિસાપ્રેમી મુનિરાજોએ જૈન બનાવી ઘેલા વીરત્વને વિવેકી બનાવ્યું. તારો બાપ મૂછે ત્રણ-ત્રણ લીંબુ રાખતો.’ ‘હું છ લીંબુ રાખીશ.' ીરો જોશમાં બોલ્યો ‘મા, મને ભરોસો છે; મુનિમહારાજે પણ ભાખ્યું છે કે પથ્થરમાંથી પાણી નીક્ળશે- જો તારી હિંમત હશે તો. નક્કી હું મોટો માણસ બનીશ; મોટી હવેલી બાંધીશ. મારી માને સોનાની હિંડોળાખાટે બેસાડીશ. મોટો હાકેમ થઈશ. મારા હુક્મ બધે હાલશે.' મહત્ત્વાકાંક્ષી, બહાદુર છતાં ભોળા પુત્ર પર મા વારી ગઈ. એણે એવડા મોટા દીકરાને ગોદમાં ખેંચ્યો, ગાલ પર બચીઓ લીધી, બે હાથની મૂઠીઓ વાળી માથે દુ:ખણાં લીધાં. તૂટેલ ખોરડાનાં જૂનાં ક્માડ ક્યારનાં ખખડી રહ્યાં હતાં. મા-દકરો વાતમાં એવાં મગ્ન હતાં કે કંઈ ખબર જ નહોતી. થોડી વારમાં જૂનાં માડ હેઠાં પડ્યાં, ને શેરીનાં છોકરાંની લંગાર અંદર ધસી આવી. એ જોરથી બોલતાં હતાં : “ઉો મારવાડી, એને એક માડી ને બે પાડી !” ૧૬ ૨ ઉદા મહેતા Page #32 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યશાળીનું ભૂત આકશ ઘેરાયું છે. નવલખ ચાંદરણાંમાંથી એકેય કળાતું નથી. વાદળના થર પર થર જામ્યા છે. ગર્જનાઓ થાય છે. વાદળમાં વીજ ઝબૂકે છે, જાણે દેવતાઓ ગેડીદડે રમે છે. મારવાડની લુખ્ખી ધરતી પર, ઘીથી મોંધું પાણી વરસે છે. જળ, જળ ને જળ. ભૂખી ધરતી પાણી પડે, એવું પી જાય છે. અડધી રાત ગઈ છે. જંગલનો ભાગ છે. ગામ તરફ જવાની કેડી અંધારી છે. ખાડાખડિયાનો પાર નથી. ગરમીથી અકળાયેલા સાપ આડા પડ્યા છે. મેઘલી રાત છે. આવે ટાણે ભૂતના સગા ભાઈ જેવો ઉદો કેડી પર ચાલ્યો આવે છે. એને ચત પણ સરખી છે, દિવસ પણ સરખો છે. માથે ઘીના ભર્યા ગાડવા છે. ગામપરગામથી તાજી તાવણનું ઘી ઉઘરાવીને એ ચાલ્યો આવે છે. ટૂંક પોતડીનો કાછડો ભીડ્યો છે. ભાગ્યશાળીનું ભૂત ૧૭ Page #33 -------------------------------------------------------------------------- ________________ જૂનું અંગરખું અડધું પલળેલું છે. લઘરવઘર પાઘડી માથે છે ને ખભે ધનુષબાણ છે. ઘીનો વેપારી ઉદો કંઈ કંઈ વિચાર કરતો ચાલ્યો આવે છે. એને અંધારાની મૂંઝવણ નથી, વરસાદની હેરાનગતિ નથી. સાપ-વીંછીનો ડર નથી, એની મુંઝવણ જુદી છે. પળી જેવડું પેટ ભરાતું નથી. મોટી મૂંઝવણ આ છે. વેપારી ઉઘની દશા બેઠી છે. બળ બાવડામાં માતું નથી, બુદ્ધિ તો મગજના ગોખલામાં બેઠી બેઠી કંઈ કંઈ લાકડે માંકડાં લડાવે છે, પણ સરવાળે રળિયા ગઢવી ઠેરના ઠેર રહ્યા છે. અધૂરામાં પૂરું દુકાળમાં અદક મહિના જેવું થયું છે, મા-દીકરો બે હતાં. મહામહેનતે પૂરું કરતાં હતાં. એમાં ઉો પરણ્યો, ચોપગો થયો ને ચોપગાની ગતિ પામ્યો. મજૂરી, મજૂરી ને મજૂરી. ઉધને પરણવું તો નહોતું જ, પણ મા ક્ટ : કરા ! તું નહિ પરણે તો મારી અવગતિ થશે.” ઉદી કહે : “મા, મને પરણવામાં રસ નથી . હું તો મતવાલો માણસ છું. મને પગમાં બેડી ન પોસાય.” મા હે : “બેટા, એ તો કરી રાખ્યું છે ને ! કંઈ વંશવેલો કાપી નખાશે ? ઘરને ખંભાતી તાળાં દેવાશે ?” “મા! ખંભાતી તાળાં ક્યાં બનતાં હશે ?' ઉદાનો જિજ્ઞાસુ જીવ પૂછી બેઠો. દેશ-પરદેશની વાતો જાણવામાં એને પૂરો રસ હતો. ખંભાતમાં.” ખંભાત ક્યાં આવ્યું ? એ શું છે? ઉદ્યએ બાળ સહજ પ્રશ્ન કર્યો. “બેટા ! ખંભાત તો મોટું બંદર છે.' બંદર એટલે શું, મા ?” ઉદ પ્રશ્ન કરતો ગયો. “દરિયાકંઠે જે શહેર હોય એ બંદર !” દરિયામાં તો મા; પાણી, પાણી નું પાણી હોય, બં? મા, એવું ગામ મને ગમે. ખૂબ નાહીએ, ખૂબ ધોઈએ, ખૂબ પાણી પીએ.” ૧૮ ઉદા મહેતા Page #34 -------------------------------------------------------------------------- ________________ “બેટા ! રિયાનું પાણી ન પિવાય, ન એનાથી કપડાં ધોવાય. ખારુંઅગર જેવું પાણી હોય. એ પાણીમાં તો મોટાં મોટાં વહાણ ચાલે. આ દેશનો માલ વેપારીઓ પેલે દેશ લઈ જાય. પેલા દેશનો માલ આ દેશમાં લાવે. ખંભાતનાં વહાણ તો ઠેઠ ઈરાન-અરબસ્તાન જાય.' મા, તને આ બધી ક્યાંથી ખબર ?' બેટા ! આપણા ગામનો એક આરબ વેપારી મક્ક હજ કરવા ગયેલો. મક્કા જવા માટે ખંભાતથી વહાણમાં બેસાય. એણે બધી વાત કરેલી. ભારે રૂપાળો મુલક.' “મા! હું એ મુલક જોવા માગું છું, દરિયામાં નહાવા માગું છું. વહાણે ચઢવા માગું છું.' “દીકરા, તારા મનસૂબાનો ક્યાં પાર છે.અને મારવાડ તો મનસૂબે ડૂબી છે. સારું, પણ પહેલાં ટિલાવી લે. લખમી ચાંલ્લો કરવા આવતી હોય ત્યારે મોં ધોવા ન જઈએ.” ઉદ્યએ માના આગ્રહથી ટિલાવ્યું. પરણ્યો, ને વહુ ઘરમાં લાવ્યો. એને દુકાળમાં અદક મહિના જેવું થયું. દરિદ્રીને ત્યાં ધાની શી તાણ ! ઉનાળે જ આંબા પાકે, એમ એક દીકરોય ઘરમાં રમતો-જમતો થયો. પૂનમના ચાંદ જેવો દીકરો છે. ડોસી બધું દુ:ખ ભૂલી સ્વર્ગનું સુખ માણવા લાગ્યાં. પણ ઉધના નસીબમાં તો બરડાફડ મજૂરી આવી. પણ એ દુ:ખથી ન હાર્યો. બમણા ઉત્સાહથી ગામેગામ ઘી ઉઘરાવવા ફરવા લાગ્યો. ન જુવે દહાડો કે ન જુવે રાત ! ન દેખે સવાર ને ન દેખે સાંજ ! ન જુવે સમય કે ન જુવે સમય ! ન જુવે ઉનાળો કે ન જુવે વરસાદ ! માલ લેવાની જ ચિતા. લીધેલો માલ વેચવાની ચિતા ! એક સાંજે મોડોમોડો ઉદ માલ પરખીને, ઘી લઈને આજે ઘર ભણી પાછો વળતો હતો. વરસાદ રહી ગયો હતો. વાદળાંની કેર પર ચંદ્રમા ડોકું કાઢીને બેઠો હતો. મોટી ફ્લાંગો ભરતો-ભરતો, મોથી મીઠું-મીઠું ગાતા-ગાતો એ ચાલ્યો ભાગ્યશાળીનું ભૂત ૧૯ Page #35 -------------------------------------------------------------------------- ________________ આવતો હતો. નૌકરી મત જાઓ સરદાર, નૌકરી હૈ ખાંડેકી ધાર ! કમર પર કસી ઢાલ-તલવાર, દુપટ્ટા જરી કિનારીદાર હાંજી ઢોલા, હો ગઈ ઘેર-ઘુમેરા મત સિધારો પૂરવકી ચાકરીજી ! ગામને પાદર નજીક હતું. ખેતરો શરૂ થયાં હતાં. ખેતરોની વાડોને ઘસાઈને નચિત મને ઉદો ચાલ્યો જતો હતો. રસ્તામાં પોતાના મિત્ર બાગડમલનું ખેતર પડતું હતું. અચાનક એની નજર ખેતર પર પડી. જોયું તો માણસોનો ત્યાં સંચળ દેખાયો. બાગડમલ આવ્યો હશે એમ સમજી ઉદો ખેતરના શેઢેથી અંદર ગયો. જઈને જોયું તો ન બાગડમલ મળે, ન કે જાનપિછાનવાળું મળે. માણસો ઘણા હતા, પણ બધા અજાણ્યા હતા. સહુ ભેગા થઈને વરસાદનું પાણી ખેતરમાં વાળતા હતા. કોઈ નીક બનાવતું હતું. કેઈ ક્યારા વાળતું હતું. કેઈ એક ક્યારાને પિવરવી, બીજા ક્યારામાં પાણી જવા દેતું હતું. ઉો વિચારવા લાગ્યો : બાગડમલ તો મારા જેવો ભૂખડીબારસ છે. એને વળી ખાવા ધાન ક્યારે હતું ? આટલા બધા નોકર એ લાગે ક્યાંથી ? ઉો વધુ નજીક ગયો. ક્યારામાં ભરાઈ બેઠેલો સાપ કૂંઉં કરતો ભાગ્યો. ઉદાએ સાપને જોયો ને મનમાં ને મનમાં બોલ્યો : “અકરમીથી તો મોત પણ સાત ડગલાં દૂર ભાગે.” ઉદાએ ખેતરમાં કામ કરનારાઓને પ્રશ્ન કર્યો, ‘તમે બધા કેણ છો ?' “અમે પાણોતિયા છીએ, ખેતરમાં કામ કરનારા બોલ્યા. પણ ઉદ્યએ જોયું કે એ બધાના ચહેરા મજૂરિયા જેવા નહોતા. ખોટું બોલો છો. બાગડ મારો મિત્ર છે. એનું ગજ એક નોકર પણ રાખી શકે તેવું નથી. સાચું બોલજો, નહિ તો આ તીર તમારું સગું નહિ થાય.” ઉદાએ પીઠ પરના ભાથા પર હાથ મૂક્તાં કહ્યું. અમે તો વગર પગારના નોકર છીએ.' ૨૦ ઉદા મહેતા Page #36 -------------------------------------------------------------------------- ________________ ‘હું ન સમજ્યો,’ ઉદાએ . ‘ભાગ્યશાળી જીવોના અમે હેતુ-મિત્રો છીએ. બાગડનાં ભાગ્ય જાગ્યાં છે. આ બધાં ખેતરોમાં એનું ખેતર અભરે ભરાશે.’ ભાગ્યશાળીને ભૂત રળી દે એવું ને ?' ઉદ્યને કંઈક દેવતાઈ પરચા જેવું લાગ્યું. એણે પ્રશ્ન કર્યો, ‘કૃપા કરીને એટલું કહેશો કે બાગડમલની જેમ મારા હેતુ-મિત્રો ક્યાંય હશે ખરા ?' ‘જરૂર છે .’ ‘ક્યાં હશે ? મને એ મહેરબાની કરીને હો. આજ સુધી તો મારે ખાર પર લીંપણ જેવું થયું છે.' ઉંઘએ નરમાશથી ક્યું. ‘ર્ણાવતીમાં તારા હેતુમિત્રો છે. ત્યાં જા, તારો સિતારો ચમશે.’ ‘ર્ણાવતી ? કઈ ભૂમિ ? કોણ રાજા ?' ‘ગુજરાતની ભૂમિ, કરણદેવ રાજા. મિનલદે રાણી, સાંતૂ, સજ્જન ને મુંજાલ મંત્રી ! સાબર નદી ને ર્ણાવતી નગરી. ધર્મે મોટી, કર્મે સારી, રસે પૂર્ણ, ક્લે ભરી-ભરી.’ ‘ર્ણાવતી ! ગુજરાત ! કરણદેવ રાજા. મિનલદે રાણી !' ઉદ્દે ગોખી રહ્યો. અને થોડી વારમાં પીપળાંનાં પાન ખરતાં હોય તેવો અવાજ થયો. ચારે કોર જોયું તો કોઈ ન મળે ! બધાં અલોપ ! ઉદ્દે હિમતવાન અને હાડેતી નર હતો, નહિ તો આ ચરિતર જોઈ ભલભલા છળી જાય. ઉદ્યએ જોયું-બીજાં ખેતર તો ભૂખડીબારસ જેવાં પડ્યાં હતાં. બાગડમલનું ખેતર પાણીથી ટબાટોચ હતું. ભીની ધરતીમાંથી સુગંધ છૂટતી હતી. ઉદ્દે ઉતાવળે પગે ચાલ્યો. પાછળ જાણે વાદળાંમાંથી અવાજ આવતા હતા, ‘કરણદેવ રાજા ! મિનલદે રાણી ! સાબર નદી ને ર્ણાવતી નગરી ! ઉદ્દે ઘેર આવી પહોંચ્યો. બધે સોપો પડી ગયો હતો. એણે ઘીનાં કુડલાં શીકે મૂક્યાં ને લંબી તાણી. આખી રાત ઉઘને સોણલાં આવ્યાં ! સોણલાંનો એ જીવ હતો. ભાગ્યશાળીનું ભૂત * ૨૧ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૪ ઉદો ઇતિહાસ ભણે છે ‘ઝાઝા જુહાર, મારુઓ !' ઉદ્યએ મિત્રોને ક્યું, ‘હવે અમે ર્શાવતી જઈશું. માઈશું તો પાછા આવીશું: નહિ તો ત્યાં જ કાયા પાડીશું. નબળા મોંએ ઘરના ઉંબર ને ગામનાં પાદર નહિ જોઈએ. જીવ્યા-મૂઆના જુાર. જીવતા હઈશું તો વળી મળીશું.' અને ઉદ્દે જોરથી ગાવા લાગ્યો, “ફેડવા છે ડુંગરા, “તવાં છે મેદાન “ખેડવા છે સાગરા, ને ડહોળવા છે દરિયા ! “ભાગ્યનાં મોતીની ગોતે જાઉં છું, “લખમી દેવીની શોધમાં જાઉં છું. “જીવ્યા-મૂઆનું ઝાઝું દુ:ખ નથી. “દેશ વેઠશું, પરદેશ વેઠશું. “લીલી લેખણે લઢશું. ૨૨ * ઉદા મહેતા Page #38 -------------------------------------------------------------------------- ________________ “તાતી તલવારે ઝૂઝશું. “મહેનતમાં પાછા નહિ પડીએ. “ભાગ્યની દેવીને જગાડીને રહીશું. “નહિ તો ખડિયામાં ખાપણ લીધી છે.” આખી રાત ધુમેલા ભવાયા જેમ સવારે સરસામાનનો સંકેરો કરે, અને ઉચાળા ભરે એમ ઉદ્યએ કરવા માંડ્યું. વેપારનો પથારો સમેટવા માંડ્યો. હતું એટલું ઘી વેચી દીધું. ઠામ વેચી દીધાં. ત્રાજવાં ને બાંટ પણ ફટકરી માર્યા. ઘરાકૅમાં ફરી-ફરીને હિસાબ કરી આવ્યો. પાઈએ પાઈનો હિસાબ ચૂક્ત કરતો આવ્યો અને કહેતો આવ્યો : ‘ભાઈઓ, હવે તો મળે તો મીર થવું છે, નહિ તો પીર થવું છે.' અલ્યા, પીર થા તો કહેવરાવજે. માલમલીદો ચઢાવશું. ને બાધા-માનતા કરવા આવીશું.” વેપારીઓ ઉદાની મશ્કરી કરતા. મશ્કરી કરો, તમે બધા ! મશ્કરી કરવાનો તમારો વખત છે, બાપલા ! બાક મીર થઈશ તોય ખબર આપીશ, પીર થઈશ તોય આપીશ.” “વાહ રે ઉદાપીર !” હસશો મા ! ભાઈઓ, માણસના ભાગ્ય આડે પાંદડું છે. ખસવાની વાર છે. તમે હસતા રહેશો ને એ કરી બતાવશે.” એક ઘરડા વેપારીએ મશ્કરાઓને વાર્યા. હિસાબ-ક્તિાબ પતાવ્યા. ઘરમાં દાણા-દૂણી ભર્યા. એક નાનકડી બકરી જેવી ગાય લાવીને આંગણે બાંધી. હવે ઉદાએ મુસાફરીની તૈયારીઓ કરવા માંડી. પહેલાં તો કર્ણાવતી ક્યાં આવી, એની તપાસ શરૂ કરી. ભાંગેલ ગામના સુરધન જેવા ઘરડેરાને ઉો પૂછવા ગયો. એ બોલ્યો : “ના રે ભાઈ ! અમે તો કદી દૂરની વાટે ગયા નથી. અમારે તો ઉંબર એ ડુંગર અને ગામનું પાદર એ પરદેશ. મારવાડ છોડી બહાર ગયા નથી, પણ ભિન્નમાળ-શ્રીમાલના ઘણા જણ ત્યાં કમાવા ગયા છે. ગુજર કડિયા ને ગુજર ઉદો ઇતિહાસ ભણે છે ર૩ Page #39 -------------------------------------------------------------------------- ________________ સલાટોએ તો ત્યાં ઘર ર્યાં છે. વધુ વાતો જાણવી હોય તો સાંજે ડાયરામાં આવજે.’ સાંજે ઉદ્યે ડાયામાં ગયો. ડાયરાના ગલઢેરા ભાભાએ ક્યું. ‘અમે વાતો તો ઘણી જાણીએ છીએ. આપણો એક ગુજર ક્ષત્રિય ચિજ એ દેશમાં ગયો, ઘોડાની વિદ્યાનો ભારે જાણા૨. એણે એ વિદ્યાના ચમત્કાર બતાવ્યા. રાજા ખુશ થયો ને ીકરી આપી. એનો દો મૂળરાજ થયો.' ઘરડા ભાભાએ વાત એટલે અટકાવતાં હ્યું. ‘હવે પછીની વાત આ સીમલ ક્લે. મને તો નવાણું વર્ષ થયાં છે.' ક્સીમલ બોલ્યો : ‘બાપુ ! મનેય વરસ તો એંસીએક થયાં. પણ મૂલરાજદેવ રાજા ભોજના જમાનાનો રાજા હેવાય. એનું મોસાળ ચાવડા રજપૂતોમાં. મામાને મારી મૂલરાજ ગાદીએ આવેલો, એટલે મનમાં દુ:ખ રહ્યા કરે. આ માટે એ સરસ્વતીને કાંઠે રહે. હોમહવન કરે, ને મોટું શિવમંદિર બાંધે.’ ‘એ શિવમંદિરનું નામ રુદ્રમાળ ને !' ગણેશસંહે એટલેથી વાત ઉપાડી લેતાં ક્યું :‘હું ત્યાં જઈ આવેલો. બાપા શ્વેતા કે મૂલરાજ મારવાડનો ગુજર રજપૂત છે. મૂલરાજે તો ઉત્તર પ્રદેશમાંથી કાશી-કનોજમાંથી બ્રાહ્મણોને બોલાવી વસાવ્યા ને હ્યું : ‘સરસ્વતીને ફેલાવો મારા ગુર્જર દેશમાં.' ‘મૂલરાજદેવ શું મારવાડનો ?' ઉદ્યએ ઊંડા ઊતરવા માંડ્યું. ‘અરે ! આ ભિન્નમાળ શ્રીમાળનો ! આપણાં લોકો જ ત્યાં જઈને વસવા માંડ્યાં છે. ભાઈ ! રાજ સારું, માન સારું. જમીન સારી, ધંધોધાપો સારો. અત્યારે ગુજરાતમાં વસતી જ આપણી છે. એક મગની બે ફાડ. આ ઓસવાલ, પોરવાલ, શ્રીમાલ કોણ છે ?' ‘વાહ ભાઈ વાહ ! તો તો આપણો જ દેશ કહોને ! ગુજરાત.' ઉદાએ ક્યું. ‘અરે ! આપણો દેશ ન હોય તો અમે કંઈ મફ્તનાં લીલુડાં માથાં વઢાવીએ ? નરસિંહ ક્ષત્રિયે બે હાથ પહોળા કરીને ઊભા થતાં ક્યું : ‘ગુજરાતમાં સૌરાષ્ટ્ર પ્રાંત છે, જ્યાં શ્રીકૃષ્ણનું વસાવેલું દ્વારકા નગર છે. ત્યાં પ્રભાસ પાટણ પણ છે. પ્રભાસમાં સોમનાથ મહાદેવનું દહેવું છે—અસલનું. ભગવાન શ્રીકૃષ્ણનો દેહ ત્યાં પડેલો. પીપળાને હેઠ. પારધીએ તીર મારેલું. ૨૪ ૨ ઉદા મહેતા Page #40 -------------------------------------------------------------------------- ________________ આહા. શું દેવાલય છે? બસો મણ સોનાનો તો ઘંટ વાગે ત્યાં. બે હજાર પૂજારી રહે. ગંગાજીથી નવડો રોજ જાય અને આવે. ને ભગવાનની પૂજા થાય. ત્રણસો વાજિંત્ર વાગે ને સાડા ત્રણસો નાચનારીઓ નાચે. આ મંદિર પર ગજનીનો મુસલમાન બાદશાહ ચઢી આવ્યો. એણે મંદિર તોડ્યું ને લૂંટ્યું. એ વખતે મારા ધદા-બાપુએ અને બીજા ગુજર ક્ષત્રિયોએ ત્યાં મંદિરની રક્ષા કરતાં માથાં વધેરેલાં.” તો એ વખતે મૂળરાજદેવ નહોતા ?' ઉદને ઇતિહાસમાં રસ આવ્યો. એ તો ગુજરી ગયા હતા, પણ રાજા ભીમદેવ બાણાવળી હતા.” “પછી એમણે કંઈ ન કર્યું ?' ભાઈ, આભ ફાટે ત્યાં કંઈ થીંગડું દેવાય ? ગજનીનો બાદશાહ આપણા પ્રદેશમાંથી જ ગયેલો. ઘોઘાબાપજી એની સાથે લડતાં દેવ થયેલા. પણ ભીમદેવે પછી એક કમ ભારે કર્યું.” શું કર્યું? ઉો ઇતિહાસ ભણ્યો ન હતો. એની રીતે રાજકારણમાં એ રસ લઈ રહ્યો. “ભીમદેવે હુકમ કર્યો કે દેએ બધાં પથ્થરનાં બાંધો. ઈંટ અને લાકડું જેમ બને તેમ ઓછું વાપરો, બસ, બધાં દેવળ પથ્થરનાં બંધાવવાં શરૂ થયાં. એમાં ભીમદેવના પ્રધાન વિમલ મંત્રીએ તો ઓહો દેરાં બાંધ્યાં ! જોઈ રહીએ હો !” “વિમલ મંત્રીના પૂર્વજો તો મારવાડના જ ને ?” ઉદ્યને એ વાતમાં રસ પડ્યો. અરે મારવાડ-ગુજરાતને જુદી ન માનો, આપણે બધા એક. કેસરીમલ બાપુ બોલ્યા. “આ આપણા બધામાં એક્ની ભાવના નથી; એમાં તો ગજનીનો સુલતાન માથાફાડ ઘા કરી ગયો. એકસાથે બધા છોકરા કરીને ઊભા થયા હોત તો એ બિચારાનું પારા દેશમાં શું ગજું હતું ...” ખરી વાત, બાપુ ! જ્યાં રહ્યાં ત્યાંના થઈને રહીએ તો જ એ મલનો ને આપણો જયવારો થાય. આજ તો મરતાં ઊંટ મારવાડ ભણી જુએ એમ છે. હાં પછી...” ઉદ્યને આગળ જાણવું હતું. એણે પોતાની રાજનીતિ કહી દિધી. ઉદો ઇતિહાસ ભણે છે કે ર૫ Page #41 -------------------------------------------------------------------------- ________________ UNUNU II. a WRX VIII 11122 OS S . Vi 143 Villa Willy W '), 30 WATAN T So I VA E 000cea ach am . 1 1. Olen ૨૬ ક ઉદા મહેતા Page #42 -------------------------------------------------------------------------- ________________ ‘એ ગજની તો ફીફાં ખાંડી ગયો, સોમનાથ નવું ચણાયું. દેલવાડાનાં અદ્ભુત દેરાં થયાં, મોઢેરામાં સૂર્યમંદિર બંધાયું. પછી એ ભીમદેવ ગયા. એમની ગાદીએ આજે કરણદેવ સોલંકી છે.’ ‘એમને મિનલદે રાણી છે, ખરુંને ?' ઉદાએ સ્વપ્નાંની વાતની ખાતરી કરવા પૂછ્યું. ‘વાહ, મારો બેટો ઉદિયો ! અલ્યા તું બધું જાણે છે ને મારી પરીક્ષા કરે છે ? દઉં કે અડબોથ !' ક્સીમલ બાપુ તડૂકી ઊઠ્યા. ના રે કાકા ! આ તો તમ જેવા કોઈ પાસે સાંભળ્યું'તું !' રાણીની વાત તો ભારે ગમ્મતની છે. રાણી છે ર્ણાટક્નાં. મોહીને ઇચ્છાવર વરવા આવ્યાં. જરા રંગે શામળાં એટલે રાજાને ન ગમ્યાં. પણ પછી. એક પરધાને સમાધાન કરાવ્યું.' કેસરીમલ બોલ્યા. ‘એ પરધાન મુંજાલ મહેતો કે સજ્જન મહેતો ?' ઉદાએ વળી વાતમાં ડબલ્લું મૂક્યું. ‘મારો બેટો બધું જાણે છે. અલ્યા, શું ત્યાં તારે જવું છે ?’ ‘હા કાકા ! સપનામાં આવ્યું છે. દેવ કહી ગયા કે ર્ણાવતીમાં તારું ભાગ્ય તારી વાટ જોઈને બેઠું છે.' ત્યાં ‘આ કરણદેવ રાજાએ જ સાબરમતીને તીરે ર્શાવતી વસાવી છે. મૂળ ભીલ લોકોની પલ્લી હતી. ભીલો ત્યાં રહેતા ને લૂંટ કરતા. કરણદેવે બધાને મારીને ભગાડ્યા, ને નમૂનેદાર નગરી ખડી કરી. શું મંદિર ને શું માળિયાં ! દેવની નગરી જેવી છે કરણાવતી !' ‘પણ કાકા ! રાજા કેવો ? મુલક વો ? નરનાર વાં ?' રાજા બીજો ાનેસરી Á જાઈ લો. એનો દરબાર એટલે ઇંદ્રસભા જોઈ લો.’ સરીસંગ બાપુએ હૂકાની એક ઘૂંટ લીધી. ‘અને ભઈલા ! મલની શી વાત કરે ? આ સોમનાથ મહાદેવનું આખા દેવિદેશમાં જાણીતું તીરથ ત્યાં ! ને ભાઈ ! શેત્રુંજો ને ગિરનાર તો તમારાં તીરથ. એ પણ ત્યાં.' ગણેશમલે હ્યું. ‘સાચી વાત, ભાગ્ય તો જાગશે તો જાગશે નહિ તો દેવની સવાલાખ ઉદો ઇતિહાસ ભણે છે : ૨૭ Page #43 -------------------------------------------------------------------------- ________________ ટકની જાત્રા તો થશે. બં, ભાઈ આગળ...” ઉો બોલ્યો. લવાડીઓ ત્યાં મહેકે છે. આંબાવાડિયાં તો કેરીએ ઊભરાયાં છે. ખેતરમાં મોતી જેવો જાર, બાજરો ને ઘઉં પાકે છે. પાણી તો હાથવેંતમાં ! અને જાણે ટોપરાનાં પાણી-એવાં મીઠાં. ધરતીમાં તો જરા હળ ફેરવો કે ધનના ઢગલા-રસાવળના પાર નહિ. ક્યા સાવ જીવતા.' કક ! પાણીનું સુખ ત્યાં પૃથ્વીનું બધું સુખ ” ઉદ્યએ કહ્યું. “અને રોજરોજનાં જમણ કેવાં ? ઘીબોળી રોટલી, ખાંડ ભળેલી ખીર, કેરીના રસ ને શીખંડના વાટક ! છાશ તો પાણીના મૂલે જાય ! વરસમાં અડધોઅડધ નાતવરા કે સંઘજમણ ચાલે.” વાહ ભાઈ વાહ ! વાત સાંભળીને મોંમાં પાણી આવે છે, પણ ત્યાંનાં માણસ ક્યાં ?' ઉદો ખીલ્યો હતો. સોજાં અને સાચાં. સતના માટે માથાં ડૂલ કરનારું. પડોશી પર પ્રેમ રખનારાં. અસિએ, મસિએ અને કૃષિએ-તલવારે, લેખણે અને ખેતીએ ભારે ખબરદાર. અને સ્ત્રીઓ તો પદમણીઓના અવતાર. સોના-રૂપાની હેલે પાણી. ભરે. રસોઈ એવી કરે કે આંગળાં કરડી ખાઈએ. રાતે ગરબે એવી રમે કે જગદંબા જોઈ લો ! રેંટિયે બેસે ત્યાં રંભા જોઈ લો. ગીત ગુંજે ત્યારે સરસ્વતી જોઈ લો.' ત્યાં માણસની પરીક્ષા થાય ? પરદેશીના ભાવ પુછાય ?' અરે ! વાત શી કરો છો ? દેશદેશના બ્રાહ્મણો આવીને ત્યાં વસ્યા છે. - આપણા દેશની અઢારે ગુર્જર વર્ણ ત્યાં મળે.' આ દેશની પાટનગરી કઈ ?' “પાટણ, વનરાજ ચાવડાનું વસાવેલું. વનરાજને જૈન સાધુ શીલગુણસૂરિનો આશ્રય. સાધુએ આશીર્વાદ આપ્યા ને ક્ષત્રિયે નગરી વસાવી. રાજા ને પ્રજા સત્ય-નીમ નહિ ચૂકે, ત્યાં સુધી નગરી અખંડિત રહેશે.” “રાજા તો ધનેશ્વરી કર્ણ છે, પણ રાણી કેવી છે ?' ઉદ્યએ પૂછયું. રાણી પણ સતીનો અવતાર છે. છે તો કર્ણાટકની પણ જાણે ગુજરાતની જ જાયા ન હોય ! રાજાની સાથે નગરચર્ચાએ અંધારપછેડો ઓઢીને નીકળે છે.” ૨૮ ઉદા મહેતા Page #44 -------------------------------------------------------------------------- ________________ કરણસંગ બાપુએ તું. ‘વાત થઈ પૂરી. ગુજરાત અને મારવાડ તો મને એક જ લાગે છે. આ સાબરમતી પણ આપણી ! આબુ-અરવલ્લીમાંથી નીક્ળી ત્યાં જાય. એટલે આપણને પાણી નવાં ન લાગે. રાજા કરણના બાપાા આપણા મારવાડના ! એ દાવો પણ ખરો ને ?' ‘હા ભાઈ હા, ટૂંકમાં તું તારે દે દોટ, રાખણહારો રામ છે.' સરીસંગે ટૂંકી વાત કરી. ઉદાએ બધી વાત મેળવી લીધી. સપનાંનો ને સાચી દુનિયાનો બરાબર મેળ મળી ગયો. અને ઉદ્યએ એક દહાડો કેડ બાંધી. માને જઈને પગે પડ્યો. માને દીકરો આંખ આગળથી અળગો થાય, એ ગમતું નહોતું. પણ દીકરો ભાગ્યદેવીને વરવા જતો હતો. કોણ આડી જીભ નાખે ! કોણ ના પાડીને અપશુક્ત કરે. મા કહે : ‘દીકરા ! આબુના ડુંગરે દેવનાં દર્શન કરીને આગળ વધજે. ગુજરાતના વિમલશા મંત્રી ભારે દેરાં ચણાવે છે.’ ‘મા ! હુંય દેરાં ચણાવીશ.’ ઉર્દો બોલ્યો. બેટા ! દિલમાં દેરું રાખજે. પુણ્ય તને તારશે. પરસ્ત્રી તને મારશે. આપીને લેજે. જમાડીને જમજે. કરમમાં માથું મૂકે છે એવો ધરમમાંય માથું આઘું મૂકજે.’ ‘સારું મા !' ‘અને ગુજરાત-સૌરાષ્ટ્રમાં ઘણાં તીરથ છે. પેલું સક્લ તીર્થનું સ્તવન સાંજ-સવારે હું બોલું છું. એમાં અગિયારમી ગાથા તને યાદ છે ?' ા. મને આવડે છે. સાંભળ : ‘વિમલાચલ ને ગઢ ગિરનાર, આબુ ઉપર જિનવર જાહાર. શંખેસર કેસરિયો સાર, તારંગે શ્રી અતિ જુહાર. ઉદો ઇતિહાસ ભણે છે : ૨૯ Page #45 -------------------------------------------------------------------------- ________________ ગામ, નગર પુરપાટણ જેહ, જિનવર ચૈત્ય નમું ગુણ દે.' ‘શાબાશ તારી યાદશક્તિ સારી છે. સારી વાત હમેશાં યાદ રાખવી. ઉદા ! જ્યાં-જ્યાં જા ત્યાં-ત્યાં તારી માની વતી યાત્રા કરજે. હવે કદાચ મળીએ કે ન મળીએ.' મા ઢીલી થઈ ગઈ. દીકરાને પણ જરા આંચકે લાગ્યો, પણ મન કઠું કર્યું. ઘરની રાણીની રજા લેવા ચાલ્યો. ઘરની રાણી તો બિચારી શું કરે ? કઈ રીતે ના પાડે ? પણ એણે એક કરામત કરેલી. થોડા દહાડાથી કળી ને ધોળી બે બિલાડીઓ હેવાયી કરેલી. ઉદો જેવો રજા લેવા ગયો કે બિલાડી આડી ઊતરી. ઘરની રાણી કહે : આજ નહીં જવા દઉં. બિલાડી આડી ઊતરી. અપશન થાય છે.” મા કહે : “બેટા, શક્ક દીવો છે. કાલે જજે, તારે ક્યાં મોડું થાય તો હૂંડી પાછી ફરે એમ છે !! ઉદો એક દહાડો રોકાણો. પણ એક દિવસ એને એક ભવ જેવો લાગ્યો. બીજે દિવસે ખડિયા-પોટલિયા ખભે નાખ્યા કે વળી ચટ બિલાડી આડી ઊતરી. ઘરની ધણિયાણી કહે : “આજ જવા નહિ દઉં.” વળી ઉો એક દાડો રોકણો. ત્રીજે દહાડે ઉદો નીકળ્યો, વળી બિલાડી આડી ફરી. ઉદો કહે : “જેનું ભાગ્ય બહાદુર એને બીકણ બિલાડીની શી તમા ? આજ કળા સાપ આડા ઊતરે તોય પાછો નહિ વળું !” ઉદો ચાલી નીકળ્યો. પેટના દિકરાનેય ન પંપાળ્યો, રખેને મન ઢીલું થઈ જાય. પાછું વળીનેય ન જોયું ! મમતા બૂરી ચીજ છે. માણસ છે તો માણસનું મન છે. મનના માળખામાં માયા બેઠી છે. જન્મભોમના ભંડાભખ ઝાંખરામાંય માણસનું મન ભરાઈ રહે છે. પણ ઉદાએ મન કઠણ કર્યું હતું. ચાકરી અને ભાખરી માટે એનાં પરિયાણ હતાં. એ બે જ્યાં મળે ત્યાં જઈને વસવું હતું. ખભે બેરી, લોટો ને ઝોળી છે. ઝોળીમાં એક અંગૂછો, એક કેડિયું ને એક ધોતી છે. હાથમાં લાકડી છે. ૩૦. ઉદા મહેતા Page #46 -------------------------------------------------------------------------- ________________ લાકડીને છેડે લોટ ને દાળની પોટલી બાંધી છે. જ્યાં બપોરા કરે ત્યાં ત્રણ પાણા ભેગા કરી ચૂલો જગાવે છે. પાણી પીવાના લોટામાં ઘળ ઓરે છે. અંગૂછા પર લોટ નાખી, પાણી નાખી લોટના ગોળા વાળે છે. એ ગોળા અગ્નિ પર નાખે છે. પડ્યા પડ્યા શેયા કરે છે. એ ગોળાનું નામ બાટી ! બાટી ને ાળ સાથે તૈયાર થાય છે. ઉદ્દે નાહીને આવે છે. ઇષ્ટદેવના જાપ જપે છે : ને પછી જમે છે. શું બાદશાહી જમણ ! પછી અમીના ઓડકાર ખાઈ જા આડો થાય છે, ત્યાં તો ચાલવાનો વખત થાય છે. સાંજે તો જમવાનું નથી. એક ટંક જમવાનું છે. મોડી રાત સુધી પંથ કાપે છે. પણ આ મારગ પર ઉધે કંઈ એકલો નથી ! ફ્લાના ફ્લા ચાલ્યા જાય છે. કોઈ ગાડામાં, કોઈ ઊંટ પર તો કોઈ પગપાળા. સાથે રખોપિયા છે. પંદર-પંદર ગાઉ પર મુકામ નાખે છે. કાફ્લામાં બ્રાહ્મણો છે. સ્નાન-સંધ્યા કરે છે. વૈશ્યો ભજનકીર્તન કરે છે. ક્ષત્રિયો મર્દાનગીની રમતો રમે છે. નવી ગુજરાતે વસવા સહુ ચાલ્યાં છે. આમાંથી કેટલાક તો એક્વાર જઈને આવ્યાં છે, હવે બૈરાં-છોકરાં લઈને પાછાં જાય છે. કેટલાક સાવ નવા છે. બધા વાતો કરે છે. ગુજરાતમાં તો કાચું સોનું પડ્યું છે. નાનકડી હાટડી માંડીને બેસીએ કે ખેતરનો નાનકડો કકડો ખેડીએ, તોય બે વરસમાં છોકરાં ચાંદીને ઘૂઘરે રમતાં જુઓ. સોનાં-રૂપાંને જેને આડવેર, એ બ્રાહ્મણને રોજ ભરપેટ જમણ મળે. ઉપર દાન-દક્ષિણા એટલી મળે કે એમણેય ઘરનાં ઘર ર્યાં છે. ઘરઆંગણે ગાયો બાંધી છે. જે રોજ ઘણા માગવા જતા, એ ઘેર ચબૂતરો બનાવી પંખીઓને ઘણા નાખવા લાગ્યા છે. રજપૂતોની તો ચાકરી ગયા કે બંધાણી. પછી જેવી લાયકાત. ઠેઠ માળવાથી ને ક્યાં-ક્યાંથી વીર પુરુષો ચાકરીએ આવે છે. જેવી જેની લાયકાત, ઉદો ઇતિહાસ ભણે છે : ૩૧ Page #47 -------------------------------------------------------------------------- ________________ એવો હોદ્દો મળે છે. આમ ફ્લાના કાફ્યા ચાલ્યા જાય છે. આરાસુરમાં મા અંબામાતાનાં દર્શન ર્યાં. ગબ્બરની ટોચની યાત્રા કરી સહુ આગળ વધ્યાં. આબુ-અચલગઢના પહાડ આવ્યા. ત્યાં પ્રદક્ષિણા દીધી. દેલવાડાનાં દેરાં જોયાં. શું નક્કી ને શું કારીગરી ! પૂતળીઓ તો એવી છે, કે જાણે હમણાં બોલી કે બોલશે. પાલનપુરની વાડીઓ આવી. વડાનાં વન આવ્યાં. બનાસનાં પાણી આવ્યાં. આગળ વધ્યાં ત્યાં સિદ્ધપુર આવ્યું. સરસ્વતી નદી આવી. રુદ્રમાળ આવ્યો. કાફ્સાએ સરસ્વતીમાં સ્નાન કર્યાં. અને સહુ વધ્યા આગળ. રસ્તે રસ્તે બંને બાજુ લીલાંછમ ખેતરો, ફ્ળ-ફૂલથી ઝૂક્તી વાડીઓ, રેંટ ખટૂંકતા ક્વાઓ, શાપૂરાના પાળિયા આવ્યા. લીલીછમ વરિયાળીનાં વન આવ્યાં. શેરડીના વાઢ આવ્યા. આંબાવાડિયાંનો તો પાર નહિ. રાયણ, જાંબુ ને મહુડાનાં તો જંગલો મહેકે છે. ગામ પણ સારાં છે. માણસ પણ મળતાવડાં છે. આંખોમાં હેત છે. અંતરમાં આદરભાવ છે. અતિથિને તો ભગવાનનું રૂપ લેખે છે. રૂડી ધર્મશાળાઓ છે. ભારે સાવ્રતો છે, મોટી પાંજરાપોળો છે. માણસ અને ઢોરને ખાવા-પીવાનો તો તૂટો જ નથી. છાશ તો કોઈ વેચતું નથી. જેને જોઈએ એ શ્રેણી ભરી જાય છે. રોટલો કોઈ કોરો ખાતું નથી. દૂધ-ઘીની નદીઓ રેલાય છે. તાજાં શાક, તાજાં ફ્ળ-ફૂલ, જોઈએ એટલાં જળ અને જોઈએ એટલાં દૂધ-ઘી ! ઉદ્યને લાગ્યું કે સ્વર્ગ હોય તો અહીં છે. ત્યાં તો સાબરનાં જળ આવ્યાં. બેય કાંઠે ચીભડાં અને તરબૂચની વાડીઓ છે. ખેડૂતોના ને-પગે સોનાનાં ઘરેણાં છે. મોં પર તેજ છે, ધીંગા ધોરી છે. અને આવ્યું ર્શાવતી ! શું નગર છે, ને શું ધરતી છે ! શું નગરનાં નર-નાર છે ને શું એમનાં ઘરબાર છે. ટોડલે મેના-પોપટ છે. દરવાજે હાથી ઝૂલે છે. બબે ને ત્રણ-ત્રણ માળ છે. સુંદર નક્સીદાર ઝરોખા છે. ને ઝરોખામાં પદમણી નારીઓ ઊભી છે. ઊભી ૩૨ * ઉદા મહેતા Page #48 -------------------------------------------------------------------------- ________________ ઊભી સામસામી સમસ્યાઓ નાખે છે. જાતવાન ઘોડા પર રજપૂતો ઘૂમે છે. કેડે કટારી છે. ને કમર પર સમશેર છે. મોટા-મોટા મૂછોના થોભિયા છે. પાલખીમાં શ્રીમંત-શેઠિયા જતા-આવતા નજરે પડે છે. રસ્તા પર સવારસાંજ સુગંધી પાણી છંટાય છે. દૂર-દૂરથી ઘટિાગૃહ-ઘંટાઘર દેખાયું. ઘડી-ઘડી ત્યાં ઘડિયાળા વાગે છે. ગામની વચોવચ છરબા દેવીનું મંદિર છે. જૂના વખતમાં ત્યાં આસો ભીલ રહેતો. એ લેછરંબા (કેચરબ) દેવીનો ઉપાસક હતો. એક લાખ ખડગનો ધણી હતો. કેછરબા દેવીના મંદિર પાસે કર્ણસાગર તળાવ છે. પાસે હાથીખાનું છે. દાનશાળા છે. રાજાનો મહેલ દેવતાના મહેલ જેવો છે. સાત માળનો છે. સાબરના જળમાં રાજના હાથીઓ સ્નાન કરે છે. ધોબી કપડાં ધુએ છે. કપડાંય કેવાં છે? અત્તરથી મહેક્તા છે. એનાથી પાણી પણ મહેક-મહેક થાય છે. રાજા-રાણીનાં કપડાં તો તે ધોવાય છે. દિવસે કપડાંની ગંધે-ગંધ ભમરા આવી હેરાન કરે છે. લોકે પાન ચાવે છે ને પિચકારીઓ છાંટે છે. અહીંના નગરશેઠની મોટી અતિથિશાળા છે. સાધુઅતિથિને ભોજન મળે છે. ગમે તેવા મુસાફરને ત્રણ દિવસ મફ્ત રહેવા-જમવાનું જડે છે. ઉદી અતિથિશાળામાં જમ્યો. બે લીલાં શાક, એક કઠોળ, ઘી ચોપડી રોટલી, તુવેરની દાળ ને કમોદનો મઘમઘતો ભાત. માથે છાશનું એક છાલિયું! ઓહિયાં ! અમૃતના ઓડકર ! ઉપર પછી સોપારી, શ્રીફળ ને એલચીનો મુખવાસ. જમાડનારનું હેત અજબ છે. જાતે પીરસે છે. આગ્રહ કરી-કરીને બે રોટલી વધારે જમાડે છે. જમાડનારાના મોં પર જમવા જેટલું હેત છે. ઉધનું મન થીજી ગયું. એણે મનમાં નિશ્ચય કર્યો કે જીવવાનું હોય તો અહીં જ જીવવું. મરવું પડે તોય અહીં મરવું. જીવવામાં જેવો અહીં સ્વાદ છે, એવો મરવામાં પણ છે. ઉદો બજારે ફરવા નીકળ્યો. ઉદો ઇતિહાસ ભણે છે ૩૩ Page #49 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યદેવી સાબરમતી નદીનો સુંદર કંઠો છે. પવિત્ર જળ વહ્યાં જાય છે. એ કંઠે એક સુંદર મંદિર છે. જૈનોનું એ દેવાલય છે. ઊંચું એવું શિખર છે. સુંદર એવી બાંધણી છે. બાવન દેવલિકાઓ છે, વચ્ચે મુખ્ય મંદિર છે. મંદિરના ટોડલે-ટોડલે પૂતળીઓ છે. ગોખે-ગોખે પ્રતિમાઓ છે. - ઉો દર્શન કરવા અંદર ગયો. એણે આદીશ્વર ભગવાનનાં ભાવથી દર્શન કર્યા. ચૈત્યવંદન કર્યું. સુંદર સ્વરે સ્તવન ગાયું : બોલ બોલ આદેસરા દા કાંઈ થારી મરજી રે ! મોંનું મુંઢ બોલ !” મનમાં ભાવ હતો. અંતરમાં ભક્તિ હતી. દૂરનો દેશ હતો, લેઈ જાનપિછાન નહોતી! એક્લો, અટૂલો, ઓશિયાળો ઉદ્દે ભગવાનને પૂછી રહ્યો હતો. “હે દાદા ! તારી શી મરજી છે ? મને મોઢામોઢ કહે, હવે મારે પાછા ૩૪ ઉદા મહેતા Page #50 -------------------------------------------------------------------------- ________________ ફરવાની વેળા નથી.” કર્ણાવતી નગરીનાં સુખી નર-નાર દર્શન કરવા આવતાં હતાં. સોપારી, ચોખા, ફળ, ફૂલ ને પતાસાં ચઢાવતાં હતાં. કઈ સ્વસ્તિક રચી ઉપર રૂપાનાણું કે સોનાનાણું મૂક્તાં હતાં. ઉદ્ય પાસે દેવને ધરવા ચોખાય નહોતા, બદ્યમ કે સોપારી કે શ્રીફળ તો ક્યાંથી હોય ? એક શ્રાવકે ચોખાનો બટવો ઉદ્ય સામે ધર્યો. ઉદાને લાગ્યું કે અહીનાં માનવી હેતપ્રીતવાળાં છે. એણે બટવો લીધો, એમાંથી ચોખા કહ્યા, સાથિયો ચીતર્યો ને સાથિયા ઉપર બદ્યમ મૂક, એમાંથી એક કવડિયું કાઢીને ભંડારમાં નાખ્યું. બધું પારકું ને પોણાબાર. ઉદાના મનમાં થયું કે આ તો પારકી લેખણ, પારક શાહી ને મતું મારે મારા ઉદાભાઈ જેવું થયું. પણ બટવો આપનારના મો પર આપ્યાનો આનંદ હતો. ઉદાને ગુજરાતનાં માણસ ગમી ગયાં. વહાલસોયી ધરતી ! ઉદાની એક જ રટના હતી, બોલ બોલ આદેસર રદ કંઇ થારી મરજી રે ! મોંસે મુંઢે બોલ !” આદેસર દાઘ તો કંઈ ન બોલ્યા, પણ એમની મૂર્તિ જાણે હસી રહી હતી. ઉદાને આવકરી રહી હતી. ચૈત્યવંદન કરી ઉદો બહાર નીકળ્યો. નિયમ મુજબ ઓટલા પર આવીને બેઠો. એ વિચારતો હતો કે આટઆટલા ભાગ્યશાળીઓમાં ન જાણે મારું ભાગ્ય ક્યાં છુપાયું હશે ! શોધવું મુશ્કેલ તો ખરું. એ વખતે પગથિયાં પરથી એક સ્ત્રી ઊતરી. ઊતરીને ઉદો બેઠો હતો એની સામે આવીને ઊભી રહી. ચંદનની ડાળ જેવી નાજુક ગુજરાતણ ! એણે સાવ સફેદ કપડાં પહેર્યા હતાં. હાથે ફક્ત સોનાની બે બંગડીઓ હતી. મોં ગોળ લાડવા જેવું રૂપાળું હતું, ને નયનોમાંથી હેતભાવ ટપક્યો હતો. ભાગ્યદેવી જ રૂપ Page #51 -------------------------------------------------------------------------- ________________ ઉદાને ઘડીભર લાગ્યું કે આદેસરાઘાએ પોતાની વિનતી સાંભળી, પોતાની ભાગ્યદેવી હાજરાહજૂર થઈ. એક પળ એ સ્ત્રીને જોઈ રહ્યો. પછી તેને ભાન થયું કે પરસ્ત્રી જોવામાં પાપ છે. એણે નીચી નજર ઢાળી દીધી, પણ જેવી એણે નીચી નજર ઢાળી, એવો જ સ્ત્રીએ પ્રશ્ન કર્યો, ‘તારું નામ શું ?’ ‘ઉદયન લોકો ઉદો કહે છે.' ર્ગાવતીની સંસ્કારિતા ઉદાને હૈયે વસી ગઈ હતી. એણે પોતાનું નામ સુધારી લીધું. ‘ક્યાંનો છે ?’ ‘મારવાડનો’ ‘જૈન છે ?’ હા, જૈન છું. બહેનજી ! અમારા વડવાઓ મૂળ રજપૂત હતા. પછી કોઈ મુનિના ઉપદેશથી અહિંસાધર્મી થયા. અમારો ધંધો શ્રીકરણનો (દાણ લેવાનો); પણ અત્યારે તો હાથને અને મોંને સારાસારી નથી.' ઉદ્યએ થોડી વાતમાં ઘણી વાત કહી દીધી. સ્ત્રીના ચહેરા પર એવા મીઠા ભાવ હતા, કે દુ:ખીના દિલના દરવાજા આંપોઆપ ઊઘડી જાય ! ઉઘર્ન વગર ઓળખાણે પોતાનો બટવો આપનાર ગૃહસ્થ યાદ આવ્યો, એવી જ ભલી આ બાઈ લાગી. હોય ભાઈ ! વેળાવેળાની છાંયડી છે.' સ્ત્રીએ આશ્વાસન આપ્યું અને આગળ પૂછ્યું : ‘અહીં શા માટે આવ્યા છો ?’ ‘બુદ્ધિ-બળ અજમાવવા. કં તો મીર થવા, કાં તો પીર થવા.' ‘અહીં કોના મહેમાન છો ?’ ‘આ પ્રદેશમાં પહેલી વાર આવું છું, બહેનજી ! ર્ણાવતીમાં મારું કોઈ ઓળખીતું નથી. થોડાં ઝાઝાં ગણો તો તમે. મને તમારો મહેમાન ગણી લો.’ ઉદાએ સમય પારખ્યો. ઉદાના અવાજમાં ભોળી મીઠાશ હતી. એના ચહે પર ગામડાની સરળતા હતી. ‘સાધર્મી ક્યાંથી ? તો આજ તમે મારા મહેમાન, ચાલો, મારી સાથે.' સ્ત્રીએ અમંત્રણ આપ્યું. ૩૭ - ઉદા મહેતા Page #52 -------------------------------------------------------------------------- ________________ : .. EL. * * W : ;.* * : : ક . ૧ .* * ** . . • : . ; ";" :-- - . -- --- જd ------ - * S ઉદj& Al. B.;}.. 1 * 1 Tilણ " A Gr ' SS SS SS ''t - - T ==, ઉદો અને લાછી ભાગ્યદેવી - ૩૭ Page #53 -------------------------------------------------------------------------- ________________ “ચાલો, આવું છું બહેનજી ! ઉદ્યએ બહેનને જ લગાડી માન આપ્યું. ઊભો થયો ને બોલ્યો : “મારે તો કંઈ પૂછવા જેવું નથી. મડા માથે વીજળી પડતી નથી, પણ આપનું નામ ?” લાછી.” સ્ત્રી બોલી. એટલા શબ્દમાં જ પૂરેપૂરો ભાવ હતો. લાછી એટલે લક્ષ્મી ને ?' ઉદાએ લાછીનો મૂળ શબ્દ કહ્યો, ને આગળ પ્રશ્ન ક્યું : ધંધો ?” છિપાનો.' ભાવસારનો કેમ ? કપડાં રંગવાનો ? કપડાં છાપવાનો. કેમ ?' હા.' બાઈએ ટૂંકે જવાબ આપ્યો. “મારા પર આટલા હતભાવનું કારણ ?' ઉદને હતું કે ગરજ વગર આટલું ગળપણ કોઈ ન પીરસે. તમે દુ:ખી સાધર્મિક છો. સાધર્મિની સેવા એ સાચા જૈન ધર્મીની ફરજ છે.' “ચાલો બહેનજી ! ચાલો. ઉદ્ય પણ કોરા કાપડ જેવો જ છે. તમારો ક્લબ એના પર પણ અજમાવજો. ધોજો, રંગજો, ભાત પાડજો, ને બજારમાં ઊભો રાખજો. મોંઘા ભાવે મુલવાશે હો.” આટલું દ્દીને હસમુખો ઉદો ઊભો થયો. લાકડી લીધી, બટવો લીધો, ને સ્ત્રીની પાછળ ચાલી નીકળ્યો. એને ખાતરી થઈ ગઈ કે ની આ જ મારી ભાગ્યદેવી ! ભગવાને પ્રસન્ન થઈને મોક્લી. લખમી હાજરાહજૂર ચાંલ્લો કરવા આવી છે, હવે મોં ધોવા જવું નથી. આગળ સ્ત્રી અને પાછળ ઉો. ઉધને કમરૂ દેશની વાત યાદ આવી. અરે, કમરૂ દેશની કમિની તો આ ન હોય ! ઉદાના મનમાં શંકા થઈ આવી. વળી વિચાર આવ્યો કે કદાચ એ બળદ બનાવી ઘાણીએ જોડે, ાં પોપટ બનાવી પાંજરે ઘાલે તો ભલે. અહીં બળદ થઈને પણ જીવવામાં સાર છે. શેરી અને રાજમાર્ગ વટાવતાં બંને આગળ ને આગળ ચાલ્યાં. ૩૮ ઉદા મહેતા Page #54 -------------------------------------------------------------------------- ________________ કર્ણાવતી તે અજબ નગરી છે ? ઇંદ્રપુરી જોઈ લો ! અહીંનાં માણસો ન બેઠી જેવાં જાડાં છે, ન સોટી જવાં પાતળાં છે. સુંદર ઘાટીલાં નર-નાર છે. સારાં વસ્ત્રો પહેર્યા છે. મોંમાં પાન રહી ગયાં છે! બનમાં મોતીની શેલકડીઓ ઝુલે છે. ગળામાં સોનાનો ટૂંપિયો છે. હાથે તેમના વેઢ છે. પુરુષોનાં ઝુલ્ફાંમાંથી તેલ ચૂએ છે. સ્ત્રીઓએ પગની પાનીએ અડતા વાળના અંબોડા વાવ્યા છે, વેણી ગૂંથી છે. સ્ત્રી શરમની પૂતળી છે. મોં પર ઘૂંઘટ નથી, પણ કપાળ સુધી ઓઢણું ઓઢ્યું છે. ગુલાબ, મોગરો, ચંપો, જાઈ-જુઈના હાર, ગજરા ને વેણી લઈ રૂપાળા માણસો ચારે તરફ ફરે છે. એમની વાણી સાંભળવી એ પણ જીવનનો લાવો છે. દરેક જણ દિવસમાં બે વાર સ્નાન કરે છે. સ્નાન કરીને સુંદર કપડાં પહેરે છે. કપડાં પહેરી આભૂષણ ઘાલે છે. પછી સ્ત્રી-પુરુષ બંને વાળ હોળે છે. કપાળમાં બંને તિલક કરે છે. પછી બહાર ફરવા નીકળે છે. સવારે દેરે મંદિરે જાય છે. સાંજે બહાર બગીચે ફરવા જાય છે. બજાર તો જોવા જેવી છે. દરેક વસ્તુનાં હાટ ાઘ છે, લત્તા જુદ છે, વેપારી જુદા છે. આખો દહાડો ત્યાં મળેલો જામેલો રહે છે ! વાહ કર્ણાવતી વાહ ! વાહ મારી ભાગ્યની ભૂમિ ! સ્ત્રી કંઈ પ્રશ્ન કરતી તો ઉદ્દે સુંદર જવાબ આપતો. બાઈ આ છોકરાની હાજરજવાબી જોઈ ખુશ થઈ ગઈ. અહીં જ રહેવું છે ને, ઉદભાઈ ?' બાઈએ પ્રશ્ન કર્યો. તેમ નહીં, બહેન ! એમ જ્હો કે મારે અહીં જ મરવું છે. હવે આ દેઘરથી ઘેર પાછા જવું નથી. કાં તો ભાગ્ય ફળે, બં જીવનનો અંત આવે-બંને અહીં જ. અઠેલી દ્વારા !” ઉદ્યએ કહ્યું. એમ નિરાશ થવાની જરૂર નથી. માગ્યા વગર તો મા પણ ન પીરસે. સાચા ભાવથી માંગો. જરૂર મળશે.” બાઈએ કહ્યું. માગી-માગીને થાક્યો, પણ નસીબ એવું છે, કે વીંટી માગી હોય તો વિછી આવી મળે છે.” ભાગ્યદેવી ૩૯ Page #55 -------------------------------------------------------------------------- ________________ નસીબમાં વિશ્વાસ રાખ. છોકરા! અહીં મારે ત્યાં ઘણી જગ્યા છે. અહીં રહેજે ને ધંધો કરજે.” ‘વારુ બહેનજી ! તમારો ઉપકાર કદી નહિ ભૂલું. વાડ વગર વેલો ચડતો નથી.” “ભાઈ ઉદ્ય ! આમાં હું કંઈ ઉપકાર કરતી નથી. મારા ધર્મનું પાલન કરું. છું. સાધર્મિકની સેવાને મોટું પુણ્ય કહ્યું છે. આ તો ર્ણાવતી છે. પાટણમાં તું જા તો તને બધા શ્રીમંતો એક-એક સોનામહોર ભેટ આપે. એક દહાડામાં કડકો બાલુસ પૈસાદાર બની જાય.' “ધર્મનું શરણ અજબ છે. જે ધર્મના બળે હું અજાણ્યો આશરો પામ્યો, એ ધર્મને હું કેમ ભૂલીશ ?' આટલી વાત કરતાં બાઈનું માન આવી ગયું મકન એક માળવાળું હતું, છતાં સગવડવાળું હતું. લાછીએ કહ્યું : ઉદાભાઈ ! આ ખાટલો, આ મેડો, ચડી જાઓ મેડા માથે. તમને પૂછે એને ભગવાન પૂછે. તમે તમારે નિરાંતે અહીં રહો. જમવાની જોગવાઈ કરું છું.” ઉદ્યને તો જાણે મન શું મળ્યું-મહેલ મળ્યો. એણે તો લીધી સાવરણી અને મેડો સાફ કરી નાખ્યો. ખાટલો ઉપાડીને મેડી પર ચઢાવી ઘધો. નવખંડની નવાબી મળી. પોતાનાં ઝોળી ને દોરી-લોટો ખીંટી પર લટકાવી દીધાં. લાછીએ પાણીની માટલી ને ઘડો આપ્યાં. ઉદો ધમધમાટ કરતો વે" પહોંચી ગયો. ઘડો ઊટી, માટલી સાફ કરી, ગળીને પાણી ભરી લીધું. લાછીએ જોયું કે મારુ જુવાન કામ કરવામાં તેમ જ ધર્મના આચારો પાળવામાં કુશળ હતો. રસોઈ આવી. ઉો બે પેટ ભરીને જમ્યો ને ખાટલા પર લંબાવ્યું. થોડી વારમાં ઘસઘસાટ ઊંઘી ગયો. આવી મીઠી નિદ્રા એણે જીવનમાં પહેલી વાર અનુભવી. લાછી થોડી વારે નિસરણી પર આવીને ડોકિયું કરી ગઈ. નવજુવાન નિરાંતે ઊંઘતો હતો. ૪૦ ક ઉદા મહેતા Page #56 -------------------------------------------------------------------------- ________________ લાછી એ જુવાનિયા પર વારી ગઈ. એક વાર એ પણ ઘરબારી હતી. પૈસો હતો. પતિ હતો. પુત્ર હતો. અમન-ચમન હતાં. પણ છોકરો એકએક ગુજરી ગયો. એની પાછળ પતિ ગયો. પતિ પાછળ પૈસો ગયો. આજે મૂડીમાં થોડી રોકડ, થોડાં ઘરેણાં અને આ એક ઘર લાછી પાસે હતાં. લાછીએ આ પછી ધર્મમાં ચિત્ત પરોવ્યું. દિવસનો મોટો ભાગ દેવદર્શન અને સાધુસંતોની સેવામાં ગાળવા લાગી. *સાધર્મિની સેવામાં એને બહુ રસ હતો. ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી આપવામાં એનો જીવ ખૂબ રાજી રહેતો. શાસ્ત્રમાં તો લાછી લાંબું ન સમજતી, પણ જેટલું જાણ્યું એમાંથી એણે એટલો સાર કહ્યો કે દુ:ખીનાં દુઃખ ઓછાં કરવાં એ પોતાનાં દુ:ખ ઓછાં કરવા બરાબર છે. લાછીને થોડાં સગાંવહાલાં હતાં, એ લાછી કરતાં લાછીનાં સોનારૂપામાં ને માનમાં વધુ રસ રાખતાં. કેટલીક વાર એને એક્લી જોઈ ઘેર આવીને હેરાન પણ કરતાં. સંસારની પ્રીત સ્વાર્થી છે, સહુ સ્વજન સોનાનાં સગાં છે એમ લાડીને ભાસી ગયું હતું. સંસાર પરથી એને વૈરાગ્ય આવ્યો હતો, એનો જીવ ખૂબ ઊંચો રહેતો. ન જાણે કેમ આજે ઉદને જોયા પછી એને પોતાનો પુત્ર યાદ આવ્યો હતો. એ હોત તો આટલો મોટો હોત ! આવડો હોત ! આવા મજબૂત બાંધાનો હોત ! આવો બેપરવા મસ્ત જુવાન હોત ! ઉદો જુવાન થયો હતો,નાની સરખી દાઢી ફૂટી હતી, પણ એનું નિર્દોષ મુખ શ્રદ્ધા પ્રેરતું, એની વાણી મીઠાશ આપતી. લાછીને મનમાં માતૃત્વ જાગ્યું, એક વાર ઉધના વિશાળ ક્વાળ પર હાથ ફેરવવાનું મન થયું. પણ થાકેલો-પાકેલો છોકરો જાગી જાય તો...એની ઊંઘ બગડે. લાછી બિલ્લીપગે નીચે ઊતરી ગઈ. * સાધર્મિક-સમાન ધર્મ પાળનારા. ભાગ્યદેવી ૪૧ Page #57 -------------------------------------------------------------------------- ________________ ઉદો ગુજરાતી બીજે દિવસે સવારે લાછી જાગી, ત્યારે ઉદ્યએ ઘરનું ઘણુંખરુંવાસીકામ પતાવી નાખ્યું હતું. લોટા ઊટકી નાખ્યા હતા. ગોળાનું પાણી બહાર કાઢી, ફરી ગાળી લીધું હતું. કૂવા પર જઈ નવું પાણી પણ ભરી લાવ્યો હતો. આંગણું તો કાચ જેવું ચોખ્ખું કર્યું હતું. છાપરા પરથી બાવાં કાઢી નાખ્યા હતા, ને ખૂણેખાંચરેથી ધૂળ ખંખેરી નાખી હતી. એક દાડમાં જાણે ઘર બદલાઈ ગયું હતું. અને ઉદ્યની કામ કરવાની રીત પણ રસભરી હતી. મોંએથી કંઈક મીઠું મીઠું ગાતો જાય, સિસોટી વગાડતો જાય ને કામ કરતો જાય. ઉઘ્ર ! તું તો દીકરો છે કે દીકરી ? આ બધાં ક્રમ તો દીકરીનાં.' 5 દીકરી સમજે તો દીકરી. તમારા જેવાને પેટ દીકરી થઈને જન્મ્યો હોત તોય મારુંદળદર ફીટી જાત. દીકરાને રળીને લાવવું પડે ઘરમાં. દીકરી તો લાવે નહિ ફૂટી પાઈ ને લઈ જાય ઘર આખું !' ‘એટલે તું ીરી થવા માગે છે કાં ? લુચ્ચો.' લાછીને છોકરો ચતુર ૪૨ * ઉદા મહેતા Page #58 -------------------------------------------------------------------------- ________________ લાગ્યો, કામગરો લાગ્યો, હેતાળ લાગ્યો. ઉધએ તો કમ ઉપાડી લીધું. નાહી-ધોઈને દેરાસરે ગયો. સેવા-પૂજા કરી. વળી પેલું સ્તવન ગાવા બેઠો. બોલ બોલ આદેસર દાદ ! કાંઈ થારી મરજી રે ! મોસું મુંઢે બોલ?” દેરાસરમાં કોણ ન આવે ? મોટા શેઠ આવે, મોટા સાધુ આવે, હીરાના વેપારી આવે, રેશમના વેપારી આવે. મોટી પોઠોવાળા સાર્થવાહ આવે. દરિયો ખેડનારા શાહસોદાગર આવે. રંક આવે ને ચય પણ આવે. અને માણસજાત છે ને ! નવો લેઈ આવ્યો હોય તો સહુ પૂછેગાઈ, ક્યાંથી આવ્યા ? શું કરો છો ?' અને એકવાર ઉદ્યની સાથે જે વાત કરે, એ ખુશ થઈ જાય. એકવાર ઉધની સાથે જે સંબંધ બાંધે, એ પછી કદી ભૂલી ન શકે. બેચાર જણાએ પોતાના આ પરદેશી સાધર્મી ભાઈને નોતરું આપ્યું, દુકાને આવજો. વાતચીત કરીશું.' ઉદ્દે હે : “તો નવરો છું. મારે તો બેઠા કરતાં બજાર ભલી. પણ તમને અડચણ પડે. નવરા લોકેનું દુકને બેસણું સારું નહિ.” | વિવેધ ઉદાને લોકે વધુ આગ્રહ કરે. ઉદો બપોરે જઈને બ્રેઈની દુકન પર બેસે, મેઈની પેઢી પર બસે. નવરા ન બેસવાનું તો એને નીમ. ગાંધીની દુકાન હોય તો માલની હેરફેરમાં મદદ કરે, ઝવેરીની દુકાન હોય તો સાસૂફ કરી નાખે. બેઈવાર ગાહકને પણ પતાવે. જીભ જુઓ તો સાર જેવી. જેની દુકાને બેસે એને ભારે ન પડે. રસ્તે જતાને પણ મદદ કરવા ઘેડે. કમગરો માણસ કેને વહાલો ન લાગે? એક શેઠે એને થોડી જગ્યા કઢી દીધી. ઉદાએ ઘીની દુકાન શરૂ કરી. ઉદો ગુજરાતી ૪૩ Page #59 -------------------------------------------------------------------------- ________________ ઘી તે કેવું ? બરફના કકડા જેવું. અને વળી સામે પગલે જઈને ઘેર પહોંચાડી આવે. ોઈ વાર લેઈને ઘી ન ગમે તો પાછું લે. ગમે નહિ ત્યાં સુધી પૈસા ન લે. સહુને કહે : “ખાઈને પૈસા આપજો.” દુકન તો ધમધોકાર ચાલી. રહેવાનું ભાડું નહિ. ઉો ખાવામાં શોખ કરે તો પાશે-અડધો શેર ઘી ઘળમાં નાખી ખાઈ જાય, બાકી બીજું કંઈ નહિ ! થોડા વખતમાં Íવતીમાં કહેવત થઈ ગઈ કે ઘી તો ઉદાશાનું ! જમણમાં, વરામાં, ઘરવપરાશમાં ઉદાશા-ઉદાશા થઈ ગયું ! ઘરની સ્ત્રી કહે : “ઉદાશા લાવ્યા છો કે બહારનું ?' શુદ્ધ ઘીનું નામ જ “ઉદાશા' પડી ગયું. ઉદાશાને કમ વધી ગયું. એણે એક નોકર રાખ્યો. પણ નોકર રાખ્યો એટલે શેઠાઈ કરવાની નહિ. નોકરની હારોહાર કામ કરવાનું. લક્ષ્મીદેવીનું તો એવું છે, જ્યાં વળી ત્યાં વળી ! ઉદ્યશાને ત્યાં લક્ષ્મીનો ઢગલો થવા માંડ્યો. હવે તો વખત આવે તો ઉદો બે પૈસા વાપરવા પણ લાગ્યો. લેઈ પણ જાહેર કામ હોય, ફંડળો હોય તો ઉદાશા ત્યાં હાજર હોય. ખરડામાં છેલ્લું નામ લખાવે, ને શક્તિ મુજબ આપી બે હાથ જોડીને ઊભો રહે અને કહે : સંઘનો માલ છે. સંઘ માબાપ છે. મારે તો દોરી, લોટો ને ઝોળી એ રહા !' મનની ઉદારતાથી ઉદાશા પાંચમાં પુછાવા લાગ્યા, પછી તો સંઘમાં કે મહાજનમાં કંઈક ગૂંચ પડે, એટલે ઉદાશાને તેડું જાય. ઉદાશા આવે ને રમતવાતમાં ગૂંચ કાઢી નાખે. લાછીના તો ઉદ્ય પર ચાર હાથ, ઉો પણ એક મોટી બહેનની જેમ એની સેવા કરે, અને કઈ વાતે ઓછું આવવા ન દે. દિવસો સુખમાં પસાર થવા લાગ્યા. લાછીનાં સગાંવહાલાં એને હેરાન કરવા આવે, તો ઉદ્ય ભેરમાં ઊભો રહે. ૪૪ ઉદા મહેતા Page #60 -------------------------------------------------------------------------- ________________ જુક્તિથી લડવું હોય તો જુક્તિ તૈયાર ! ધોકાબાજી કરવી હોય તો ધોકાથી તૈયાર ! ઉદ્યનું પહેલવાન અને ક્સાયેલું શરીર અને મીઠી જીભ જોઈ કોઈ ઊભું ન રહેતું. આમ લાછીને રોજની હયાહોળી ઓછી થઈ. લાછીએ એક વાર ક્યું : ‘ઉઘ્રશા ! તમારાં બૈરાંછોકરાંને લઈ આવો.’ ઉદ્દો ક્યે, ‘એ પગબંધણ ન પોસાય. અમારા દેશમાં તો કોઈ ઘર સાથે ન રાખે. બાર મહિનામાં એક મહિનો ઘેર જઈ આવીએ, બાળબચ્ચાંને મળી આવીએ ને વતનની હવા ખાઈ આવીએ.' લાછી કહે : ‘અમારે ત્યાં કોઈ એક્યું ન રહે.’ ઉદ્દે હે : ‘અમારે ત્યાં કોઈ બેક્યું ન રહે. ધંધો કરવો ને ઘરની ઝંઝટ રાખવી, એમાં બોબડી બે ખુએ. બૂઢાપામાં પછી ઘરબાર છે ને !' લાછીએ ઘણું હ્યું, પણ ઉદાએ ન માન્યું. એ તો ચોવીસે ક્લાક ધંધામાં લાગી ગયો હતો. ખાતાં-પીતાં, સૂતાં-બેઠતાં, ધંધો, ધંધો ને ધંધો ! પણ લાછી જોતી કે ઉદ્યને ક્માવામાં જેટલો રસ છે, એટલો ખર્ચવામાં પણ છે. લાછીએ એક દહાડો પૂછ્યું : ‘એક્લા રહી, હાથે રાંધી, હાથે જમી, કાળી મજૂરી કરી ધન એકઠું કરો છો ને પછી આમ ખર્ચ કરતાં કંઈ થતું નથી ? ઉદશા હે : ‘લાછી બહેન ! ખર્ચવું એય મારે મન માવાનો એક ભાગ છે. જેમ વધુ માણસો માટે ખર્ચીએ એમ વધુ માણસો સાથે સંબંધ બંધાય, જાણપિછાણ થાય. જાણ-પિછાણ અને સંબંધ એ જ ધંધાનો મૂળ પાયો છે.’ આમ, ઉદ્યશા ર્ણાવતીમાં ખૂબ જાણીતા થઈ ગયા. એમનાં વેપાર-વટ વધી ગયાં. એક દહડો મારવાડથી ખેપિયો આવ્યો. એ સમાચાર લાવ્યો કે મા ખૂબ માંદી છે, જલદી તેડાવ્યા છે. ઉલ્લે તરત રવાના થયો, પણ મા-બેટાનો મેળાપ ન થયો. ઉદ્દે ત્યાં પહોંચ્યો ત્યારે માનું શબ ઘર બહાર નીક્ળતું હતું. ઉદાએ માતાનાં અંતિમ દર્શન ર્યાં, ભારે હૈયે અગ્નિાહ દીધો. થોડા દહાડા ગામમાં રોકાયો. નાતજાતમાં ખર્ચ કર્યું. મિત્રોને, ઘેસ્તોને ઉદો ગુજરાતી × ૪૫ Page #61 -------------------------------------------------------------------------- ________________ મળ્યો. સહુને એક જ વાત કહે, ભાઈઓ ! જોવાજોગ ગુજરાત છે. તપિયાનાં તપ, સતિયાંનાં સત ને શ્રીમંતની ખરી શ્રીમંતાઈ ત્યાં છે. બાહુબળ, બુદ્ધિબળ અને ભાગ્યબળ અજમાવવા જેવી ભૂમિ છે.” ગુજરાતનાં હવાપાણી, ભૂમિ અને માણસ વગેરે માટે ઉો ખૂબ વખાણ કરવા લાગ્યો. આ તો લોક સમુદાય છે. ગામને ગળે કંઈ ગળણું બંધાય છે ? સહુએ ઉદાનું નામ “ઉદો ગુજરાતી રાખ્યું. ઉદાએ એ નામ હોંશે હોંશે સ્વીકારી લીધું. બોલ્યો, “બંધુઓ, મારો ભાગ્યોદય ગુજરાતમાં થયો, માટે હું ઉદો ગુજરાતી. પણ ગુજરાતી ને મારવાડી જુદા નથી હે મૂળ એક છે. વૃક્ષ એક છે. ડાળ ભલે જુદી જુદી હોય.” આમ, થોડા દિવસ ઉદો વતનમાં હર્યો-ર્યો, ને પછી બૈરી-છોકરાંને લઈ કર્ણાવતી તરફ ઊપડ્યો. વતનને જાણે છેલ્લા રામરામ કર્યા. ૪૬ ઉદા મહેતા Page #62 -------------------------------------------------------------------------- ________________ ૭ ઉદયન વિહાર ઉદ્મ ગુજરાતીનાં ભાગ્ય જાગ્યાં છે. સુખ આવ્યાં છે, સંપત આવી છે. માન, મોભો અને આબરૂ ત્રણેમાં એ આગળ પડતો છે. લાછીને ઘેર તો રાતમાંથી દિવસ ઊગ્યો છે. વગર પરિવારે એને પરિવાર આવ્યો છે. સવારથી સાંજ સુધી એ પળોજણમાંથી પરવારતી નથી. ઉદને તો એ ભલો અને એનો ધંધો ભલો. અને ધંધામાં ભાગ્ય એવાં ખૂલ્યાં છે, કે ભોરિંગના ઘરમાં હાથ નાખે તોય સોનું હાથ આવે. ઉદાની ચઢતી કળા જોઈ મારવાડમાંથી પણ એનાં સગાં-સંબંધી દોસ્તમિત્રો કમાવા ગુજરાતમાં આવે છે. સંપત્તિનાં કોણ સગાં નથી ? કાલે ઉદાને ઝેર ખાવા કાવિડયું આપવા કોઈ તૈયાર નહોતા, કૂતરાને નીરવા જેટલો રોટલો આપવા કોઈ તૈયાર નહોતા, એ આજે ઉદ્યને અછો-અછો વાનાં કરતા હતા. હૈયાની વાટકીમાંથી જાણે હેત-પ્રીત છલકાઈ જતાં હતાં. ઉદયન વિહાર × ૪૭ Page #63 -------------------------------------------------------------------------- ________________ ઉદાની વહુ કહેતી : “આ નઘરોળ લોકને આશરો ક્વો ? આદરમાન કેવાં ? આપણી ગઈકાલ એ ભૂલ્યાં હશે, પણ એમની ગઈકાલ આપણે ભૂલ્યાં નથી.” ઉદ હસીને કહે : “બધી વાત માણસના ભાગ્યની છે. એ આપણી પાસે નથી આવ્યાં, આપણા ભાગ્ય પાસે આવ્યાં છે. ભલે આવ્યાં. કોઈએ કર્યું એમ ન કરવું, સારું હોય એ કરવું. જો ધોબીએ ધોબી થઈશું, તો એ બધાં સારું શીખશે ક્યારે ? ઉદો તો સહુને આશરો આપે છે. રમાડે છે, જમાડે છે, ફેરવે છે, ફેરવે છે. ધંધો-ધાપો કરાવે છે. ઉદો તો જાણે પારસમણિ છે. ગમે તેવું લોઢું એને અડ્યું કે સાવ સોનાનું થઈ ગયું સમજો. અને એક જણ મારવાડથી અહીં આવ્યો, ઠરીઠામ થયો, ધંધે લાગ્યો, પાસે ચાર પૈસાનો જીવ થયો, સુખી થયો ને મારવાડમાં ખબર પડી કે પાછા બીજા ચાર જણ હાજર જ છે. ઉો પોરસવાળો જીવ હતો. એ પત્નીને પણ પોરસ ચઢાવતો ષેતો : લોક મારા કરતાં તારાં વખાણ વધુ કરે છે. ધે છે, કે ઘર કંઈ પુરુષનું નથી, ઘર બૈચંઓનું છે. ઉધના ઘરમાં તો અન્નપૂર્ણા છે.” ઉદાની પત્ની ધાનબાઈને આથી ઉમંગ વધતો. બીજું તો ઠીક પણ હવે ઘર ટૂંકું લાગતું હતું. આટલાં બધાંનો સમાસ થતો નહોતો. એક દહાડો ઉદાએ દું: ‘લાછી બહેન ! વિચાર થાય છે, કે નવી જમીન લઈ ઈંટોનું મકાન ચણાવું. બહુ સંકડાશ લાગે છે.' ઉધશા ! વાત સાચી છે. તમારી સ્થિતિ પ્રમાણે તમારે ઘર પણ જોઈએ. જમીન હું આપું.” ઘણા દહાડા મતનું ખાધું ને મસ્જિદે સૂતા, લાછીબહેન ! હવે કંઈ પણ મત ન ખપે. તમો તો લક્ષ્મી છો. તમારો ગુણ તો ભુલાય તેમ નથી. આ ચામડીના જોડા સિવડાવું તોય...” ઉદો બોલતાં બોલતાં ગળગળો થઈ ગયો. “ઉધશા ! આ સંસાર તો ચલા-ચલીના ખેલ જેવો છે. હું તમને મદદ કરું ૪૮ ઉદા મહેતા Page #64 -------------------------------------------------------------------------- ________________ તમે મને મદદ કરો. કેઈ વાર નાવ ગાડામાં નંખાય છે, તો કોઈ વાર ગાડું નાવમાં હોય છે. મારી જમીનમાંથી જેટલી જોઈએ તેટલી લઈ લો.” ઉદાશાએ તો સરસ જમીન પસંદ કરી. બે માળની હવેલી બાંધવાના વિચારથી ઊંડો પાયો ખોદવા માંડ્યો. પાયો પહેલેથી સારો ર્યો હોય તો પછી ચિતા નહિ. ઉદો પાસે ઊભો રહીને પાયો ખોદાવવા લાગ્યો. પાયો ખોદાયો, ખૂબ ઊંડો ખોદાયો. ઊંડે ઊંડે ખોદતાં મેદાળી સાથે કંઈક ભટકયું. ખણીમ્, ખણીમ્ ! નક્કી કંઈ લોઢું લાગે છે ! જાળવીને વધુ ખોદ્યું તો ધનથી ભરેલો ચરુ નીકળ્યો. જૂના વખતમાં બેંકો નહોતી, તિજોરીઓ નહોતી, લોકો તાંબાની ગાગરમાં સોનું-રૂપું મૂકી ધરતીમાં ઘટી દેતા. વરસો સુધી જમીનમાં પડ્યું રહેતું. ઘટનાર જ એ જાણતો. ઘટનાર ઈ વાર અચાનક ગુજરી જાય તો એ ધન ત્યાં ને ત્યાં પડ્યું રહેતું. અને આમ લેઈ વાર અચાનક એ નીકળી આવતું. ઉદ્ય શેઠ પાયામાં ઊતર્યા. સાચવીને ધન બાર દ્રાવ્યું. સહુના મનમાં હતું કે હમણાં આ વાણિયો ધન ઘર ભેગું કરશે. ધન સાટું તો લોક રાત-દહાડો એક કરે છે, ખૂન-પસીનો એક કરે છે, છતાં જોઈએ એટલું મળતું નથી. ત્યારે આ તો લખમીજી સામે પગલે પધાર્યા, આવો લાભ કોણ જતો કરે ? ધનના ચરુ બહાર નીકળ્યા, કે ઉદા શેઠે લાછીબહેનને તેડું મોક્લીને બોલાવી. લાછી આવી. એનો હરખ માતો નહોતો. એણે બધી વાત સાંભળી લીધી હતી. લાછી બોલી : “ઉદા શેઠ ! પેલા લોકોએ કહ્યું હતું કે તમારું ભાગ્ય કર્ણાવતીમાં છે. એ આજે બરાબર સાચું પડ્યું, ઉદયન વિહાર ૪૯ Page #65 -------------------------------------------------------------------------- ________________ (AIL $ % SW8 - 08 | JIT - % = ESS ૫૦ ઉદા મહેતા Page #66 -------------------------------------------------------------------------- ________________ ઉદ્ય શેઠ ક્યુ : ‘તમારી વાત સાચી, અહીં આવી હું સુખી થયો છું. બાકી આ ધન તમારું છે. તમારે લેવાનું છે.’ લાછી હે : ‘મેં તો જમીન તમને વેચી દીધી. હવે જે મળે તે તમારું’ ઉધ શેઠ હે : ‘જમીન મારી. સો ટચની વાત. પણ જમીનમાં જે હોય તેના માલિક તમે.' લાછી હે : ‘એ ન બને. જમીન તમારી અને ધન પણ તમારું' ન ઉઘ શેઠ ક્યુ : ‘મારા માટે એ ધન અણહકનું ગણાય, મને ન ખપે. તમારે લેવું પડશે.’ લાછી હે : ‘હું તો એને હાથ પણ નહિ અડાડું.’ વાત આગળ વધી. આ વાત સાંભળીને પડોસીઓ આવ્યાં, પણ તેઓય કંઈ નિવેડો લાવી ન શક્યાં. બેમાંથી એકે ણ ધનનું માલિક થવા તૈયાર ન થયું. આશ્ચર્ય તો જુઓ ! જગતમાં ધન લેવાના ઝઘડા ચાલે છે, ત્યારે અહીં તો ધન ત્યાગવાના ઝઘડા જાગ્યા ! જૂની આંખે સહુને નવા તમાશા જોવા મળ્યા. ઝઘડો મહાજન પાસે ગયો. મહાજન પણ આમાં કંઈ કરી ન શક્યું. બેમાંથી એકે જણ ધન લેવા તૈયાર ન થાય, પછી વાત કરવાની શી ! આ વખતે ઉદ્યએ ક્યું : ‘જે ધનની માલિકી વિષે ઝઘડો પડે, એ ધન રાજનું. માટે રાજ પાસે ચાલો.’ બંને જણાં રાજદરબારે ગયાં. રાજા કરણદેવ સિંહાસને બેઠા છે. પડખે રાણી મિનળદેવી બેઠાં છે. રૂપ ને વૈભવ ઇંદ્ર-ઇંદ્રાણીનાં છે. ઉદાએ દરબારમાં હાજર થઈને વિનંતી કરી. ‘રાજાજી ! રાજાજી ! ન્યાય કરો, લાછીબહેનની આ જમીન છે. એ જમીન મેં ખરીદી છે. જમીનમાંથી ધનનો ચરુ નીક્ળ્યો છે. ચરુ લાછીબહેનનો છે. આપું છું પણ લેતાં નથી.' લાછી બે હાથ જોડી આપું ઓઢણું ઓઢી બોલી : ઉદયન વિહાર * ૫૧ Page #67 -------------------------------------------------------------------------- ________________ ‘રાજાજી, જમીન હવે મારી નથી. મેં પૈસા લઈને એને આપી દીધી છે. જમીન એની છે. એ જમીનમાંથી પાયો ખોદતાં ચરુ નીક્ળ તો એનો. એરુ નીક્ળ તો પણ એનો. જે જમીનનો માલિક એ ધનનો માલિક. મારે અણહક્યું ધન ન ખપે.' રાજા કરણદેવે બંનેની દલીલો સાંભળી. દલીલો સાંભળીને રાજા-રાણી મનોમન રાજી થયાં. મનમાં વિચાર્યું કે વાહ મારી પ્રજા ! વાહ તમારો નીતિ-ધર્મ ! પ્રજાની માણીમાં જેમ રાજાનો છઠ્ઠો હિસ્સો, એમ પ્રજાનાં પુણ્ય-પાપમાંય રાજાનો ભાગ ! રાજાએ હસીને પડખે બેઠેલાં રાણી મિનળદેવીને ક્યું : ‘રાણીજી ! ન્યાયધર્મમાં તમે કુશળ છો. કરો આ ઝઘડાનો ન્યાય.' રાણી મિનળદેવી તો આ વાણિયા પર અને આ લાછી પર ખુશી-ખુશી થઈ ગયાં હતાં. રાણી કહે : ‘હું ન્યાય કરું છું. બંને અડધોઅડધ વહેંચી લો. જાણે અંગારા ચંપાયા હોય એમ બંને જણાં બોલી ઊઠ્યાં : ‘રાણીજી ! એ ધન અમને ન ખપે. રાજભંડારમાં લઈ લો. જેનું કોઈ ધણી નહિ, એનું ધણી રાજ' રાણી મિનળદેવી હે : ‘જેને કોઈ ન પરણે એને ખેતરપાળ પરણે, એવી વાત કરો છો તમે. આ ધન રાજને પણ ન ખપે.’ ‘તો શું કરવું? રાજા કરણદેવ વિચાર કરી રહ્યા. ઉદ્દો એ વખતે બોલ્યો : ‘આપ હુક્મ કરો તો રસ્તો બતાવું.' મિનળદેવી : ‘બતાવ રસ્તો. તું બુદ્ધિમાન લાગે છે.’ ઉદ્દો હે : જે ધન રાજને ન ખપે, એ દેવને અર્પણ થાય. આ ધનથી ર્ણાવતીમાં એક દેરાસર બાંધીએ.’ રાણી મીનળદેવી પિયર પક્ષે જૈન હતાં. એ વખતે ધર્મ પોતપોતાની અંગત-પ્રીતિની વસ્તુ હતી. ર્ણદેવ શૈવ ધર્મ પાળતા, પણ એથી મનમાં કોઈને કંઈ ન લાગતું. એક બીજાના ધર્મને એક્બીજાં માન આપતાં. પર * ઉદા મહેતા Page #68 -------------------------------------------------------------------------- ________________ મિનળદેવીને વાત ગમી ગઈ. કરણદેવે કહ્યું : “ઉદ્ય મહેતા ઊંચા વિચારના છે. કર્ણાવતીનું મહાજન એમનું માન કરે, અને પાઘ પહેરવે. હું એમને રાજભંડારી નીમું છું.” આખા ગામમાં ઢોલ પિટાયો. લોકમાન્ય દિશા એક દહાડામાં રાજમાન્ય ઉદ્ય મહેતા બની ગયા. મહાજને એમને પાઘ પહેરાવી. ઉદા મહેતાએ તરત સાબરને કંઠે જમીન લીધી. શિલ્પી ને સલાટ બોલાવ્યા. કમ ચાલુ થયું. ટૂંક સમયમાં તો સુંદર દેરાસર બની ગયું. એક દહાડો ધામધૂમ શરૂ થઈ. મંદિરમાં મૂર્તિ પધરાવી. આખું ગામ જમાડયું. આખા ગામનો ધુમાડો બંધ ર્યો. ઉદા મહેતાએ દેરાસરનું નામ આપ્યું, ર્ણવિહાર.” પણ પ્રજાએ તો એ દેરાસરને હંમેશાં ઉદયન-વિહારને નામે ઓળખ્યું. ઉદયન વિહાર ૫૩ Page #69 -------------------------------------------------------------------------- ________________ રાજમામા ઉદા મહેતાનો રાજકાજમાં થોડો પગપેસારો થવા માંડ્યો હતો. મિનળદેવી માનવજાતનાં પરીક્ષક હતાં. એમને આ નીતિવાળો વાણિયો નજરમાં આવી ગયો. વધુ પરિચય થતાં એ બુદ્ધિશાળી પણ લાગ્યો, રાણી મિનળદેવી એના પર ખૂબ વિશ્વાસ રાખવા લાગ્યાં. ખાનગી કામ એને બતાવતાં થયાં. આંટીઘૂંટી ઊભી થાય કે તરત ઉઘ્ર મહેતાને તેડું જાય. ઉદ મહેતા આવે કે આંટીઘૂંટી આપોઆપ ઊક્લી જાય. ઉઘ્ર મહેતા ગમે તેવા કામનો કેમ નિકાલ કરે છે, એ કોઈ જાણે નહિ. હસતા જાય, હસાવતા જાય, મશ્કરી કરતા જાય, ને ક્રમ કાઢી લે: હોશિયાર માણસ આંખમાંથી શું કાઢી લે એમ ! . અંતઃપુરમાં પણ કંઈક ગૂંચો ઊભી થાય, નારદમુનિ જેવા ઉદા મહેતા ગમે તે રાણી પાસે પહોંચી જાય, એને એવી રીતે સમજાવે કે બધો ઉક્ળાટ તરત શાંત થઈ જાય. મિનળદેવી હે : ‘ઉદા મહેતા ! અહીં મંત્રીઓની ખોટ નથી. સાંતુ મહેતા, મુંજાલ મહેતા, ૫૪ * ઉદા મહેતા Page #70 -------------------------------------------------------------------------- ________________ સજ્જન મહેતા જેવા ભડવીરો બેઠા છે, પણ એ બધા પાસે મન મોકળું રાખીને વાતો થઈ શક્તી નથી, પણ તમે તો મારા માજણ્યા ભાઈ જેવા લાગો છો. તમને જોતાં હૈયામાં કોઈ ખાનગીમાં ખાનગી વાત ટકતી નથી. જાણે બિલાડીના પેટમાં ખીર જુઓ.” રણીશ્રી, હું અને તમે ધર્મે એક છીએ. મેં તો તમને ક્યારનાં બહેન માની લીધાં છે.” મિનળદેવીનું મન ચરાજી થઈ ગયું. તાકડે ફરતો-ફરતો રાજકુમાર જયસિંહ ત્યાં આવી ચડ્યો. એ ઉદા મહેતાની મોટી-મોટી મૂછો ને ઘઢીના થોભિયા જોઈ પૂછવા લાગ્યો : “મા, મા, આ બેણ છે ?' રાજમાતા લાગણીમાં હતાં, તેઓ બોલ્યાં : બે મા ભેગા કર તો શું થાય ? જયસિહ ક્યું : “બે મા ભેગા કરીએ તો મામા થાય.” બેટા, તારા મામા છે.” જયસિંહ તો ભારે તોફાની. એ તો ઘેડીને ઉદ્ય મહેતાના ખોળા પર ચઢી ગયો ને કહેવા લાગ્યો : “મામા ! મામા ! એક સુંદર વાર્તા ક્યો.” ઉદ્ય મહેતા કહે : “વાત કહું શિયાળની ચતુરાઈની.” રાજકુમાર કહે : “હા, હા, એ વાત ક્યો.” ઉદ્ય મહેતાએ વાત શરૂ કરી : “એક હતું શિયાળ ! શરીરે જોયું તો સાવ નાનું ! એને વિચાર થયો કે મારવો તો મીર, ફીરને મારવાથી શું વળે ! રોજ નાનાં નાનાં જીવોનો શિકાર કરું છું. આજ તો એમ થાય છે, કે હાથીનો શિકાર કરું. જેને-જેને એણે આ વાત કરી, તે સહુએ શિયાળને બેવકૂફ માન્યું. એક દહાડો એણે સહુ શિયાળિયાને કહ્યું : “હું હાથીનો શિકાર કરવા ઊપડું છું. મને તો સહુ શુભેચ્છા પાઠવો.” સહુએ કહ્યું : “તું બેવ છે, અમે નથી. શિયાળે હાથીના શિકાર ક્ય, એ અમે બાપગોતરમાં પણ સાંભળ્યું નથી.” રાજમામા પપ Page #71 -------------------------------------------------------------------------- ________________ શિયાળ તો રામ રામ કરીને ઊપડ્યું. પડખેના વનમાં એક મોટો હાથી રહેતો હતો. વચમાં એક તળાવ આવતું હતું. ઉનાળાના તાપથી પાણી સુકાઈ ગયું હતું, પણ બંપ ઘણો હતો. શિયાળ હાથી પાસે પહોંચ્યું ને બોલ્યું, “હે રાજાધિરાજ ! અમારા પશુલોકે આપનો રાજા તરીકે સ્વીકાર કર્યો છે. મને પ્રતિનિધિ તરીકે આપની પાસે પાઠવ્યો છે. આપ શ્રીમાનું રાજ્યાભિષેક માટે આપના સુકમળ પગોને તસ્દી આપી અમારે ત્યાં સત્વરે પધારો.” હાથી પોતાનાં વખાણ સાંભળી ખૂબ ફુલાયો. એણે કહ્યું : હું તારા પશુલોક્યી સાવ અજાણ્યો છું. હું તમારા પર કૃપા કરીશ. આગળ ચાલ અને મને મારગ દર્શાવ.” શિયાળ કહે : “જેવી આપ નામદારની આજ્ઞા શિયાળ આગળ થયું અને પાછળ-પાછળ હાથી ચાલ્યો. ચાલતાં-ચાલતાં બંને તળાવકંઠે આવ્યા. શિયાળ સુકાયેલા બંપ પરથી સડસડાટ ચાલ્યું ગયું. હાથીએ તેનું અનુસરણ કર્યું. પણ ભારે વજનવાળી ગયા હોવાથી હાથીભાઈ તો કંપમાં ખૂંપી ગયા. બહાર નીકળવા વધુ મહેનત કરી, તેમ તેઓ વધુ ખુંપ્યા. જાડી થયા અને ઝાઝી મોટાઈની માયા ! શી રીતે નીકળાય ? આખરે કોઈ રસ્તો ન જોઈ, એણે કહ્યું. અલ્યા શિયાળ ! હું કંપમાં ખૂંપી ગયો છું. મને મદદ કર.' શિયાળ ક્યું : “હજૂર! મારું પૂંછડું પકડીને બહાર આવો.” પણ શિયાળની પૂંછ પકડવાથી કંઈ હાથીભાઈ બહાર નીકળી શકે ? આ તો મશ્કરી કરી ! હાથીભાઈ બાર નીકળવાની મહેનતમાં અધમૂઆ થઈ ગયા. ઉપરથી ઊનાળનો તાપ અને વળી ભૂખ-તરસ ! બિચારો હાથી કમોતે મૂઓ. શિયાળભાઈ પોતાના સમાજમાં પહોંચ્યા. ને સહુને હાથીના શિકારના ખબર આપ્યા. બધા શિયાળોનો સમાજ હાથીને જોવા ચાલ્યો. આ વખતે એક ડાહ્યા પક જ ઉદા મહેતા Page #72 -------------------------------------------------------------------------- ________________ વાળ *જેની બુદ્ધિ એનું બળ, બેવ પાસે શાનું બળ ! જુઓને સવાશેરના શિયાળભાઈએ હણ્યો હાથી હજાર મણનો. સરસ વાર્તા ! વાહ મામા વાહ ! જેની બુદ્ધિ એનું બળ ! જયસિંહ તો કૂદવા ને નાચવા લાગ્યો. એને મામા ગમી ગયા. પછી તો મામા આવે કે દોડીને સામે જાય. ખોળે ચઢીને આવી વાતો સાંભળે. ઉદ મહેતા કોઈ વાર જદગ્રીવ ગીધની વાત કરે. કોઈ વાર દમનક કટક નામના બે બળદની વાત કરે. કોઈ વાર ચાંદ્રાયણ વ્રત કરતી બિલ્લીબાઈની વાત કરે. લાલ જબાન કાચબો અને રક્તમાંજર કૂકડાની પણ વાત રે. જયસિંહને ખૂબ રસ પડે. મિનળદેવી પણ પાસે બેસે. એને તો રાંના રતન જેવો આ બાળક હતો. ભાવિની બધી આશાઓ એના પર હતી. એ આ બધી વાર્તાઓમાંથી સાર તારવીને પુત્રને સમજાવે. આમ, દિવસો ચાલ્યા જતા હતા. એકાએક રાજા કરણદેવ બીમાર પડ્યા. એમણે જયસિંહનો રાજ્યાભિષેક કર્યો, ને ટૂંક સમયમાં પોતે ગુજરી ગયા. આખા રાજમાં શાક ફ્લાયો. મિનળદેવી રાજમાતા બન્યાં. નાના પુત્રને લઈને પતિના નિમિત્ત યાત્રાએ નીક્ળ્યાં. મુંજાલ મહેતા સાથે હતા. તેપન ઘાટ આઁ, બાવન તીર્થ પૂજ્યાં. યાત્રા કરીને પાછાં ર્યાં, પણ આવ્યાં ત્યારે પાટણના દરવાજા બંધ. રાજકાજમાં હમેશાં બે સમય ખરાબ હોય છે. રાજા બેસતો હોય ત્યારે, રાજા ઊઠતો હોય ત્યારે. ગુજરાતનું રાજ કોણ ચલાવે ? રાજમામા • ૫૭ Page #73 -------------------------------------------------------------------------- ________________ લોકો હે : મિનળદેવી પરદેશનાં છે, એમનો ભરોસો નહિ. એમના રાજમાં પરદેશીઓનું ચઢી વાગે. વાતવાતમાં રાજખટપટ જામી ગઈ. શિયાળ તાણે સીમ ભણી. તરું તાણે ગામ ભણી. સાંજ પડી તોય પાટણના ગઢના દરવાજા ન ઊઘડ્યા. રાણી જેવી રાણીનું પાણી ઊતરી ગયું. મુંજાલ જેવા મુંજાલનું કંઈ ન ચાલ્યું. મુસાફર જેમાં ઊતરતા, એ ધર્મશાળામાં ગુજરાતની રાણીને રાતવાસો રહેવાનો વખત આવ્યો. વખત વખતને માન છે. આ વખતે રાણીને ઉઘ મહેતા યાદ આવ્યા. ચિઠ્ઠી લખીને હેવરાવ્યું કે બહેનની આબરૂ જવા બેઠી છે. કંઈ થાય તો તમારાથી થાય. ઉદ્દ મહેતાએ ચિઠ્ઠી વાંચી, ને લાંબો વિચાર ર્યો. તરત મહાજન પાસે પહોંચ્યા. ાતે ને રાતે મહાજન એકઠું ક્યું. એ વેળા મહાજનની હાક વાગતી, મહાજન પાસે બળ, બુદ્ધિ ને ધન ત્રણે વાનાં હતાં. ધન વાપરવાની જરૂર પડે તો ધન વાપરતા, તલવાર વાપરવાની જરૂર પડે તો તલવાર ખેંચતા. ઉદ મહેતાએ મહાજન પાસે ઠરાવ કરાવ્યો : ‘રાજમાતાના અમે હામી છીએ. અત્યારના વખતમાં રાજકાજ બીજાને સોંપાય તેમ નથી.દંડનાયક મદનપાલ રાણીજી સાથે રહી રાજવહીવટ ચલાવે ? મહાજનનો ઠરાવ એટલે ચમરબંધીને સર નમાવવું પડે. વિરોધીઓના હાથ હેઠા પડ્યા. સવાર થતાં તો દુર્ગના દરવાજા ઊઘડી ગયા. ભારે માન-પાન સાથે રાણીમાતાનો પ્રવેશ-ઉત્સવ ઉજવાયો. રાણીમાતાએ સિંહાસન સંભાળ્યું. પણ તે ઉદા મહેતાની સેવાને ન ભૂલ્યાં. ર્ણાવતીના તેમને નગરશેઠ બનાવ્યા. ઉદા મહેતા રાજમામા તરીકે પંકાઈ ગયા. ૫૮ • ઉદા મહેતા Page #74 -------------------------------------------------------------------------- ________________ ખંભાતના દંડનાયક વિશાળ એવો અરબી સમુદ્ર છે. એને કંઠે સ્તંભતીર્થ નામનું બંદર છે. ગુજરાતનું જૂનું બંદર છે. ભારતનું એ નામચીન બંદર છે. સ્તંભતીર્થનું બીજાં નામ ખંભાત. ખંભાતના કંઠે ચોરાશી બંદરના વાવટા ઊડે, ચીન, જાવા, સુમાત્રા સુધી એનાં વહાણ ખેપ ભરીને જાય અને ખેપ લાદીને આવે. ઉજ્જૈની, ઇન્દ્રપ્રસ્થ ને કશ્મીર, એનું આ બંદર ! સિધુદેશથી બૅક્સના કિનારા પર ખંભાત સૌથી મોટું નગર, વેપારે તેમ જ વૈભવે. મક્કા-મદીના જવા માટે આ બંદરેથી જવું પડે. હજારો મુસલમાનો હજ કરવા માટે હિદભરમાંથી અહીં આવે. અહીં હીરા-માણેક્નો વેપાર ચાલે. મીના-મોતીનાં અહીં બજાર ભરાય. અહીં લાખોના માલ વેચાય. અહીં લાખોના માલ ખરીદાય. એક તો જાત્રાએ જવાનું નાકું. બીજું વેપારનું પ્રસિદ્ધ ધામ ! ખંભાતના દંડનાયક પ૯ Page #75 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું મોટામાં મોટું બંદરગાહ! અહીં કણ ન આવે ? કયા દેશના માણસો ન આવે ? અને આવે તેમાં સારા પણ આવે ને નંગ પણ આવે ! આ સહુને સંભાળી શકે એવો ખંભાતનો સૂબો જોઈએ, બંદરનો દંડનાયક મહાકુશળ જોઈએ, બળવાન પણ જોઈએ, અલવાળો પણ જોઈએ. કળ વપરાતી હોય ત્યાં સુધી બળ ન વાપરવું. એવી ગુજરાતની નીતિનો એ જાણકાર હોવો ઘટે. સવાલ એ થયો કે ખંભાતનો સૂબો કેને નીમવો ? સહુની નજર ફરતી-ફરતી ઉદ્ય મહેતા પર ઠરી. ખંભાતની પચરંગી પ્રજાને સાચવી શકે, તો ઉદો મહેતો સાચવી શકે. કળ પણ એની પાસે છે, બળ પણ એની પાસે છે. વેરીને વહાલાં કરે તેવી શુભ છે. વખત જોઈને વર્તવાની દષ્ટિ . વળી, અણહકનું લેનાર નથી. કેઈનો હક ડુબાડનાર નથી. ઉદ્ય મહેતાની સૂબા તરીકે નિમણૂક થઈ. કર્ણાવતી છોડી એ ખંભાત આવ્યા. હોદ્દો સંભાળી લીધો. સરસ રીતે રાજકજ ચલાવવા લાગ્યા. થોડા વખતમાં તો ચારે તરફ એમની બોલબાલા થઈ ગઈ. વેપાર વધ્યો, વણજ વધ્યો. વહાણવટામાં ખંભાત આગળ આવ્યું. સોલંકી રાજાઓની જલસેના અહીં રહેવા લાગી. ખંભાતના ધનથી સૌરાષ્ટ્ર અને લાટ પર પણ કબૂ રહેવા લાગ્યો. ધન-બળ એ મોટું બળ છે. ખંભાત જાણીતું હતું જ, હવે તે જગતજાણીતું બન્યું. શાહસોઘગરો અહીં આવતા. વહાણવટીઓ અહીં આવતા. સાર્થવાહોની (સથવારા) પોઠો અહીં પડતી. ધર્મધુરંધરો અહીં આવતા. જતિ-સતી, રાય-રંક, શેઠ-વાણોતર અહીં આવતા. ૬૦ ઉદા મહેતા Page #76 -------------------------------------------------------------------------- ________________ આવા અલબેલા ખંભાતમાં એક વાર દેવચંદ્રસૂરિ નામના જૈન આચાર્ય આવ્યા. અગમ-નિગમના એ જાણકાર હેવાતા. થયેલું, થવાનું ને થનારું ભાખતા. મહાન તપસરી હતા. વિદ્યાના તો સાગર હતા. સહુ-સહુના ધર્મ પાળે. કેઈના ધર્મમાં લેઈ અંતરાય ન નાખે. ઉદ્ય મહેતા પોતાના નિયમ પ્રમાણે ઉપાશ્રયે ગયા. વંદન કરીને ગુરુની સમીપે બેઠા. પૂ. દેવચંદ્રસૂરિજીએ અચાનક પ્રશ્ન કર્યો, “મહેતાજી ! જે નિસરણીએ માણસ ઊંચે ચડ્યો, એ નિસરણીને એ ભૂલે ખરો ? ના, ગુરુદેવ !' બુદ્ધિશાળી મહેતાને ગુરુજીના આવા પ્રશ્નથી આશ્ચર્ય થયું. તેમણે વાતનો ખુલાસો મેળવવા પૂછ્યું : કઈ નિસરણી, ગુરુદેવ ? “ધર્મની.' હા, પ્રભુ ! એ ધર્મના પ્રતાપે, એ ધર્મના નિયમોના પ્રતાપે તો બેડીનો ઉદો સવા લાખનો થઈ ગયો. એ ધર્મના પરધન અને પરસ્ત્રીના નામે મને આજ દંડનાયક બનાવ્યો. એ ધર્મ માટે તો જરૂર પડે જીવ આપું.' ઉદા મહેતાએ ભાવપૂર્વક કહ્યું. છો તો ગુજરાતી ને ? ગુજરાતનું દિલમાં ઘઝે છે ને ? હા, ગુરુદેવ ! ઉદો એમાં અભિમાન લે છે.' ગુજરાત તો સર્યું રાજા મૂળરાજે, પણ ભાષા વિના દેશ ક્વો ? મૂંગા લોક્વી કંઈ રાજકજ ચાલે ? ગુજરાતની ભાષા સર્જવી પડશે ને ! હા, ગુરુદેવ ! ભાષા વિના સાહિત્ય કેવું !' અને સાહિત્ય વિના સંસ્કર ક્વા? અને સંસ્કાર વગરની પ્રજા કેવી ? ગુજરાતનું રાજ સ્થપાયું. ગુજરાતનો વૈભવ આવ્યો. ગુજરાતનો વેપાર વધ્યો, પણ ગુજરાતનું સાહિત્ય ક્યાં-ગુજરાતની સંસ્કૃરિતા ક્યાં ?' મને ખબર નથી. આપ બતાવો ક્યાં છે ?' ઉદ્ય મહેતાએ ક્યું. ખંભાતના દંડનાયક ઉ૧ Page #77 -------------------------------------------------------------------------- ________________ BOONOVOROYALOYOYOU BOY WODOOD 5 IT . TE HOUD Aurii sta .. 000 . mm000 000000 0.0 . 0. c 0000 OLDU DAN 1121 cocoa HO Julian કર છે ઉદા મહેતા Page #78 -------------------------------------------------------------------------- ________________ બતાવું છું, જુઓ આ રહી ગુજરાતની સંસ્કારિતા સદેહે,' ગુરુદેવ આટલું બોલતાં ઊઠ્યા, અને અંદરના ખંડમાં ગયા. ગુરુદેવ જાદુમંતર તો કરવા માગતા નથી ને ? ઉદા મહેતાને એવો આભાસ થયો. પણ ત્યાં તો ગુરુજી અંદરથી પાંચ વર્ષના એક બાળકને લઈને બહાર આવ્યા. ઉદ્ય મહેતાએ બાળને જોયો. બીજની ચંદ્રરેખ જેવો બાળક લાગ્યો. તેનું કુંડાળું એના મો પર રમી રહ્યું છે. “આ ગુજરાતની સંસ્કારિતા, આ ગુજરાતીનો પિતા, આ સાહિત્યનો અષ્ટા, જગતના મેદાનમાં ગુજરાતની ગરિમાનો ડંકે દેનાર આ બાળક !' ગુરુદેવ બોલ્યા. એ ભાવાવેશમાં હતા. એમની આંખો આકાશ પર રમતી હતી. ને જાણે આગમનાં એંધાણ ભાખતી હતી. “ભોજનો ધનપાલ, વિક્રમનો બલિદસ અને ગુર્જર દેશનો વિદ્યાપતિ આ બાળક થશે. વ્યાકરણ, કવ્ય, ન્યાય, યોગ, તત્ત્વજ્ઞાન, શબ્દશાસ્ત્ર, ઇતિહાસ, પુરાણ એ સર્જશે. નાત,જાત, કુળ, દેશ અને જગતને એ અજવાળશે. મહેતાજી! ટૂંકમાં એ યુગપુરુષ થશે. જગતના ઇતિહાસમાં ગુજરાત રૂપાળું કરી દેખાડવું હશે, તો આ કરી દેખાડશે.” ઉદ્ય મહેતાને ક્ષણભર લાગ્યું કે ગુરુજી વાતમાં જરા વધુ પડતું મોણ નાખે છે, પણ તરત જ આ નિ:સ્વાર્થ ને શાસ્ત્રજ્ઞ આચાર્યનાં વચનોમાં એણે શ્રદ્ધા સ્થાપના કરી. ગુરુ શા કારણે જૂઠું બોલે ! “આ મહાન બાળક ફેણ છે? ક્યાંનો છે ? મારે શું કરવાનું છે ? ઉદ્ય મહેતા મૂળ વાત પર આવ્યા. “મહેતાજી ! ગુજરાતમાં ભાલ નામનો પ્રદેશ છે. ધંધુક નામનું નગર છે. આ નગરમાં ધર્મ-કર્મમાં મોઢ જ્ઞાતિ ઊજળી છે. એમાં ચાચ નામનો એક સગૃહસ્થ રહે છે. પાહિની નામે તેને એક પત્ની છે. જેનાં દર્શન કરીએ ને પાપ પખાળીએ એવી એ સતી છે. તેને ત્યાં આ બાળક્નો જન્મ થયો છે. પુત્ર પેટમાં હતો, ત્યારે માતાને બહુ સારા-ચંગા વિચારો આવેલા એટલે બાળકનું નામ ચંગ ચખ્યું છે.' ૧. મહાત્મા ગાંધીજી આ જ્ઞાતિમાં જન્મ્યા હતા. ખંભાતના દંડનાયક ૯૩ Page #79 -------------------------------------------------------------------------- ________________ ગુરુ દેવ થોભ્યા, પછી બોલ્યા : હ્યું છે ને પુત્રનાં લક્ષણ પારણામાં પરખાય. સાંભળ્યું છે, રાજા કરણદેવના સિંહાસને બાળક જયસિંહ ચઢી બેઠો, ને રાજાએ એનું ઊજળું ભાવિ ભાખ્યું કે આ બાળક ધરાપતિ થશે. એક એમ દહાડો આ બાળક રમતો-રમતો મારું આસન દબાવીને બેઠો. એટલું જ નહિ, મોં મારા જેવું કર્યું, ઉપદેશની નક્લ મારા જેવી કરી. મેં એના તગતગ થતા ટાલકા તરફ જોયું, મારા જ્ઞાને મને કહ્યું : “આ બાળક દેશ, ધર્મ ને ફળને તારશે. એ મહાન જ્યોતિર્ધર છે. એ ગુજરાતનો વિદ્યાપતિ થશે.” મને બાળક ગમી ગયો. પણ એનો પિતા બારગામ હતો. ફક્ત માતા ઘેર હતી.' “માતાએ કઈ રીતે તમને પુત્ર આપ્યો ?' ઉદ્ય મહેતાએ મુખ્ય પ્રશ્ન કર્યો. એ જ કહું છું, મહેતાજી! એ ગુર્જર નારીને ધન્યવાદ ઘટે છે. માતાને મન પુત્ર એટલે આખા સંસારની સંપત્તિ, મેં એ માતાને કહ્યું : “ગુર્જરેશ્વરી ! પુત્રને ખોળામાં રાખી ખાતોપીતો કરવો છે, કે જે દરબારમાં રાખી નોકર-ચાકરી કરતો કરવો છે, કે કઈ સાધુને સોંપી જગતપૂજ્ય બનાવવો છે ? આ દો તારી કૂખનો દીવો છે.” માતા બોલી : “મારે એકનો એક છે. એને જોઈને અમે રાજી રહીએ છીએ. વળી મહારાજ ! છે એક દીકરો પણ સાત કરની ભૂખ લાગે તેવો છે.” “હે સુભાગી નારી ! રત્નાકર રત્ન પકવે છે, પણ પાતે એનો લોભ રાખતો નથી. આમ્રવૃક્ષ ફળ પકવે છે, પોતે રસ ચૂસતું નથી.જોગી તારા દ્વાર પર આવ્યો છે. એ જોગીને આપી દે આ બાળકએ જોગંધર થશે. તને તારશે, જગતને તારશે. ક્ષત્રિયાણીઓ એના એક જુવાન બેટાને રણમેદાને નથી મોલતી ? ભૂલી ગઈ એ ?” “મહેતાજી ! શું કહું તમને ! એ ગુર્જરેશ્વરીએ સગે હાથે મને દાન દીધું, ઠ્ઠાં : “એના નાશવંત દેહની માયા છોડું છું, પણ એના કિર્તિદેહનો મોહ ધરું છું. મારો દિકરો ગૃહઉજામણ, કુળ ઉજામણ અને દેશઉજામણ બનો.' ગુરુ આટલું બોલી શાંત રહ્યા. મહેતાજીએ કહ્યું : ૬૪ ઉદા મહેતા Page #80 -------------------------------------------------------------------------- ________________ ‘વંદન હો એ માતાને ! જે ધરતીમાં આવી માતાઓ હોય, એ ધરતી ખરેખર બડભાગી છે. હવે આપ મને જે આજ્ઞા હોય તે ફરમાવો.” “મહેતાજી ! આ હીરાને પહેલ પાડવાના છે. તમારે તેના નિમિત્ત થવાનું છે. તમારા જેવો કુશળ માણસ જ એના પિતાને સમજાવી શકે. આ કાર્ય કરશો તો ગુજરાત તમારું ઓશીંગણ રહેશે. એના ઇતિહાસમાં તમારું માન રહેશે.'', મહેતાજી વિચાર કરી રહ્યા. ગુરુજી થોડી વાર બાળક સામે જોઈ રહ્યા, ને વળી બોલ્યા : “એનો પિતા હમણાં આવશે. પુત્રની માયા અપાર છે. મારે એને જરાપણ કરાજી કરવો નથી. રાજી થઈને આપે તો લેવો છે. પછી ઘાટ ઘડીને દેશને-ધર્મને ચરણે ધરવો છે. આ બાળક સામાન્ય ન માનતા, મહેતાજી !” મહેતાજીએ ગુરુવચન સ્વીકારી લીધું. બાળને આંગળીએ લીધો. એક દિવસ આ જ આંગળીએ રાજા જયસિંહને લીધો હતો, આજ એ જ આંગળીએ એ બાળને લીધો. બંને ઘેર ગયા. મહેતાજીની હેતપ્રીત, ઘરનાં માણસોનો પ્રેમભાવ, ન પૂછો વાત ! બાળક ચંગો તો પોતાનાં સગાં માબાપને ભૂલી ગયો. ખંભાતના દંડનાયક કપ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મહાન ભાગ્ય ખંભાતની પોષધશાળામાં નવી નવાઈનો એક મહેમાન આવ્યો છે. એ ખૂબ અક્ળાયેલો છે. વાત કરે છે તો ઘાંટાથી, થોડી વાત કરતાં-કરતાં તો ભારે તપી જાય છે. સામે ગુરુ દેવચંદ્રસૂરિ શાંતિથી બેઠા છે. પોષ મહિનાનું પાણી જોઈ લો. પેલા મહેમાને ચડ પાડીને ક્યું : ‘હું ધંધૂકાનો ચાચ. મારો અંગ લાવો. રાંક્યું રતન લાવો.’ ‘ભાઈ ચાચ ! એ રતન વિનાનો તું ખરેખર રાંક છો, પણ જો એને લઈ જઈશ, તો જગત રાંક બની જશે.' ગુરુદેવે મીઠી વાણીમાં ક્યું. ‘જગત ખાડામાં પડ્યું. મને એમ બનાવો નહિ. ક્યાં છે મારો ચંગ.' ‘આ ઉદ્ય મહેતાને ત્યાં છે.’ ગુરુદેવે હ્યું, અને ઉમેર્યું, ‘મહેતાજી ! ચાચને તમારે ત્યાં લઈ જાઓ. એમનું મન માને તો ઠીક, નહિ તો ચંગને સોંપી દેજો.' ગુરુનાં આ વાક્યો સાંભળી ચાચ કંઈક શાંત પડ્યો. ઙઙ * ઉદા મહેતા Page #82 -------------------------------------------------------------------------- ________________ ઉદ્ય મહેતાએ કહ્યું, “શાણા ભાઈ મારે ઘેર પધારો. મને અતિથિસેવાનો લાભ આપો, અને તમારા પુત્રને લઈ જાઓ.” ચાલો, આવું છું. પુત્રનાં દર્શન વિના મારે અન્નજળ હરામ છે.” ચાચે કહ્યું. ઉદા મહેતા અને ચાચ ગુરુની આજ્ઞા લઈ ઘેર આવ્યા. બાપ તો ઘકાની રટણા લઈને બેઠો હતો. મહેતાજીએ આંગણામાં રમતા બાળક ચંગને લાવીને પિતા સામે રજૂ ર્યો. પિતા પુત્રને પંપાળી રહ્યો. પુત્ર તો ખૂબ મોજમાં હતો. ઉદા મહેતાએ કહ્યું : “ભાઈ ચાચ ! ધંધૂકની ધૂળનો રમનાર આ જીવ નથી હો. પાટણના સિંહાસનને આજનારો હીરો છે, જગતનાં માન મુકવનાર મહારથી છે. હીરો બગડા ઉડાડવામાં ફેંકી ન દો. સારું એ તમારું. ચાલો, પહેલાં જમી લઈએ.' બંને જણા જમવા બેઠા. ઉદ્ય મહેતાની મહેમાનગતિ એટલે પૂછવું જ શું? દીકરાને ખોળે બેસાડી બાપ જમવા લાગ્યો. ચૂરમાં ચોળાયાં, સાર પીરસાયા, ખાજાં ઘેબર મુકાયાં. કેસર-કસ્તુરી ભર્યા દૂધના વાટક મુકયા. ઉદ્ય મહેતાએ મહેમાનને આગ્રહ કરી-કરીને ખવરાવ્યું. ખાતા-ખાતાં પોતાની આત્મક્યા ક્લી. ડાહ્યા કરી દેશાવર સારા એ કહ્યું. ઉદ્ય મહેતાની રસવતી (રસોઈ) અને સરસ્વતી (વાણી) બંનેથી ચાચનું મન પલળી ગયું. જમ્યા પછી ઓરડામાં તાંબૂલ ખાતા બધા બેઠા, ચાચે વખત જોઈ કહ્યું, સાથે જરા દમદાટી પણ આપી. જુઓ ! આજ રાજમાતા મિનળદેવીનું રાજ નથી. એ જરૂર અદલ ઇન્સાક્વાળાં બાઈ હતાં, છતાં જન્મ જૈન હતાં. ગુરુની કંઈક લાલમર્યાદ રાખે. મહાન ભાગ્ય છે ક૭ Page #83 -------------------------------------------------------------------------- ________________ બાકી આજે તો મહારાજા જયસિંહનું રાજ છે. ઇન્સાફ્ની આગળ સગા ભાઈને પણ સસ્તો ન છોડે હો !' ભાઈ ! તમારો દીકરો તમને ભળ્યો.' ઉઘ્ર મહેતા ડરતા હોય તેમ બોલ્યા : ‘હું પારકાં છોકરાંને જતિ કરનારો જૈન નથી. ગુરુદેવ આગમવાણી ભાખનાર છે. એમણે હ્યું કે આ દીવો ઘરમાં ગોંધી રાખશો તો ઘર અજવાળશે, બહાર કાઢશો તો જગત અજવાળશે. રુચે એમ કરો. ‘દીકરો તો બુઢાપાની લાકડી છે. સહુને દીકરાની ક્માણીની આશા હોય.' ‘જરૂર હોય. જરા થોભી જાઓ.' ઉદા મહેતા અંદર ગયા. બાપ-દીકરો એક્લા પડ્યા. બાપે ીકરાને પૂછ્યું, ‘બેટા ! ઘેર આવવું છે ?' દીકરો ક્યુ : ‘અહીં ખૂબ મજા આવે છે.’ ‘તારી મા યાદ આવતી નથી ?' દીકરો હે : ‘આવે છે, મા કંઈ થવી છે ? પણ મારી માએ કહ્યું છે, કે બેટા ! મોટો જોગંદર થઈને આવજે. પિતાજી ! હું ખૂબ ભણીશ. જગતને ભણાવીશ. હું સાધુ થઈશ. જગતને સાધુ બનાવીશ. હું તરીશ, જગતને તારીશ.’ બાપ દીકરાની વાણી સાંભળી રહ્યો. એને પણ ગુરુની વાણી સાચી લાગી. આટલો નાનો બાળક આવી વાતો ન કરે ! નક્કી પરભવનો તપેસરી. થોડી વાતચીતમાં તો એની વાણી, એના વિચાર સાવ બદલાઈ ગયેલા લાગ્યા. એટલી વારમાં ઉદ્ય મહેતા બહાર આવ્યા. એમના હાથમાં મોટો થાળ હતો. એમાં સોનાં-રૂપાં હતાં. સાથે બીજી ભેટ વસ્તુઓની યાદી હતી. એમાં હાથી આપ્યાના, ઘોડા આપ્યાના, જમીન-જાગીર આપ્યાના લેખ હતા. ચાચ પળવાર વિચારી રહ્યો. ખંભાતનો સૂબો આ બધું શા માટે કરતો હશે ? એને શું સ્વાર્થ ! માત્ર ધર્મપ્રેમ ! દેશપ્રેમ ! ચાચ ઉદ્ય મહેતાના ધર્મપ્રેમ પર વારી ગયો. ઉદ મહેતાએ ક્યું, ૬૮ * ઉદા મહેતા Page #84 -------------------------------------------------------------------------- ________________ ‘આમાં કંઈ પરાયું ન માનશો. ધર્મના પ્રતાપથી આજ હું જે કંઈ છું, તે છું. તન, મન ને ધન ત્રણે ધર્મને અર્પણ છે.’ સાચો પ્રકાશ હમેશાં અજવાળું જ પેદ્ય કરે છે. ચાચના દિલમાં પણ ધર્મપ્રેમ જાગી ગયો. એણે કહ્યું . મને ધન લઈ ધર્મ વેચનારો ન માનશો.’ ‘તો ચાચ ! દીકરો લઈ જા, પણ આ મહાન બાળક્ને અમર બનાવ. એનાં તાર્યા આપણે તરશું, તારી બોતેર પેઢી તરી જશે.' ઉદા મહેતાની બળવાન ભાષામાં આજીના સૂર હતા. ચાચ બોલ્યો : ‘મારો પુત્ર-પ્રેમ ઘણો છે. પણ તમારો ધર્મપ્રેમ મહાન છે. ચંગો તમને અર્પણ !' ચાચ ! મને અર્પણ ન કરીશ. મને અર્પણ કરવાથી એ મદારીના માંકડાની જેમ સબળા પાસે નાચતો રહેશે, અને નબળાને નચાવતો રહેશે. ગુરુજીને અર્પણ કર !' ચાચે બાળક્ને ગુરુચરણે અર્પણ કર્યો. ચંગો બાળક ચંગો નીક્ળ્યો. વિદ્યા તો જાણે એના હૈયામાં બેઠી હતી. વૈરાગ્ય તો એની નસેનસમાં હતો. તેજ એનું, તપ એનું, ભાષા એની, ભાવ એના. એક દહાડો ખંભાતની ગલીએ ગલી મંગળ વાદ્યોથી ગૂંજી ઊઠી. ચંગો સાધુ બન્યો. નામ મુનિ સોમચંદ્ર રાખ્યું. પણ એ પછીનો સોમચંદ્રનો ઇતિહાસ અદ્ભુત છે. એ સોમચંદ્રમાંથી જોતજોતામાં હેમચંદ્ર બન્યો. એમાંથી આચાર્ય હેમચંદ્ર બન્યા. ગુજરાતમાં સાહિત્ય ને સંસ્કારનાં જળ રેલાવ્યાં. મહાન ભાગ્ય ૭૯ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૧૧ નર કેવાનર રાજા જયસિંહ ગુજરાતનો રાજા છે. એને ગુજરાતને ઘડવી છે. ગુજરાતનું નામ જગમાં જાણીતું કરવું છે. એને ચક્વર્તી રાજા થવું છે. પિતા કરણદેવનો પ્રતાપ એને વર્યો છે. માતા મિનળદેવીનો અદલ ઇન્સાફ એની નસેનસમાં છે. ' છે તો જુવાનિયો, પણ બીજા રાજકુમારોની જેમ એ સુંવાળો નથી. મદનપાલ જેવા મહાજોદ્ધાને એણે હણ્યો છે. અને બાબરા ભૂત જેવા ભૂતને એણે એક્લે હાથે હરાવ્યો છે. મોટા-મોટા મલ્લોથી પણ મુશ્કેલ કમ આ નવજુવાન રાજાએ કર્યો છે. લોકે હે છે, કે એણે વિક્રમ રાજાની જેમ વાદિવેતાલ સિદ્ધ કર્યો છે : એ “સિદ્ધરાજ' છે. લોકે રાજા જયસિંહ કરતાં એને રાજા સિદ્ધરાજને નામે વધુ ઓળખવા લાગ્યા છે. કોઈ સધરા જેસંગ કહે છે. સધરો એટલે સિદ્ધ ! હતો તો સાત ખોટનો દીકરો, પણ માએ પાણા પર સુવાડીને મોટો કર્યો ૭૦ ઉદા મહેતા Page #86 -------------------------------------------------------------------------- ________________ છે. સિંહણનાં દૂધ ધવડાવી સિંહ સરક્યો છે. દિકરો દુશ્મનની સામે સેનાની મોખરે ચાલે છે. પોતાની પાછળ સેનાને ચલાવે છે. રાજા સિદ્ધરાજ જયસિંહના દરબારમાં બાપuદાના વારીના ડાહ્યા દિવાનો છે. પણ એ કારણે સિદ્ધરાજ મખમલ-મશરૂની તળાઈમાં પડી રહેતો નથી. જાતે રાજકાજ જુએ છે. જાતે ન્યાય તોળે છે. જાતે ફેંસલા પાડે છે.* જરૂર પડે ત્યારે પોતાના ડાહ્યા વાનની સલાહ લે છે. બીજા રાજાઓની જેમ એ કાચા કાનનો નથી. ગુજરાતના બે મુખ્ય ધર્મો : શૈવ અને જૈન. બંને દૂધ-પાણી જેવા છે. ઘરમાં બે ભાણાં હોય તો ખખડે, એમ લેઈ વાર આપસમાં ખખડે, પણ મતભેદ કરતાં મનમેળ વધુ છે. સિદ્ધરાજ કહે “બને ધર્મી મારે મન મારી બે આંખ બરાબર. સહુ-સહુના ધર્મ પાળો. ખોટી ખટપટ ન કરશો.' ગાય વાળે એ ગોવાળ. જે માણસજાતના મનનું ઘડતર કરે, ત્યાગ શીખવે, બલિદાન અપાવે, પરોપકાર ભણાવે એ ધર્મ મોટો. પણ રાજકજ તો કલંદીના કળા ધરા જેવાં છે. ઘણાં ઊંડાં, ઘણાં કળાં, પત્તો જ ન લાગે. શ્રીકૃષ્ણ જેવો મહારથી એને નાથે તો નાથે. બાકી તો કાળીનાગની સેના ને જીતવા ન દે. કેટલાક રાજકજને ચોપાટની રમત જેવાં કહે છે. ક્યારે કર્યું સોગઠું બળવાન થઈ કયા સોગઠાને ઉડાડી મૂકે એ કંઈ ન કહેવાય. પાસા સવળા પડે કે અવળા તેના પર બધો આધાર. કેઈની ચઢતી જોઈ બળનાર ઘણા હોય છે. ઘુવડ સૂરજનાં તેજ સાંખી ન શકે. એક તો ખંભાત જેવું બંદર. એ બંદરના ઉદા મહેતા ધણીરણી. વળી જીવ ઉદાર. હાથ છૂટો. જે આવે એ ખંભાતના ઉદા મહેતાનાં બે મોઢે વખાણ કરે. * મહાન રાજા સિદ્ધરાજ વિષે રાણકદેવીને પરણવાની અને જસમા ઓડણની છેડતી કર્યાની વાતો જોડી કાઢેલી છે. ઇતિહાસથી બંને બનાવ ખોટા ઠર્યા છે. નર કે વાનર ૭૧ Page #87 -------------------------------------------------------------------------- ________________ છે ? ખારીલા લોકો લાગ જોઈને બેઠા હતા. તક મળે કે આલાની ટોપી માલાને પહેરાવી દઈએ. રાજા બધા કાચા કાનના હોય છે. પણ દીપડો તો ભારે લુચ્ચું પ્રાણી ! ઘડીમાં અહીં દેખાય, ઘડીમાં ક્યાંય દેખાય. ઘડીમાં દેખાય જ નહિ. Lord રાજા દીપડાની પાછળ પડ્યા. ધીરે-ધીરે સૂરજદેવતા બરાબર મધ્ય આકાશમાં આવ્યા. બપોર થયા. સૂરજ તપ્યો. ધરતી ધગધગી રહી. રાજા એક વડ નીચે આરામ કરવા ઘોડેથી ઊતર્યો. ૭૨ * ઉદા મહેતા ઉદા મહેતાની વિરુદ્ધમાં પણ જબરી ‘ રાજખટપટ ઊભી કરવામાં આવી. એક વારની વાત છે. રાજા સિદ્ધરાજ રવાડીએ ચઢ્યો છે. હાથી પર બેસી શિકારે નીક્ળ્યો છે. શિકારીના સ્વભાવ મુજબ શિકારની પાછળ-પાછળ દૂર ચાલ્યો ગયો. એક ભારે જંગલ આવ્યું. એમાં એક દીપડો નજરે ચડ્યો. રાજાએ એનો પીછો પડ્યો. વડનું ઝાડ અને ઘણીબધી ડાળો. વાનરોનું એક આખું ટોળું ઉપર રહે. સિદ્ધરાજ શહેરનો રાજા તો વાનરો વનના રાજા. કોઈથી કોઈ ક્યાં કમ કોઈ વડવાઈના હીંચકે હીંચે. કોઈ ડાળે-ડાળે ઠેકડા મારે. કોઈ એક્બીજાનાં માથાં જુએ. Page #88 -------------------------------------------------------------------------- ________________ ઈ વડના લાલ-લાલ ટેટા તોડે. અડધા ખાય ને અડધા એકબીજા પર ઘા કરે. વાનરોએ નીચે રાજાને જોયો. રાજા થયો તે શું શેર ઘી લાવ્યો ? વાનરોએ તો રજા પર એઠા ટેટાના ઘા કરવા માંડ્યા. ટપક લઈને ટેટા માથા પર પડવા લાગ્યા. રાજા ઉપર જુએ એટલે વાનર સંતાઈ જાય. રાજા આજુબાજુ જુએ એટલે વળી ઉપરથી ટપક લઈને ટેટો પડે. રાજા ઉપર જુએ એટલે વાનરભાઈ આઘાપાછા થઈ જાય. રાજાય મોજીલો હતો, વાનર પણ મોજીલાં હતાં. બંનેને મનમોજ આવી. આમ થોડીક વાર ચાલ્યું, ત્યાં તો એક વાનરે હાથી પર ઠેકડો માર્યો. ઠેકડો મારીને બરાબર હાથીની પીઠ પર ચડી બેઠો. હાથીભાઈ સૂંઢ લંબાવે પણ ત્યાં ન પહોંચે. પૂંછડીની ઝાપટ મારે પણ વાનરભાઈ સલામત જગ્યાએ બેસી ગયેલા. અને એક વાનરને ફાવ્યું, એટલે બીજું આવ્યું, ત્રીજું આવ્યું. આ ઉસ્તાદ પ્રાણીઓ એવી રીતે ખસી જાય કે હાથીની સૂંઢ એમને પહોંચી જ ન શકે. રાજા સિદ્ધરાજને પણ આ જોવામાં મોજ આવી. એ થાક ભૂલી ગયો, તરત વીસરી ગયો, ભૂખ તો જાણે ભાગી ગઈ. . હાથી તો ડાહ્યું પ્રાણી. એ પણ મનમાં સમજી ગયો. ડાહ્યો થઈને ઊભો રહ્યો, એટલે વાંદરાં વધુ શૂરાતનમાં આવ્યાં. એક ટેણક વાનરે જઈને હાથીભાઈના સૂપડા જેવા કાન ઝાલ્યા. મોઢેથી હાંક્તો હોય એવો હડહડહડ અવાજ ર્યો. મોટા મનવાળા હાથીનો મિજાજ ગયો. અરે જે વાઘ, સિંહ અને દિપડાથી ન ડરે, એને આ ટેણિયું વાનર કનડે ! હાથી નીચે પડખું ફેરવી બધાંને ક્યડવા ગયો, કે હડૂડુ કરતાં પાછાં બધાં વાનર વડલા પર ! થોડી વાર બધાં ડાળ પર ડાહ્યાં થઈને બેઠાં, જાણે તોફાન શું, એ જાણતાં જ નથી. સાવ ડાહ્યાં ડમરાં ! પણ વળી ટેટા ખાઈને રજા પર ફેંક્વા માંડ્યાં. નર કે વાનર છે ૭૩ Page #89 -------------------------------------------------------------------------- ________________ હવે રાજા ચિડાયો. એ ધનુષબાણ લઈને ઊભો થયો. એક વાનરનું નિશાન લીધું. પણ રાજાએ આ વખતે એક મોટું આશ્ચર્ય જોયું. કદી ન જોયેલો એવડો મોટો એક વાનર એની નજરે પડ્યો. રાજાએ સાંભળ્યું હતું કે બીજા દેશોમાં બહુ મોટા વાનરો થાય છે, પણ ગુજરાતમાં તો આવા વાનરો દેખવા પણ મળતા નથી. રાજાએ વાનર તરફ પોતાનું તીર તાક્યું. ત્યાં તો એ વાનર નીચે પડ્યો. વગર તીરે જાણે એ વીંધાઈ ગયો હતો. નીચે પડીને બે પળ એ તરફડ્યો. પછી બેઠો થઈ બે પગે અને બે હાથે ચાલતો રાજા પાસે આવ્યો. રાજા સિદ્ધરાજ તો મરદ માનવી હતો. બીજો માણસ હોય તો ભૂતપ્રેતનાં ચરિતર માની જીવ લઈને ભાગે. પણ આ તો સિદ્ધરાજ ! ભૂતનોય ઘો ! એની મહાન માતાએ એને કદી કેઈથી ડરતાં શીખવેલું નહિ! ડરવું અને મરવું એક બરાબર ! રાજાએ ધનુષ-બાણ ખભે ભરાવી, કમર પરથી તલવાર ઢીલી કરી, અને બૂમ પાડી કહ્યું, લેણ છે તું ? જલદી બોલ, નહિ તો આ તારી સગી નહિ થાય.' “માણસ”. પેલો વિચિત્ર વાનર બોલ્યો. “માણસ હોય કે માણસનું મડું. પણ ત્યાં ઊભો રહી જા. જાણી લે કે હું સિદ્ધરાજ જયસિંહ છું.” પેલો વિચિત્ર વાનર ત્યાં થંભી ગયો, ને પછી ઊભો થયો. સિદ્ધરાજે જોયું કે એ ખરેખર માણસ હતો. એણે કમર પર લૂંગી વીંટી હતી. માથે એક કપડું બાંધ્યું હતું, નાની-નાની દાઢી હતી. સિદ્ધરાજે પૂછ્યું. ક્યાંનો છે તું ?' ખંભાતનો હજૂર ?' તો તો મારી પ્રજા છે. જાતનો મુસલમાન લાગે છે ?” સિદ્ધરાજને પોતાની પ્રજા લાગતાં જરા લાગણીથી પૂછ્યું. ૭૪ ઉદા મહેતા Page #90 -------------------------------------------------------------------------- ________________ “હા, જહાંપનાહ ?' એ માણસે ક્લબલી ભાષામાં જવાબ આપ્યો. તારું નામ શું ?” ક્યુબઅલી.” ખંભાતમાં શું કરે છે ?' મસ્જિદનો ખતીબ (ઉપદેશક) છું.” અહીં શા માટે આવ્યો હતો ?” હજૂર, અરજ ગુજારવા. પાટણના દરબારમાં ઘણા આંટા ખાધા, પણ મને કેઈએ પેસવા ન દીધો. હમ ગરીબોં ક નિ હૈ?” ખતીબે કહ્યું. “ખંભાતમાં તેં તારી ફરિયાદ ન કરી ?' “ના હજૂર ? મને સહુએ કહ્યું કે એ બધા અંદરથી મળેલા છે, તને ન્યાય નહિ મળે. સીધો પાટણ પહોંચ.” અચ્છા ! તારી શું ફરિયાદ છે ?' રાજા સિદ્ધરાજે કહ્યું. એની મોટી-મોટી આંખોમાં હિંગળોની લાલાશ આવીને ભરાઈ હતી. હજૂર, જાનની અમાનત મળે.' ખતીબે કહ્યું. “રાજા સિદ્ધરાજના રાજમાં તારો વાળ પણ વાંકે નહિ થાય. અદલ ઇન્સાફ એ મારું વ્રત છે.” હજૂર, એ જાણું છું. ગુજરાતના બાદશાહની એ આબરૂ મુલક મશહૂર છે. ગરીબનવાજ, ખંભાતના દરિયાકંઠે આવેલા એક પરામાં અમે રહીએ છીએ. ગાયમાંથી ઝઘડો જાગ્યો. ભારે તોફાન થયું. ૮૦ માણસો માર્યા ગયા. અમારાં ઘરબાર જલીને ખાખ થયાં. ઉપર આસમાન અને નીચે ધરતી રહી છે. મુસલમાનો આપની પાસે અદલ ઇન્સાફ માગે છે. અને ખતીબે પોતાની કમર પર રહેલો એક કાગળ ધર્યો. ખિચડિયા હિંદી ભાષામાં ન્યાય માગતી એ અરજી હતી. કવિતામાં હતી. મેં હું મુસલમાં ખંભાત, ખતીબ મેરા નામ, આયા હું અરજ ગુજારને, સુનો ગરીબનવાજ ! નર કે વાનર ૭પ Page #91 -------------------------------------------------------------------------- ________________ સુનો ગરીબનવાજ ! ગુર્જરના ગુણવાન, ખંભાતકે મુસલમાન પર, હુઆ જુલમ અપાર. માલિક ક્યા હૈં આપસે, છોટે મુંહ બડી બાત, બેગુનાહ હમ સભી કો, મારે સભી કોઈ લાત. બાદશાહ ઓ ગુજરાત કે, સુન લો હમરી અર્જુ, લોગ ખંભાત કે સંગદિલ, ભૂલે અપની ફ્જી. જ્વા દિયે સબ ઝોંપડે, કર દિયે કુણબે ચૂર, લૂટ લિયા અસબાબ સબ, બેટેકો કિયા બાપસે દૂર. બચ્ચું, બૂઢે, ઔરતેં, ક્લ હુએ એક હાલ, જુલ્મ ક્યા કહેં જબાનસે, હુએ હમ સબ બેહાલ. માઁસે મોંકી. અચ્છી હૈ મૂઠ-ભેડ, યહ્યું તો ગરીબ ગાય પર, પડા વડા પેડ. રહમદિલ તું શહેનશાહ, નૌશીરવાનકા તેરા નાજ, તેરી રૈયત હમ સભી, રક્ષણ કર દે મારાજ ! શેર બી એક ઘાટ પર, પીતે પાની હૈં ખૂબ, ઐસે તેરે રામેં, જુલ્મ હુઆ હૈ ખૂબ. મકાન-મસ્જિદ સબ ગયા, રા નહીં કુછ પાસ, ઇન્સાફ કરો સુલતાન તુમ, યહી એક અરાસ. રાજ એ અરજી સાંભળી રહ્યો, તેટલામાં તેના અંગ રક્ષકો શોધતાશોધતા ત્યાં આવી પહોંચ્યા. તેઓએ દૂરથી રાજાને સલામત જોઈ બૂમ પાડી, ‘ઘણી ખમ્મા ગુર્જર ચવર્તી મહારાજને !' ‘કોણ શિવસિંહ ?’ અંગરક્ષક્ની ટુકડીના આગેવાન શિવસિંહને ઉદ્દેશીને સિદ્ધરાજે ક્યું : ‘આ મુસલમાન ખતીબ ખંભાતનો છે.એના પર જુલમ ગુજર્યો છે.’ ‘હા હજૂર, હમણાં ઉદ્ઘ મહેતાના ખંભાતમાં જૈનોની ફાટ વધી ૭૬ • ઉદા મહેતા Page #92 -------------------------------------------------------------------------- ________________ સંભળાય છે.’ શિવસિંહ ! તેં કંઈ તપાસ કરી ! તપાસ ર્યા વગર કોઈના માથે આળ ન મુકાય.’ રાજાએ જનમત જાણવા પ્રશ્ન ર્યો. ‘મહારાજાધિરાજ ! વાઘને કોણ કહે કે તારું મોં ગંધાય છે ? ઉદ્ય મહેતા ૫૨ આ૫ના ચાર હાથ છે. જૈનોની બોલબાલા છે. મહારાજ, પેલી વ્હેવત છે ને ‘વાણિયા થારી વાણ, કોઈ નર જાણે નહિ ! પાણી પીઆ છાણ, લોહી અણછાણો પીએ. કીડીને બચાવે ને માણસને મારે એવા છે આ !' ‘આવી કહેવત તો દરેક કોમ માટે હોય છે. વળી એને બનાવનારા પણ આપણા જેવા કોક હશે ને ? માણસમાં જેમ ભલાઈ અને બુરાઈ હોય તેમ દરેક કોમમાં પણ ખામી અને ખૂબી હોય છે. વારુ, શિવસિંહ ! આ ખતીબને તારા રક્ષણમાં રાખ. હું કહું ત્યારે દરબારમાં હાજર કરજે.’ ‘જેવો હુક્મ મહારાજ.' હવે ચાલો નગર ભણી.’ ખતીબને સાથે લઈને બધા પાછા વળ્યા. રાજા સિદ્ધરાજ ઊંડા વિચારમાં પડી ગયો હતો. કેટલીક વારે પાટણના કાંગરા દેખાયા. કુક્કુટજ આકાશમાં ઊડતો દેખાયો. નગરમાં પ્રવેશ કરતાં રાજાએ શું. ‘શિવસિંહ ! હું થાક્યો છું. વિશ્રામ લેવા ત્રણ દિવસ અંતઃપુરમાં રહીશ. મહામંત્રીને વાત કરજે. ખતીબ વિષે પણ કહેજે.' ‘જેવી આજ્ઞા’ શિવસિંહે ક્યું, અને ખતીબને લઈને એ પાસેની ગલીમાં વળી ગયો. નર કે વાનર ઃ ૭૭ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૧૨ અદલ ઇન્સાફ ત્રીજે દિવસે પાટણનો દરબાર ભરાયો. દેશડાહ્યા દીવાનો આવીને ગોઠવાઈ ગયા. સમશેર બહાદુર સામંતોએ આવીને પોતાનાં આસન લીધાં. જગતભરમાં જેનો વેપાર ચાલે છે, ને જેનું વહાણવટું ચાલે છે, એવા ગુજરાતના કેટિધ્વજો આવીને યોગ્ય સ્થાને બેસી ગયા. ત્રણ દિવસે ગુર્જરેશ્વર આજ દરબારમાં પધારવાના હતા. થોડી વારમાં નેકી પોકરાઈ ! આજાનબાહુ મહારાજા સિદ્ધરાજ સામેથી આવતા દેખાયા. એમના મોં પર સિંહનું તેજ હતું. ચાલમાં હાથીનું ગૌરવ હતું. મલ્લવિઘાના આ અઠંગ ઉપાસક્નો દેહ પૂરેપૂરો ક્લાયેલો હતો. “ઘણી ખમ્મા મહારાજ ને !' કરતોને આખો દરબાર ઊભો થઈ ગયો. રાજાએ આવીનેં સિંહાસન પર સ્થાન લીધું. થોડી વાર આડીઅવળી વાતચીત કરી કહ્યું : “સુણે સચિવજી માહરા, મમ રાજતણું વૃત્તાંત ! મુજ પ્રજા સુખી કે દુઃખી, કહોન આ વાર.” ૭૮ ઉદા મહેતા Page #94 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી બોલ્યા : “સ્વામી ! આપના રાજમાં કેઈ દુઃખી કે દરિદ્રી નથી. સર્વ ઈ એક પિતાની પ્રજા જેમ સંપજંપથી રહે છે.” ખંભાતના કંઈ વર્તમાન ?' એકએક ખંભાતના સમાચાર પૂછતાં મહામંત્રીને આશ્ચર્ય થયું. સાથેસાથે એ મહારાજના તરંગી સ્વભાવને જાણતા હતા. એમણે કહ્યું : ઉદા મહેતાના શાસનમાં શું ફ્લેવાનું હોય ? એમ વાત ન ઉડાવો. બધે શાંતિ છે ને.” શાંતિ જ છે. એક આગના છમક્વાના સમાચાર હતા, પણ ઉદા મહેતા તો પાક જૈનને ? પાણી, પૃથ્વી, અગ્નિ, વાયુ બધામાં જીવ માને, એટલે એને આગળ વધવા ન દે. કં પુરોહિતજી ! મહામંત્રીએ પુરોહિત તરફ જોઈને કહ્યું. હિસા અહિસાનો ઝઘડો હશે કંઈ ! બાક ખંભાતની વાત બહાર આવે જ ઓછી. પુરોહિત બોલ્યા. એ ઘઢમાંથી બોલતા હતા. એમ વાત ન ઉડાવો. મારે મન શૈવ, જૈન, હિંદુ કે મુસ્લિમ બધા સરખા છે. સિંહાસન પાસે હું ગુનેગાર ઠરું તો મને પોતાને પણ સજા કરતાં હું પાછો નહિ પડું.' સિદ્ધરાજે ગંભીર અવાજે કહ્યું. આ અવાજ ખૂબ જ પ્રતાપી હતો. ભલભલાની જીભ ઉપાડી ઊપડતી. નહોતી. આગનું કંઈ કરણ જાણ્યું ?” સિદ્ધરાજે આગળ ચલાવ્યું. “ઉદા મહેતા જાણે.' મહામંત્રીએ કહ્યું. તમારી કંઈ ફરજ નહિ ?' શા માટે નહિ ? પણ મહારાજ, ઉદ્ય મહેતાનો મિજાજ જાણો છો ને ? રાજમામા છે ને ?” ન્યાયના સિંહાસન પાસે મામા ને સહુ સમાન છે. તમે ઉદા મહેતા પાસે કંઈ ખુલાસો માગ્યો હતો ?' ના મહારાજ ! પણ એ સાદી સમજાય તેવી વાત છે. હિસા-અહિસાનો અદલ ઇન્સાફ છે ૭૯ Page #95 -------------------------------------------------------------------------- ________________ ઝઘડો હશે, ગાય હશે કે ઘેટું હશે.’ ‘મંત્રીરાજ ! આ વાત તમે ગમે તેવી રીતે ઉડાવી શકો. તમે મંત્રી છો, પણ હું રાજા છું. આવી વાતમાં આંખ આડા કાન મારાથી ન થાય. હું આંખ આડા કાન કરું તો મારો ધર્મ ચૂક્યો હેવાઉં. ચૈરવ નરકમાં મારો વાસ થાય. શિવસિંહ, ખતીબને હાજર કર !' થોડી વારમાં ખતીબ હાજર થયો. ‘ખતીબ ! તારું પેલી કવિત સંભળાવ.' ખતીબે સભા સામે ડરતાં-ડરતાં જોયું, પછી હિંમતથી એણે કવિતા બોલવા માંડ્યું. મૈં હૂં મુસલમાં ખંભાતકા, ખતીબ મેરા નામ, આયા હૂં અરજ ગુજારને, સુનો ગરીબનવાજ ! સુનો ગરીબનવાજ ! ગુર્જરનાથ ગુણવાન, ખંભાતકે મુસલમાન પર, હુઆ જુલમ અપાર. માલિક, ક્યા છેં આપસે, છોટે મુંહ બડી બાત, બેગુનાહ હમ સભી કો, મારે સભી કોઈ લાત. બાદશાહ ઓ ગુજરાત કે, સુન લો હમારી અર્જ, લોગ ખંભાત કે સંગદિલ, ભૂલે અપની ′′. લા દિયે સભી ઝોંપડે, કર દિયે કુણબે ચૂર, લૂટ લિયા અસબાબ સબ, બેટેકો ક્રિયા બાપસે દૂર. બચ્ચે, બૂઢે, ઔરતેં, ક્લ હુએ સબ બેહાલ, જુલ્મ ક્યા કહે જબાનસે, હુએ હમ સબ બેહાલ, મસે મોંકી, અચ્છી હૈ મૂઠ-ભેડ, યહાં તો ગરીબ ગાય પર, પડા વડકા પેડ. રહમંદિલ તૂ શહેનશાહ, નૌશીરવાનકા નાજ, તેરી રૈયત હમ સભી, રક્ષણ કરે હે રાજ. ૮૦ × ઉદા મહેતા Page #96 -------------------------------------------------------------------------- ________________ શેર બકરી એક ઘાટ પર, પતે પાની હૈ ખબ, ઐસે તેરે રાજમેં, જુલ્મ હુઆ હૈ ખૂબ. મકાન-મસ્જિદ સબ ગયા, રા નહીં કુછ પાસ, ઇન્સાફ કરો સુલતાન તુમ, યહી એક અરદાસ. જેમ જેમ વિતા બોલાતી ગઈ, તેમ તેમ સહુનાં મોં ઊતરવા લાગ્યાં. વિત પૂરું થતાં મહામંત્રીએ કહ્યું : “આનો અર્થ એ કે આ માટે ખંભાતના મંત્રી જવાબદર છે.” પણ તમે તેનો જવાબ માગ્યો ?” માગ્યો જવાબ આપે એ જુઘ, ઉદ્ય મહેતા નહિ.” પુરોહિતે વચ્ચે કહ્યું. એટલે શું પાટણ ખંભાતની નીચે છે ?' ના હજૂર ! પાટણ સર્વોપરી છે.” “તો પાટણની ફરજ તપાસ કરવાની નથી ?' છે. હમણાં તપાસ કરાવું છું.' મહામંત્રીએ ઢીલા પડીને કહ્યું. ન્યાયના કામમાં વિલંબ કરવો એ ગુનો છે, તે તમે જાણો છો ?' મહારાજ ! અમે અમારી ફરજ ચૂક્યા. માફ કરો.” તમને હું માફ કરું પણ મને કેણ માફ કરે ? હું ઈશ્વરનો ગુનેગાર ઠરું છું. શિવસિંહ ! અંત:પુરમાંથી પેલી પાણીની ગાગર લઈ આવ.” શિવસિંહ ગાગર લઈ આવ્યો. રાજાએ ક્યું: “એમાંનું ચરણામૃત બધાને ચખાડ.” શિવસિંહ બધાને પાણી ચખાડવા લાગ્યો. વૃદ્ધ દરબારીઓને રાજાજીનું આ છોકરવાદપણું ન રુચ્યું, પણ તેઓ નાનપણથી મોઢે ચઢાવેલા મહારાજનો મિજાજ જાણતા હતા. લીધી લત છોડે એવો આ જુવાનિયો નહોતો. અહહ ! ખારું દૂધ પાણી !” એકે કહ્યું. રિયાનાં જળ લાગે છે. બીજાએ કહૃાં. પાટણનું તો પાણી નથી.” ત્રીજાએ કહ્યું. અદલ ઇન્સાફ ૮૧ Page #97 -------------------------------------------------------------------------- ________________ ‘સાચી વાત છે તમારી ! મહારાજાએ કહ્યું,‘પાટણનું પાણી મોળું પડી ગયું છે. માટે ખંભાતથી આ ખારું પાણી લઈને ચાલ્યો આવું છું.’ ‘શું આપ ખંભાતથી આવો છો !' મહામંત્રીને આશ્ચર્ય થયું. ‘આપ તો ત્રણ દિવસથી અંત:પુરમાં હતા ને ?' પુરોહિતે . ‘પુરોહિતજી ! અંતઃપુરની વાત ખોટી છે. મહામંત્રીનું ક્થન સાચું છે.’ મહરાજા સિદ્ધરાજે ક્યું. ‘હું ખંભાતથી ચાલ્યો આવું છું. ખંભાતના સમાચાર સાંભળ્યા પછી, મારું મન હાથમાં ન રહ્યું. ગુનાની તપાસ કરવા ને ગુનેગારને સજા કરવા ઘડિયાં જોજન સાંઢ લઈને ઊપડ્યો. મારી સાથે મારા બે વાદાર અંગરક્ષકો હતા. પાટણથી ખંભાત સો માઈલ થાય.' આપ સો માઈલ ઊંટ પર ગયા ?' ‘માત્ર સો માઈલ શા માટે ? તા-આવતાના બસો માઈલ ક્યોને ? પણ મને આવાં કામ કરતાં કદી તનનો થાક લાગતો નથી, હમેશાં મનનો થાક લાગે છે. મારા રાજમાં વાઘ-બકરી એક આરે પાણી પીવે, ત્યાં નાની કોમ પર આ અન્યાય ? તમને બધાને કદાચ ધર્મના, કર્મના, નાત-જાતના વાડા હોય પણ રાજા તો બધા વાડાથી ૫૨ ! એ પોતાના ધર્મને પાળે, બીજાના ધર્મને જાળવે.’ વૃદ્ધ દરબારીઓએ ક્યું, ‘મારાજ ! અમે ખરેખર શરમ અનુભવીએ છીએ. આપની તપાસમાં શું માલૂમ પડ્યું ? આપને આ તક્લીફ ? ઉદા મહેતાની બરાબર ખબર લેવી પડશે, મહારાજ.' ‘ખંભાતમાં હુ અંધારપછેડો ઓઢીને ફર્યો. ગલીએ-ગલીએ ર્જ્યો. લોકોને મળ્યો. દરેક કોમના લોકોને મળ્યો. એમની સાથે વાતચીત કરી. મને લાગ્યું કે ઉદ મહેતાનો આમાં હાથ નથી. ઝાઝા હાથ આમાં જોડાયા છે.’ મહારાજ વાત કરતાં થોભ્યા ને વળી આગળ બોલ્યા, ‘પછી ઉદા મહેતાને મળ્યો. ઉદા મહેતા એની તપાસમાં જ પડ્યા હતા. આખરે અમને જણાયું કે મૂળ અગ્નિપૂજકો અને મુસ્લિમોનો ઝઘડો. એમાં પારસી કોમ સાથે તમામ હિંદું કોમોનો એમાં સાથ હતો. એટલે સહુ પ્રેમના બબે ૮૨ * ઉદા મહેતા Page #98 -------------------------------------------------------------------------- ________________ આગેવાનોને બોલાવી તેમનો દંડ ર્યો.' ‘ધન્ય ગુર્જરેશ્વર ધન્ય !' બધા દરબારીઓ બોલી ઊઠ્યા. ‘કુતુબઅલી ?’ મહારાજાએ જોરથી ક્યું. જહાંપનાહ ? ખતીબે બે હાથ જોડ્યા. ‘તમારાં મસ્જિદ અને મિનારા દરબારી ખર્ચે સમાવી દેવામાં આવશે. ને વસ્તી ફરી વસી શકે તેવો પૂરતો બંદોબસ્ત થશે.’ ‘ખુદા આપને ઉમરદરાજ કરે.' ખતીબે હ્યું. ‘પણ જુઓ ખતીબ, પડોશીની સુંવાળી લાગણીઓને પણ સમજતાં શીખજો. સંસારમાં પડોશી ધર્મથી કોઈ મોટો ધર્મ નથી.’ ‘જી હજૂર !' ‘અને જગતને જાહેર કરજો કે ખુઘની નજરમાં જેમ હિંદુ-મુસ્લિમ એક છે, એમ ગુર્જરેશ્વરની નજરમાં પણ પ્રજા તરીકે હિંદુ-મિસ્લમ એક છે.’ આખો દરબાર આ જુવાન રાજા પર વારી ગયો. અદલ ઇન્સાફ * ૮૩ Page #99 -------------------------------------------------------------------------- ________________ સવારનો સમય છે. ખંભાતનાં બંદર પર વણમાંથી અનેક મુસાફરો ઊતરે છે. દેશદેશના મુસારો છે. એમાંથી એક મુસાફર ઊતરીને ઉદ્ય મહેતાનું ઘર પૂછવા લાગ્યો. લોકો હે : 'સીધેસીધા ચાલ્યા જાઓ. નાની ઘડીએ ચાલ્યા જશો એટલે શ્રીમાળીવો આવશે. ત્યાં નાના છોકરાને પણ પૂછશો, એટલે ઉદ્ય મહેતાનું ઘ૨ બતાવશે.’ ૧૩ કપૂરચંદ કાછલિયા રસ્તો બતાવનાર આમ વ્હેતો, ને છેલ્લે ઉમેરતો : ‘ઉદા મહેતા ખંભાતના મંત્રી ને દંડનાયક છે હો.' ‘હું જાણું છું.’ એટલું બોલી મુસાર આગળ વધ્યો. શ્રીમાળીવગો શોધતાં એને વાર ન લાગી. અને ત્યાં ઉદ્ય મહેતાની હવેલી શોધતાં જરાય મહેનત પડી નહિ. ઊંચી ઊંચી ડેલીએ આવીને મુસાફરે પૂછ્યું : ‘મહેતાજી છે કે ?' ૮૪ * ઉદા મહેતા Page #100 -------------------------------------------------------------------------- ________________ દરવાને નવા મુસાફર સામે જોયું. મુસાફરનો વેશ વાણિયા-શ્રાવનો હતો. લાંબું અંગરખું હતું. માથે લાલ પાઘ હતી. બનમાં ત્રણ મોતીની વાળી હતી. પગમાં તોડો હતો ખભે ખેશ હતો. મનમાં ક્લમ ખોસેલી હતી. દરવાને આ બધા દેવર જોઈ જવાબ આપવાને બદલે સવાલ ર્યો : તમારું નામ ?” ‘પૂરચંદ કાછલિયા.” મુસાફરે જવાબ આપ્યો. ક્યાંથી આવો છો ? દરવાને વધુ પ્રશ્ન કર્યો. “ગોવા બંદરથી,” મુસાફરે એટલી જ શાંતિથી જવાબ આપ્યો. આ વાતચીત ચાલતી હતી ત્યાં અંદરથી એક નાનો છોકરો આવ્યો. એણે કહ્યું : . “અરે નાયજી ! અંદરથી માતાજીએ કહેવડાવ્યું છે, કે મહેમાન દીવાનખાનામાં બેસે. આરામ કરે. એટલી વારમાં મહેતાજી આવી જશે. અપાસરે ગયા છે.” ખંભાતમાં વસતા દંડનાયક ઉદ્ય મહેતા હમણાં હમણાં ધર્મમાં વધુ રસ લેતા થયા હતા, માનવીને ધર્મનું શરણ સાચું, બીજું બધું કાચું. રાજકાજ તો લેઈ વાર તારે, કોઈ વાર ડુબાડે. ઉદા મહેતાને આ રાજકાજનાં કળાં પાણીની અને એમાં વસતા કલીય નાગની ખબર પડી ગઈ હતી. કળા કળા કલંદીનાં પાણી અને એમાં વસે નાગ બલી. ત્યારથી જીવ કંઈક ઊંચો થઈ ગયો હતો. હવે એ ચેતીને ચાલવા લાગ્યા હતા. ધરમીને ઘેર વહેલી ધાડ પડે. રાજાજ કરતાં ધર્મનાં કમ તરફ તેમની રુચિ વધતી ગઈ હતી, પણ કપુરચંદ કાછલિયા ૮૫ Page #101 -------------------------------------------------------------------------- ________________ દુનિયાનો કયો છે, કે જે વસ્તુને છોડવા માગો, એ વધુ ને વધુ વળગતી આવે. કહ્યું છે ને, “ન માગે દોડતું આવે !” ઉદા મહેતા ઘર કરતાં પૌષધશાળામાં વધુ રહેતા. મહાન આચાર્ય હેમચંદ્રાચાર્ય હમણાં ખંભાતમાં હતા. ઉદા મહેતા આ મહાન આચાર્યને જોતા, ને એમની જૂની યાદ આવતી. કયાં એ ધંધૂકની ધૂળમાં રમતો ચંગો ! ક્યાં એનો બાપ ! વી એની મા ! ક્વા આજના રાજમાન્ય આચાર્યદેવ ! સરસ્વતીના અવતાર ! વિદ્યાના સ્વામી ! શાસના બળથી થયેલું, થતું ને થનારું ભાખનાર. કલિકાળના સર્વજ્ઞ. કપૂરચંદ બછલિયાએ કહ્યું, “ભાઈ ! મહેતાજીને કહે કે આરામ લેવાનો સમય નથી. ખાસ ખેપનું વહાણ લઈને આવ્યો છું. જરૂરી કામે મળવું છે.” તો મહેતાજી પૌષધશાળામાં મળે. હમણાં આચાર્યદેવ અહીં છે.” છોકરાએ ક્યું ‘વારુ તો મને પૌષધશાળાનો રસ્તો બતાવશો ?' ઊભા રહો. માતાજીની રજા લઈ આવું.' છોકરો અંદર ગયો. કપૂરચંદ ચહ જોઈને ઊભો રહ્યો. દરવાન જૂના જમાનાનો માણસ હતો. એ ઝીણી આંખે આ પુરુષને નીરખી રહ્યો. ભલે કપાળમાં બદામ આકાર તિલક હોય, ભલેને ખભે ખેસ હોય અને ધર્મ જૈન જેવો લાગતો હોય પણ વંશવેલો તો ક્ષત્રિયનો જ હોવો જોઈએ. દરવાનું અનુમાન કર્યું, ને નિર્ણય લીધો, કપૂરચંદ કાછલિયાની આંખ વેપારીની નથી. નેણ કટારી જેવાં છે. ભાષા વેપારીની નથી. એમાં રજપૂતની તોછડાઈ છે. પણ હજારો રાઠોડો, પરમારો, ચાવડાઓ જૈન ધર્મી બન્યા હતા. એમાંનો આ એક કેમ ન હોય ! અત્યારે તો જૈનો ક્લમ-બહાદુર હતા, ને સમશેર-બહાદુર પણ હતા. એમાંનો આ પણ એક હોય. જે હોય તે. મારે શી પંચાત ? મહેતાજી ક્યાં છેતરાય એવા છે ! ૮૬ ઉદા મહેતા Page #102 -------------------------------------------------------------------------- ________________ ભલભલાની ચોટી મંતરી નાખે.” દરવાને થાકને છેવટે લાંબા વિચારો મૂકી દીધા. એટલામાં તો નાનો છોકરો બહાર આવ્યો. એણે નાની ધોતલી, નાની અંગરખી ને માથે નાની પાઘડી મૂકી હતી. આવતાંની સાથે બોલ્યો, “આપને મહેતાજી પાસે લઈ જવા માતાજીએ મને હુકમ કર્યો છે, અને છોકરો આગળ થયો. મુસાફર પાછળ પાછળ ચાલ્યો. બંને જણા રસ્તામાં વાતે વળગ્યા. મુસાફરે પૂછ્યું. મહેતાજી તમારે શું થાય ? છોકરો હે, “મારા બાપાજી થાય.' વાહ વાહ ! વારુ, આપણે તમારા બાપાજીને જરા ખાનગીમાં મળવું છે. કેઈ ન જાણે, એમ મળવું છે. તમે બોલાવી શકશો ? કપૂરચંદ કાછલિયાએ છોકરાને બહુમાનથી બોલાવ્યો. “કશી ચિંતા ન કરશો. મને સિસોટી વગાડતાં સરસ આવડે છે.” ને છોકરો બે આંગળી મોંમાં મૂક સિસોટીઓ વગાડવા લાગ્યો. તે સિસોટીથી શું કરશો ? કપૂરચંદને છોકરામાં રસ પડ્યો. સિસોટી વગાડીને બોલાવીશ. મારી સિસોટી બાપાજી જાણે છે. ઘણી વાર એ રીતે હું બોલાવું છું.' છોકરો છાતી ફ્લાવતો બોલ્યો. તમારા પર બાપાજી ખુશ રહેતા લાગે છે.” “બાપાજી આમ તો માયાળુ છે, પણ આમ બહુ ગરમ છે. ઘરમાં ચિડાય ત્યારે સહુને માથે જોવાજેવી રંગભડી થાય. પણ હું સિસોટી વગાડતો ત્યાં પહોંચે કે ધોળો વાવટો જાણે ફરક્યો. બાપાજી મને જાએ ને હસી પડે. એમનો ધ રફુચક્કર થઈ જાય. આ કારણે માતાજી પણ મને બહુ લાડ લડાવે છે. રોજ મમરા-ગોળના લાડવા આપે છે. જુઓ, એ તો અત્યારે મારા ખિસ્સામાં પડ્યા છે. માતાજીએ બે લાડવા આપ્યા તો જ તમારી સાથે આવ્યો. બેઈ પણ કામમાં ગળ્યું મોં થવું જોઈએ.” છોકરાએ ભોળાભાવે પોતાની હોશિયારીની વાતો કરવા માંડી. કપૂરચંદ કાછલિયા ૮૭ Page #103 -------------------------------------------------------------------------- ________________ તમે તમારા બાપાજીને ખુશ કરો, અને મમરાના લાડવા તમને ખુશ કરે, કેમ ? બાપાજી ને લાડવાજી બંને બરાબર.’ મુસાફરે વાત આગળ વધારવા જરા રમૂજ કરતાં હ્યું. ‘તમે બાપાજીને અને મમરાના લાડવાને એકસરખા કેમ ક્યો છો ?' બાળક્ને મુસાફરમાં ઓછી અક્લ લાગી. ‘સમજતા નથી કે લાડવો તો ખવાય, બાપાજી કંઈ ખવાય છે ? લો, એક લાડવો લેશો ?’ ‘ના, ના ભાઈ ! મને ભૂખ નથી.' કપૂરચંદે હ્યું. ‘અરે, ભૂખ તો મને પણ નથી. બાકી મમરા-ગોળના લાડવાને અને ભૂખને શું લેવાદેવા ? એ તો વગર ભૂખે પણ ખવાય. લો, એક લો.’ છોકરાએ આગ્રહ ર્યો. ‘વળતાં લઈશું. હવે પૌષધશાળા કેટલી દૂર હશે ?' ‘અરે, આ સામે રહી. મારે આ લાડવો પૂરેપૂરો ખાઈ જવો હતો, એટલે આપણે પૌષધશાળાની ચારે કોર આંટા મારતા હતા. લો, પેલે ઘેર પાણી પીને માઁ ચોખ્ખું કરી આવું. સિસોટી વગાડવી પડશે ને ?' એમ બોલતો બોલતો છોકરો પાસેના ઘરમાં પેસી ગયો. થોડી વારે પાણી પી, અંગરખાની ચાળે મોં લૂછતો બહાર આવ્યો. ‘ચાલો, પાછળના દરવાજેથી અંદર જઈએ.' મુસાફર અને બાળક અંદર પેઠા. મુસાફરે આવડું મોટું માન પાટણમાંય જોયું નહોતું. એ પૌષધશાળા હતી. નાલંદા-તક્ષશિલાની જૂની વિદ્યાપીઠોની વાતો સાંભળી હતી. એના જેવું આ લાગ્યું. પૌષધશાળા મોટી હવેલી જેવી હતી. શરૂઆતમાં કેટલાક શ્રાવકો સામાયિક લઈને બેઠા હતા. કેટલાક ગૃહસ્થો ઉપાધ્યાય પાસે ભણતા હતા. આગળ વધતાં દેશદેશથી આવેલા પંડિતોનાં આસનો પડેલાં હતાં. એના પર કોઈ મૈથિલ પંડિત, કોઈ માલવીય પંડિત બેઠા હતા. ૮૮ * ઉદા મહેતા Page #104 -------------------------------------------------------------------------- ________________ બેઈ પર કાશી-વારાણસીના પંડિત બિરાજમાન હતા. કોઈ પર કાશ્મી-ન્યાકુમારીના કોવિદો બેઠા હતા. વાદવિવાદમાં માથું તોડી નાખે તેવા નદીઆ-બંગાળના નૈયાયિકે પણ ત્યાં હતા. ગુજરાતના ગરવા વિદ્વાનો પણ હાજર હતા. બીજી તરફ લહિયાઓનું મોટું ટોળું બેઠું હતું. કેઈની પાસે સોનેરી શાહી, કેઈની પાસે રૂપેરી શાહી, તો કેઈની પાસે રંગબેરંગી શાહી હતી. સહુ કેઈ બરુની કલમોથી પુસ્તકેની નક્કો ઉતારી રહ્યા હતા. આ પુસ્તકેનાં પાનાં જેમ તૈયાર થતાં જતાં, તેમ તેમ ચિતારાઓ એ લઈને એના ઉપર સોનેરી-રૂપેરી શાહીઓથી ચિતરામણ કાઢતા. એ પેલા બેઠા એ...મોં પર સૂરજના જેવું તેજ ઝગારા મારે છે ને, એ મહાગુરુ હેમાચાર્ય.' છોકરાએ ધીમા અવાજે પરિચય કરાવ્યો. વધારામાં જ્હાં, મહારાજા સિદ્ધરાજને એમણે કેટલાંક પુસ્તકે લખી દીધાં છે, એ પુસ્તકોની આ ત્રણસો-ત્રણસો લહિયા નક્કી કરે છે.” “વારુ, બાપાજી ક્યાં છે ?' એ પેલા બેઠા. કંઈક વાંચી રહ્યા છે. જુઓ, એમને બોલાવું છું.' છોકરાએ મોંએથી સિસોટી વગાડી. તરત મહેતાજીની નજર ઊંચી થઈ, ને છોકરા પર પડી. છોકરાએ આંગળીથી ઇશારો કરીને મહેતાજીને પાસે બોલાવ્યા. મુસાફર થાંભલા પાછળ ભરાયો. મહેતાજી પાસે આવ્યા. છોકરાએ કહ્યું, બાપાજી ! મહેમાન ઘેર આવ્યા હતા. એમનું નામ પૂરચંદ લછલિયા છે. તમને મળવું છે.” મહેતાજીની નજર મહેમાન પર ગઈ અને તરત મોં પર કડાઈની રેખાઓ ખેંચાઈ. ‘વારુ, વારુ, વાહડ ! તું બહાર બેસ.” મહેતાજીએ છોકરાને હ્યું. “સારું બાપાજી ! મમરા-ગોળનો એક લાડવો બાધ છે. બહાર ઓટલે કપૂરચંદ કાછલિયા ૮૯ Page #105 -------------------------------------------------------------------------- ________________ બેઠો-બેઠો એ પૂરો કરી લઉં ત્યાં સુધીમાં તમારી વાત પણ પૂરી થઈ જશે.” છોકો આટલું કહેતો-દ્દેતો બહાર ચાલ્યો ગયો. મહેતાજીની આંખો મુસાફર પર સ્થિર થઈ ગઈ. વળી એ પગથી માથા સુધી ફરી રહી. તરત કંઈક કહેવા જતા હતા, ત્યાં મુસાફર બોલ્યો, હું કપૂરચંદ કાછલિયો નથી. કુમારપાળ સોલંક છું.” કુમારપાળ ? અત્યારે કે ?' મહેતાજીએ કહ્યું. “મદદ માગવા. કપૂરચંદ કાછલિયાના માથાનાં છલાં જુદાં નથી થયાં, એટલું નસીબ છે : બાકી તો માથે દુ:ખનાં ઝાડ ઊગ્યાં છે.” ઊગે...તમારા માથે તો રોજનો ખોફ છે ને !” એ ખોફમાંથી કોઈ બચાવી શકે તો તમે બચાવી શકો, એમ સહુ કહે છે. વગર કારણે રાજા મને દંડે છે.' મુસાફરે કહ્યું, એના શબ્દોમાં આજીજી હતી. “રજનો શત્રુ એ મારો શત્રુ. મને રાજદ્રોહી ન બનાવો. સવારે જ તમારો મિત્ર વીસરી બ્રાહ્મણ મને મળી ગયો હતો. મેં એને ચોખ્ખા શબ્દોમાં મારી વાત જ્હી દીધી હતી. શ્રીમાનું ! રાજશત્રુ એ મારો શત્રુ. લેઈ રાજસેવક તમને જોઈ ન જાય, એ પહેલાં તમે ચાલ્યા જાઓ.” મંત્રીરાજ! તમે પણ બીજાની જેમ ન્યાય-અન્યાય કંઈ જ જોશો નહિ? તમારાં અહિંસા, સત્ય, તમને કંઈ જ કહેતાં નથી ? કુમારપાળ દલીલો કરી. એમાં દયા જગાડે એવા સ્વરો હતા “મને લૂણહરામ ન બનાવો. ચાલ્યા જાઓ અહીંથી.” ઉદા મહેતાને ખંભાતવાળા ખતીબનો પ્રસંગ યાદ આવ્યો. એમાં દોરડું સાપ બન્યું હતું. અહીં તો ખુદ સાપ હતો. રાજા જાણે તો ઘાણીએ ઘાલી તેલ કઢે. મુસાફરના મોં પર ખેદનો ભાવ આવ્યો. એ નિસાસો નાખી પાછો ફરતો બોલ્યો, “તો દુ:ખીનું બ્રેઈ નથી ને ? સહુ સંપત્તિનાં, સત્તાનાં સગાં, ધર્મની સગાઈ કોઈને નહિ. નીતિ-ન્યાય હવે ધેવાનાં રહ્યાં !” ૯૦ ઉદા મહેતા Page #106 -------------------------------------------------------------------------- ________________ મહેતાજીના મુખ પર અનેક જાતની રેખાઓ તરવરી રહી. એ અંદર ચાલતા તોફાનને બહાર જાહેર કરતી હતી. એ મૂંઝવણમાં હતા ત્યાં મહાગુરુનો અવાજ આવ્યો. મહેતાજી! દૂધના દાઝયા છાશ ફેંકને ન પીશો ! બાપ અન્યાય કરે તો બાપ છે, માટે ખમી ખાશો. દીકરો અધર્મ આચરે, તો એ કરો છે, માટે વેઠી લેશો. ધણી જુલમ કરે તો ધણી છે, એમ સમજી આંખ આડા કાન કરશો. પછી સતધરમનો પ્રચાર શી રીતે કરશો ?' મહારાજ ! રાજદ્રોહી માણસ છે. સ્વામીનો દ્રોહ કેમ કરું?' મહારાજ જયસિંહ તરફ મને પણ પ્રીતિ છે. એને દેશદેશમાં ઊજળો કરી બતાવવા તો આ કમ લઈને બેઠો છું. પણ આ તો એનો અન્યાય છે. આ નર સામાન્ય નથી. ભાવિ ગુર્જરેશ્વર છે. સાંભળ “કૃષ્ણ પક્ષ ને બર્તિક માસ, - તિથિ દ્વિતીયા ને રવિ ખાસ. વિક્રમ નૃપની સંવત ધાર, અગિયારસો નવ્વાણું સાર. ચંદ્ર હસ્તનક્ષત્રે જોય, કુમારપાળ ગુર્જર-નૃપ હોય. “એ વાણી જો ખોટી રે, સાધુ હેમચંદ્ર ફરી નહીં ઓચરે. કપૂરચંદ કાછલિયા ૯૧ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વરૂને ઘેટાની વાત ઉદા મહેતા ને કુમારપાળ ગુરુદેવ હેમચંદ્રાચાર્ય પાસે જઈને બેઠા. ગુરુ-વાણીમાં શ્રદ્ધા રાખનાર ઉદ મહેતાને હવે કંઈ ધેવાનું નહોતું, પણ હજી તેનું મન શાંત થયું નહોતું. આચાર્ય હેમચંદ્ર કહ્યું : પેલી ઘેટાની વાત તો સાંભળી છે ને! ઝરણાંને કંઠે એક ઘેટું પાણી પીતું હતું. એ વખતે એક વરુ ત્યાં આવ્યું. એણે ઘેટાને જોયું, ઘેટાને ખાઈ જવાની ઇચ્છા થઈ; પણ વાંકગુના વગર કેમ ખવાય ? એટલે વરુએ ક્યું : અલ્યા, તારું એઠું પાણી અહીં આવે છે.” હજાર, તમારી પાસેથી પાણી મારી પાસે આવે છે. ઘેટું બોલ્યું. વરુ આંખ લાલચોળ કરીને બોલ્યું : “બહુ ચબાવલું લાગે છે. નાલાયક! વરસ પહેલાં તું જ મને ગાળો આપી ગયું હતું, કે ?” હજૂર, હજી મને જન્મ્યાને છ મહિના થયા છે.” ૯૨ ઉદા મહેતા Page #108 -------------------------------------------------------------------------- ________________ “અરે ! તે ગાળો નહિ દીધી હોય, તો તારા બાપે ધધી હશે.” વાત પૂરી કરતાં આચાર્યશ્રીએ કહ્યું, “મહેતાજી ! કુમારપાળનું એવું બન્યું છે. જોકે એનું થોડું નિમિત્ત હું પણ છું.” આપ એના નિમિત્ત ? આપની દૃષ્ટિ તો શત્રુ-મિત્રમાં સમાન છે, ગુરુદેવ!” ઉદા મહેતાએ પ્રશ્ન કર્યો. “નિમિત્ત બન્યો છું. એક વાર સિદ્ધરાજે મને પૂછ્યું : “પ્રભુ, મારી પાછળ ગુજરાતની ગાદી વેણ અજવાળશે ?” મેં કહ્યું : “કુમારપાળ !' આ સાંભળી સિદ્ધરાજને કેપ થયો. એણે કહ્યું : “મારાજ ! આપ તો પુરાણો ઇતિહાસ જાણતા જ હશો. મહારાજ ભીમદેવ એક વારાંગનાને પરણ્યા હતા.' મેં કહ્યું : “હા, બહુલા એનું નામ. ઘણા એને બકુલા કે ચાલા પણ કહે છે. હતી તો વારાંગનાની પુત્રી, પણ સતી સ્ત્રી હતી. કદવનું કમળ હતું.' સિદ્ધરાજ કહે : “પણ લોહી તો હલકું ને ? વર્ણ પણ હલકે ને ? એ ભીમદેવ મહારાજના પુત્ર ક્ષેમપાળ, એમના દેવપ્રસાદ, એમના ત્રિભુવનપાળ, એનો કુમારપાળ. કુમારપાળની માતા કશ્મીરા પણ ક્ષત્રિય કુળની નહોતી.' મેં કહ્યું : “રત્ન અને સ્ત્રી તો જ્યાંથી ઉત્તમ મળે ત્યાંથી લાવવાં જોઈએ. વર્ણની ઉચ્ચતા કરતાં ચારિત્રની શુદ્ધતા જોવી જરૂરી છે. હરિબે ભજે સો હરિક હોઈ. પ્રલાદ યનો પુત્ર હતો, પણ એનાથી વધુ પ્રભુભક્ત આજે શોધવો પડે, રાજન !” સિદ્ધરાજે હ્યું : “મહારાજ ! એ મારાથી ન બને. ગુજરાત મારું છે. ગુજરાત મેં ઘડ્યું છે. ગુજરાતને દેશવિદેશમાં મેં મોટું કર્યું છે. ગુજરાતની ગાદી પર હનવંશી રાજવી ન જ હોય. આપ કહો છો તેમ એ વિધિના લેખ હશે, તો હું એના પર મેખ મારીશ.” સિદ્ધરાજે કુમારપાળને જીવતો યા મરેલો હાજર કરવાનો હુકમ કર્યો. ખાસ અંગત માણસોને તેની હત્યા કરી નાખવા આજ્ઞા આપી. વરૂને ઘેટાની વાત ૯૩ Page #109 -------------------------------------------------------------------------- ________________ ‘આ હુક્મ અન્યાયી છે.' આચાર્યશ્રીએ વાત પૂરી કરી. ‘વિધિના લેખ પર કોઈ મેખ મારી શકે ખરો ?' કુમારપાળે પ્રશ્ન ર્યો. ‘કોઈ પણ નહિ. ચક્વર્તી કે ખુદ ઈશ્વરી અવતાર પણ નહિ.' ગુરુજી બોલ્યા. ‘ગુરુદેવ ! તો મને આજ્ઞા મળે !' કુમારપાળે રજા માગી, વધારામાં કહ્યું, ‘જો આપની વાત સાચી થઈ, મને શૂળીમાંથી સિંહાસન મળશે, તો આપ રાજા રહેશો, હું આપનો ચરણસેવક રહીશ.' . ‘નરકેસરી વા નરકેશ્વરી. એવા નરના કારણરૂપ રાજથી અમારે સર્યું,’ ગુરુ હેમચંદ્ર બોલ્યા : ‘રાજા થાઓ તો ધર્મને ન ભૂલશો. કાં ઉદ્ય મહેતા ? હા સ્વામી ! ઉધના જીવનમાં તો ધર્મનો જ પ્રતાપ છે.' ગુરુદેવ વળી જૂની વાત યાદ કરતાં બોલ્યા, ‘મહેતાજી ! યાદ છે. ગુરુદેવે તમને ચંગા નામના બાળક માટે ક્યું હતું, કે એ આગળ જતાં મહાન થશે : ને એ વાણી સાચી પડી ને ?' ‘હા ગુરુદેવ ! એનું જીવતુંજાગતું ઉદહરણ આપ જ છો.' ‘આજ એ જ ગુરુ પાસેથી મેળવેલા જ્ઞાનના બળે હું કહું છું. કુમારપાળ આજથી સાતમે વર્ષે ગુર્જરેશ્વર બનશે. ગુજરાતને શોભાવશે. બને તેટલી મદદ કરો, તેને ! એ રાષ્ટ્રસેવા જ છે.’ ‘જેવી ગુરુની આજ્ઞા !' ઉદ્ય મહેતાએ ગુરુને પ્રણામ ક્યું, ને ઊભા થયા. મહેમાનને લઈ ઘેર આવ્યા. દિવસોના ભૂખ્યા, દિવસોના થાકેલા મહેમાનની સેવા કરી. થોડા હાડા રોક્યા, ને એક દહાડો ગાંઠે ગરથ બંધાવી ગુજરાત બહાર મોક્લી આપ્યા. ઘરમાં બહુ દહાડા રાખવા સલામત નહોતા. જ્યેષ્ઠ પુત્ર આંબડને અને મહેતાજીને રોજ ચર્ચા થતી. પુત્ર હેતો : ‘આ કામ રાજવિરુદ્ધનું છે. આપણાથી ન થાય.’ ઉદા મહેતા કહેતા : ‘ભાઈ, રાજ કરતાં આખરે તો ધર્મ મોટો છે. આપણે ૯૪ * ઉદા મહેતા Page #110 -------------------------------------------------------------------------- ________________ UUUJul 11IIIIuuuuuu એ જ નવBE ડ , તથK STD ': ** . ર ? વરૂને ઘેટાની વાત જ ૯૫ Page #111 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું પાલન કરીએ છીએ.” મને તો અધર્મ લાગે છે.” ના બેટા ! એક માણસને પહોંચેલો અન્યાય આપણે અતિથિધર્મથી ધોઈએ છીએ. આપણે સેવક એટલે સ્વામી ખોટું કરે તોય સાચું માનવું તે ભૂલ છે. સાચો સેવક તો સ્વામીની ભૂલ પણ સુધારે.' રોજ ચર્ચા ચાલતી. પિતા-પુત્રની દલીલોનો આરો ન આવતો. “એવા ઊંડા કૂવામાં ઊતરવાની કંઈ જરૂર ?” આંબડ જ્હતો. ક્વો ગરજનો નથી, પરમાર્થનો છે. એમાં જેટલા ઊંડા ઊતરીએ એટલો ફાયદો !' ઉદા મહેતા પુત્રને સમજાવતા. પણ મહારાજ જાણે તો ?' “તો શું ? બધી વાત ચોખ્ખી હી દેવી.” રાજખટપટ જાણો જ છો. રાજા ન માને તો ?' પુત્રે શંક કરી. “વત્સ, વાતનો સાર દઈ દેવો, પછી ન માને તો શિર દઈ દેવું. જો, એક વાત કહું : “રાજા ભોજને તો તું જાણે છે ને ? “એ નાનો હતો, અને એનો કે મુંજ રાજ કરતો. મુંજને ભોજ ગમતો નહોતો. એક વખત પ્રધાનને હુકમ કર્યો કે મારા મોક્લી ભોજને હણી નાખો ને પછી મને ખબર કો. “મુંજનો હુકમ એટલે પછી થઈ રહ્યું. હુકમનું પાલન કરો, માથું આવું મૂકે છે. પણ રિયામાં રહેનારો મગરથી ડરે તો કેમ ચાલે ? રાજકાજમાં તો ખાંડાની ધાર પર ચાલવાનું છે. પ્રધાન શાણો હતો. એણે ભોજને બચાવી લીધો. “આ વખતે ભોજે એક ઘેહરો લખીને કાને મોકલ્યો. કાકો તો ઘેહરો વાંચીને સડક જ થઈ ગયો. પ્રધાનને ધે, “મારો ભોજ લાવ !” પ્રધાન કહે : “ક્યાંથી લાવું ?' હણી નાખ્યો.” ૯૬ ઉદા મહેતા Page #112 -------------------------------------------------------------------------- ________________ મુંજ કહે : “તું ડાહ્યો છે. મારો ભોજ લાવ !' ‘પ્રધાને સંતાડેલા ભોજને હાજર કર્યો.” ઉદા મહેતા પોતાના પુત્રને આ દૃષ્ટાંત આપતા બોલ્યા : આંબડ ! બોલ, એ પ્રધાન રાજદ્રોહી કે વફાદાર ? રાજાઓનાં મગજ ઘણી વાર ફરી જાય છે. એમનાં મગજ શાંત થાય ત્યાં સુધી ધીરજ ધરવી. જો કુમારપાળ ગુજરાતના હિતવિરુદ્ધ આચરતો હોત, મહારાજનો જીવ લેવાનો મનસૂબો રાખતો હોત તો હું વણિશ્રેષ્ઠ છું, છતાં મારા હાથે એને હણી નાખત.” આંબડ પિતાની વાત સાંભળી ઠંડો થઈ ગયો. પિતાના ડહાપણને નમી પડ્યો. પિતાએ વધારામાં કહ્યું, વળી ગુરુદેવે ભવિષ્યવાણી ભાખી છે, કે એ ગુજરાતનો મોટો રાજા થશે. એને હાથે જનલ્યાણનાં કામો થશે. તીર્થોનો ઉદ્ધાર થશે. જીવ માત્રને અભય આપશે. એના રાજમાં ઇરાદ્યપૂર્વક કડીને પણ ઈ વગર વાંકે હણી શકશે નહિ. બેટા ! આ કામ તો મને મારા જીવનનું પુણ્યકામ લાગે છે. ભલે એમાં અપમાન, કેદ કે મૃત્યુ આવે !” પુત્ર પિતાના દિલની મોટાઈ જોઈ કંઈ ન બોલ્યો. વરૂને ઘેટાની વાત ૯૭ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ગુરુવાણી ફળી વખતને જતાં કંઈ વાર લાગે છે? જોતજોતામાં સાત વરસ વીતી ગયાં. ગુજરાતની વાડીને ખીલવીને મહારાજ સિદ્ધરાજ જયસિંહ આરામગાહમાં પોઢી ગયા. મહારાજાને પુત્ર નહોતો. ગુજરાતની ગાદી ખાલી પડી. મોટા મોટા મંત્રીઓ, સામંતો અને નગરજનો એકઠા થયા. ગુજરાતના ડાહ્યા માણસો એકઠા મળ્યા. તેઓએ રાજાની પસંદગી કરવા માટે એક પરિષદ ચૂંટી કઢી. સહુએ નક્કી કર્યું કે રાજા ગુજરાતના ગૌરવને દીપાવે તેવો જોઈએ, રેંજીપેંજી ન ચાલે. પરિષદે પોતાનું કામ શરૂ કર્યું. મહારાજ સિદ્ધરાજને ત્રણ પિતરાઈ ભાઈ હતા -- કબ દેવપ્રસાદના ત્રણ દિકરા હતા. એનું નામ કિર્તિપાલ, બીજાનું નામ મહીપાલ, ત્રીજાનું નામ કુમારપાળ. કુમારપાળ પર મહારાજ સિદ્ધરાજની લાલ આંખ હતી. ગુજરાત છોડીને ૯૮ ઉદા મહેતા Page #114 -------------------------------------------------------------------------- ________________ એ ચાલ્યો ગયો હતો. વરસો વીતી ગયાં હતાં. જીવે છે કે મરી ગયો છે, તેનોય પત્તો નહોતો. પરિષદ પાસે તપાસવા જેવા બે યુવક હતા. પહેલા યુવકને મંત્રી પરિષદે બોલાવ્યો. એ યુવક આવ્યો, અને સિંહાસન પર બેઠો. પણ એની બેસવાની રીત ઈને ન ગમી. રીત ગ્રામ્ય લાગી. વળી, એણે સિંહાસન પર બેસીને મંત્રીપરિષદને હાથ જોડી પ્રણામ કર્યા. તરત મંત્રીપરિષદે જાહેર કર્યું, આ યુવક મહરાજ સિદ્ધરાજની પ્રતાપી ગાદીને યોગ્ય નથી. સિંહની ગાદી પર સિંહ જેવો ગર્જતો નર જોઈએ, નમતો નર નહિ !' બીજા યુવકને હાજર ર્યો. એ યુવક રોબંધ સિંહાસન પર બેસી ગયો. મંત્રીપરિષદે એ પછી પ્રશ્ન ક્ય. તમે રાજ કેવી રીતે ચલાવશો ?' “આપ બધા જે સલાહ અને હુક્મ આપશો તે રીતે !” યુવકે જવાબ વાળ્યો. મંત્રીપરિષદને આ જવાબ ન રુચ્યો. આવો રાજા તો પ્રધાનોના હાથમાં રમકડાના પૂતળાની જેમ રમે. સધરા જેસંગની તેજ પરંપરાને એ ન જાળવી શકે. પ્રતાપી રાજાના સ્થાને પ્રતાપી પુરુષ જ જોઈએ. ગુજરાતના તેજસ્વી ઝંડાને આગળ ધપાવનાર જોઈએ. આ વખતે એકાએક દરવાજા પાસે ધમાલ મચી રહી. હોહા થઈ. બોલાચાલી થતી જણાઈ. જોયું તો મહાસામંત કન્હડદેવ ગૌરવભરી ચાલે આવી રહ્યા છે. એમની આગળ એક રાજકુમાર ચાલે છે. એ રાજકુમારની ઉંમર તો છે પચાસ વર્ષની, પણ ચાલમાં હાથીનું ગૌરવ ગુરુવાણી ફળી ૯ Page #115 -------------------------------------------------------------------------- ________________ છે. આંખોમાં ગરુડની તીક્ષ્ણતા છે. માં પર સિંહનું તેજ છે. જાણે કેઈનો ડાર્યો એ કર્યો નથી. કેઈનો હરાવ્યો હાર્યો નથી. દુખ સામે એ લડ્યો છે ને દિવસો સામે એ લડ્યો છે. આપકર્મી લેઈ યુવક છે. “આવો કુમારપાળ !” મંત્રીપરિષદમાંથી અવાજ આવ્યો. એ અવાજ ઉદા મહેતાનો હતો. ઉદા મહેતાએ પરિષદને સંબોધતાં કહ્યું : “એક વાત આપને યાદ આપું. મહાગુરુ આચાર્ય હેમચંદ્ર ગુજરાતની જીવંત સરસ્વતી છે. ગુજરાતના મહાસંત છે. એમની વાણી છે, કે મહારાજ સિદ્ધરાજ પછી ગુજરાતની ગાદી કુમારપાળ શોભાવશે. માટે તેમની પરીક્ષા જરૂર લેવામાં આવે. સૂચન માત્ર મારું છે, નિર્ણય પરિષદનો છે અને એ સહુએ માથે ચઢાવવાનો છે.” ખંભાતના સૂબા ઉદા મહેતા આ પ્રસંગે પોતાના લાવલશ્કર સાથે પાટણ આવ્યા હતા. કન્હડદેવે હ્યું : “કુમારપાળ મારો સાળો છે. હું આ પરિષદમાં હાજર થયો છું. મારી દશ હજારની સેના ગુર્જરીક્વર્તીની સેવામાં છે. આપ કુમારપાળની પરીક્ષા લો.” મંત્રીપરિષદે કુમારપાળને સિંહાસન પર બેસવા કહ્યું. કુમારપાળ ધરતી ધમધમાવતો સિંહાસન પર ચઢ્યો. ચઢીને એક ગોઠણ નીચે નાખી, એક ગોઠણ ઊભો રાખી વીરાસને બેઠો. મૂછે હાથ દઈ ખોંખારો ખાધો. આખી મંત્રીપરિષદ આ રાજતેજમાં અંજાઈ ગઈ. પરિષદે પૂછ્યું : તમે રાજ કેવી રીતે કરશો ? ગુજરાત મારી જન્મભૂમિ છે. માની જેમ એની પ્રજાની સેવા કરીશ, દીકરીની જેમ એની ભૂમિને શણગારીશ, પુત્રની જેમ એની રૈયતની રક્ષા કરીશ.” ને આટલું બોલી કુમારપાળે છાતીએ હાથ મૂક્યો. આંખો લાલ કરી, ૧૦૦ છે ઉદા મહેતા Page #116 -------------------------------------------------------------------------- ________________ અને જરા ઊંચા થઈ મ્યાનમાંથી અડધી તલવાર બહાર કાઢી ને પાછી અંદર નાખી. એણે જાણે વધારામાં વગર કો ી દીધું, ગુજરાતને હું શ્રદ્ધાથી રક્ષીશ. હું તેજથી રક્ષીશ. હું તાકતથી રક્ષીશ. “જય સોમનાથ !” મંત્રીપરિષદે તરત પોતાનો નિર્ણય જાહેર ક્ય કુમારપાળ ગુજરાતના સિહાસનને શોભાવશે.' તરત જ રાજદરવાજા પર ચોઘડિયાં વાગવા લાગ્યાં. મંદિરોમાં પ્રાર્થના થવા લાગી. બંદીજનો જયજયકર બોલવા લાગ્યા. રાજપુરોહિતે આવીને કુમકુમ-તિલક કર્યું. મહારાજા કુમારપાળનો રાજ્યાભિષેક થયો. કુમારપાળે ગાદી પર બેસતાં જ જાહેર કર્યું, કે રાજાએ કદી પોતાના ઉપકરીને કે અપકરીને ભૂલવા ન જોઈએ. અપકારીને એક વાર ક્ષમા અને ઉપકરીને ઇનામ. રાજાએ પોતાના ઉપકારીઓને ઇનામ, જાગીર ને હોદ્દા આપવા માંડ્યા. એણે મહાન આચાર્ય હેમચંદ્રાચાર્યને ગુરુ તરીકે સ્થાપ્યા. ઉદા મહેતાને માઅમાત્ય બનાવ્યા. ઉદા મહેતાના પુત્ર વાહડને-વાગુભટને સેનાપતિ બનાવ્યો. માગુરુની વાણી ફળી. ઉદ્ય મહેતાનો પ્રયત્ન સફળ થયો. ગુજરાતની ગાદી પર સિદ્ધરાજ જેવો રાજવી આવ્યો. ગુરુવાણી ફળી ૧૦૧ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ભૂત જાગ્યાં ને ભાગ્યાં પાટણના મહામંત્રી થઈને કંઈ સુખે સુવાનું નહોતું. ઉદા મહેતાની ઉમર થઈ હતી. વળી, રાજકજ કરતાં ધર્મ તરફ મન વધુ ખેંચાતું હતું. રાજસેવામાં દિકરા ધરી દિધા હતા. હવે એમને ખંભાત વારંવાર યાદ આવતું હતું. ર્ણાવતીના દિવસો પણ ભુલાતા નહોતા. ઉદયન-વિહારના ઘંટ કનમાં રણઝણતા. ધર્મ યાદ આવતો. દેવ યાદ આવતા. ગુરુ સ્મરણમાં આવતા. સાબરનો શાન્ત કંઠો મહેતાને વારંવાર સાંભળતો, પણ હજી પૂરો ભય ગયો નહોતો, જલજમાં થોડાં ભૂત રહ્યાં હતાં. આ ભૂત કંઈ ને કંઈ તોફાન મચાવ્યા કરતાં. મહારાજા કુમારપાળ સાવચેત હતા, છતાંય કેટલાંય ભૂત હજી મનમાં બળતાં, ને લાગ શોધતાં. મહારાજા સિદ્ધરાજ પાસે જેમ બાબરો ભૂત હતો, એમ ત્યાગ ભટ્ટ નામનો એક બળવાન યોદ્ધો પણ હતો. એની ભુજામાં સિંહનું બળ હતું, ૧૦૨ ઉદા મહેતા Page #118 -------------------------------------------------------------------------- ________________ એના પગમાં, હાથીનું જોશ હતું, એ સિંહના પુરુષ હતો. એવો સિંહનાદ કરતો કે એ સાંભળી ભલભલો હાથી પણ પૂંછડી દબાવી પાછો ભાગે. એ ત્યાગ ભટ્ટને* કુમારપાળ રાજા થયો, એ ન ગમ્યું, એ પાટણ છોડી ચાલ્યો ગયો. જઈને મળ્યો સાંભરના રાજા અર્ણોરાજને !” આ બે ભૂતે બીજાં અનેક ભૂત એકઠાં ક્ય. પણ દુનિયામાં બહારનાં ભૂત કરતાં અંદરના ભૂતથી વધુ ડરવા જેવું હોય છે. પેટમાં પેસી એ પગ પહોળા કરે. ત્યાગ ભટ્ટે પાટણની સેનાને ફોડવા માંડી. રાજાના મહેલના કર્મચારીઓને ફોડ્યા. રાજાનો લડાઈનો હાથી હતો, એનું નામ ક્લહ-પંચાનન હતું. એ જે યુદ્ધમાં ઊતરે, એમાં વિજય મળે જ. ક્લહ-પંચાનનનો મહાવત લિંગરાજ હતો. મહારાજા સિદ્ધરાજ પણ એના ખોળે માથું મૂકને નિરાંતે સૂતા. હાથી તો એના ઇશારા પર દોડે. ' લડાઈનાં રણશિંગા ફુકાયાં. બધી તૈયારીઓ થવા માંડી. હાથીસેના પણ સજ્જ થવા માંડી. મહામંત્રી ઉદયનની ચોર આંખ આ વખતે ચારે તરફ ફરતી હતી. એક રાત્રે હાથીશાળામાં મેઈની અવરજવર જોઈ, એમને વહેમ ગયો. કલિંગરાજની સાથે સવાલ-જવાબ કરવા માંડ્યા. હાથીખાનામાં આટલી રાતે કોણ આવ્યું હતું ? “અમારે સગાંવહાલાં નહિ હોય કેમ ?” અમારું નખ્ખોદ નીકળી ગયું નથી, મંત્રીરાજ.' હાથીના ઉપરી મહાવતે શું. ઉદા મહેતાએ કહ્યું : “ભલા માણસ ! આવા નાખી દેવા જેવા જવાબ કેમ આપે છે ?' * ત્યાગ ભટ્ટનું બીજું નામ ચાહડ-ચારુ ભટ્ટ પણ હતું. ભૂત જાગ્યાં ને ભાગ્યા જ ૧૦૩ - Page #119 -------------------------------------------------------------------------- ________________ ‘તમને જેમ લાગે તેમ સાચું. અમે ભણેલા નથી કે તમારી જેમ ચીપીચીપીને બોલીએ. જેવું હૈયામાં એવું હોઠમાં.' મહાવત મહેતા પર ટકોર કરતો હતો. ‘તમારાં સગાંવહાલાં આવ્યાં હતાં ?' મહેતાએ ફરી સવાલ ર્યો. નહિ તો કોઈનાં...' ‘આટલી રાતે કેમ આવ્યાં હતાં ?' ‘રાત અને દહાડો-અમને તો બધું સરખું, મહેતાજી ! આ રાજ અજબ આવ્યું છે. મહારાજ સિદ્ધરાજના વખતમાં તો કોઈ અમને આવું પૂછતું નહોતું. હવે તો પીધેલું પાણી પણ જોખાય છે, ને પરસેવો પણ સામે તોળાવા માંડ્યો છે.' બદલી. મહેતાજીને વાત વધારવામાં સાર ન લાગ્યો. લડાઈ આંગણે આવી પહોંચી છે, જાણો છો ને !' મહેતાજીએ વાત જી હા. અમારે તો અમારી ફરજ બજાવવાની છે.' ‘શાબાશ. તમારા જેવા બહાદુરો પર જ રાજ ટક્યું છે.' મહેતાજીએ ક્યું. ‘મંત્રીરાજ ! માફ કરજો. આજ તો જમે જગલો, ફૂટે ભગલો એવું છે.’ મહાવત ક્યું. ‘એવું નથી. આ લડાઈ પતી જાય, એટલે સહુની કદર કરવાની જ છે.’ ‘કદર ને ? મંત્રીરાજ ! પેલી વાત સાંભળી છે ? ચોરે ને ચૌટે ચર્ચાય છે. સોલાક નામનો ગવૈયો આવેલો. પાટણ દરબારનું મોટું નામ. મોટી આશા રાખીને આવેલો. શું ગાયું ! શું ગાયું ! ન પૂછો વાત. આખી રાજસભા વાહવાહ કરી રહી. મહારાજા મારપાળ પણ ડોલી ઊઠ્યા ને ઇનામ આપ્યું !' મહાવત વાત કરતો થોભ્યો. ‘રાજા પ્રસન્ન થાય એટલે ઇનામ આપે, એમાં નવી નવાઈ શી ?' ઉદ્ય મહેતાએ વચ્ચે હ્યું. હેવાની વાત હવે આવે છે. ગવૈયો ભારે આશાએ હાથ લંબાવીને ઊભો. ગુર્જરપતિ ભારે રીઝયા હતા. ઇનામ આપ્યું ૧૧૬ દ્રમનું ! ગવૈયાએ ૧૦૪ * ઉદા મહેતા Page #120 -------------------------------------------------------------------------- ________________ લેતાં તો લીધું પણ બહાર જઈને એની રેવડી ખરીદી અને શેરીના છોાંઓને વહેંચી દીધી.’ મહાવત વાત કરતો થોભ્યો. ઉદા મહેતાએ ક્યું, ‘ભલા માણસ ! રાજા કંસ એમ પ્રજાને સુખ. ઓછા કરવેરા આવે.' મહાવત હે : ‘કરવેરા કરતાં કીર્તિની ચિંતા કરવી જોઈએ. આગળ વાત તો સાંભળો. ગવૈયાએ તો રાજાનું અને ગુજરાતનું નાક કાપ્યું. મહારાજાએ નારાજ થઈ ગવૈયાને દેશનિકાલ ર્યો. ગવૈયો બીજા રાજમાં ગયો. ત્યાંના રાજાને પોતાની ક્લાથી રીઝવ્યો. રાજાએ બે હાથી ઇનામમાં આપ્યા. એ બે હાથી લઈને ગવૈયો ફરી પાટણ આવ્યો. અને દરબારમાં હાજર થઈ બે હાથી રાજાને ભેટ આપ્યા. રાજાજીએ પણ વગર શરમે લઈ લીધા. હો, આમાં શું સારું દેખાયું ?' મહાવતના શબ્દોમાં ભાવ નહોતો, નવા રાજા તરફ્નો અણગમો હતો. મહેતાજી બોલ્યા : ‘ભાઈ ! રાજા કંસ સારો. એ વખતે મહારાજાએ શું ક્યું હતું, તે તું જાણે છે ?' ‘મને ખબર છે રાજાજીએ ક્યું કે પ્રજા આપે અને રાજા લે : એ તો આદિકાળથી ચાલતું આવ્યું છે. આ બધું પ્રજાનું જ છે ને !' રાજા પોતે ક્યાંથી લાવેલો ? પણ મહેતાજી !' આ જવાબ બરાબર છે ?' મહાવતે સામો સવાલ કર્યો. મહેતાજીએ જવાબ ન આપ્યો. એમનું ધ્યાન હાથીખાનામાંથી નીક્ળીને બહાર જતા માણસો પર હતું. એમાં અન્ય! માણસો હતા. રાજાના જૂના નોકરો પણ હતા. મહેતાજી આડીઅવળી વાત કરતા બહાર નીક્ળ્યા. ત્યાં તો સામેથી મહારાજ કુમારપાળ આવતા મળ્યા. મહારાજાએ મારવાડીનો વેશ સજ્યો હતો. અજબ વેશ ! મહામંત્રીને કંઈ હેવું ન પડ્યું. જાગતા રાજાને જમ પણ ન પહોંચે ! ભૂત જાગ્યાં ને ભાગ્યા × ૧૦૫ Page #121 -------------------------------------------------------------------------- ________________ થોડી વારે બંને જ્મા પાછા વળી ગયા. યુદ્ધનો ખરો દિવસ આવી પહોંચ્યો. આજે સવારે ચ થવાની હતી. રાજાથી ક્લહ-પંચાનન ાતથી સજ્જ હતો. મહુડાનાં પાણી ને અફીણના ક્યૂબા એને પાયાં હતાં. પાછળના દિવસોમાં શામલ નામનો નવો મહાવત જૂના માવત લિંગરાજની મદદમાં મુકાયો હતો. એ પણ નવા રાજાનો ભયંકર વિરોધી હતો. લિંગરાજને થયું કે એક્થી બે ભલા ! સવાર થવા આવ્યું. ઉષાએ હજુ આકાશનો દરવાજો ઉઘાડ્યો નહોતો. લિંગરાજ તૈયાર થઈને આવી ગયો હતો. એ એક વાર હાથીશાળાની બાર નીક્ળ્યો. અંદરથી બધે બરાબર છે કે નહિ, તે જોવા માટે નીકળ્યો હતો. એને એક વાતનું અચરજ થયું. જ્યાં ગયો ત્યાં જૂનાં માણસો કોઈ નહોતાં. બધાં નવાં હતાં. એ આ અંચબામાં પડ્યો હતો, ત્યાં માણસ આવ્યું, એણે હ્યું. તમને ઉદ્ય મહેતા યાદ કરે છે.' ‘શું છે મહેતાને ? ક્યો કે અત્યારે હવે આવવાનો સમય નથી.' લિંગરાજે જવાબ આપ્યો. આખરે તો એ ઓછા પેટનો હતો. માણસ જવાબ લઈને પાછો ર્જ્યો. કલિંગરાજ એ માણસની પાછળ ચાલ્યો. પોતાનો જવાબ સાંભળી મંત્રીરાજનું મોં કેવું થાય છે, તે જોવાની એને ખાસ મરજી હતી. મનમાં વિચારતો હતો, ‘મજા આવશે, યાર ! જોવા જેવું મોં થયું હશે.' પણ લિંગરાજ મોં જોવાની એ મજા માણે, એ પહેલાં પાછળથી આવીને કોઈએ એના બે હાથ ઝાલ્યા. પાછું વળીને જોવા જાય, ત્યાં મોંમાં ડૂચો આવ્યો. બે પગે ફફડાટ કરવા લાગ્યો તો ત્યાંય ઘરડું આવ્યું. ૧૦૬ * ઉદા મહેતા For Private & Personal.Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ થોડી વારમાં, બિલકુલ ચૂપચાપ. લિંગરાજ મુરઘો બની ગયો. એ મુરઘાને ઘસડીને એક ઓરડીમાં પૂરી દિધો. બીજી પળે, જાણે કંઈ બન્યું નથી તેમ સેના ઊપડી. હથી હંકાયા. ઘોડા ઘેરાયા. લડાઈનું રણશિંગું ગાજી રહ્યું. રાજતાથી લહ-પંચાનન પર નવો મહાવત હતો. નામ એનું શામળ ! હાથીના હોદા પર મહારાજ કુમારપાળ હતા. એમની ચકેર આંખ ચારે તરફ ફરી રહી હતી. આજની લડાઈ પારકું કરતાં પોતાનાં સાથે વિશેષ હતી. કુમારપાળ રાજા ન થાય, એમ ચાહનારા બધા એઠા મળ્યા હતા. એકઠા મળીને જુદ્ધ જમાવ્યું હતું. સાંભરરાજ એ સહુની મદદે હતો. લડાઈ કટોક્ટીની હતી. આજ કુમારપાળની અને એના સાચા મદદગારોની ક્સોટી હતી. શત્રુ અને મિત્ર આજ ખુલ્લા પડવાના હતા. લશ્કરમાં કંઈક ક્યાંક બેદિલી હતી. લડાઈ લડાવી જોઈએ, એ રીતે લડાતી જ નહોતી. ” બ્રેઈ તન-મનથી લડતા હતા. ઈ માત્ર તનથી લડતા હતા, મનથી નહિ. ઈ લડતા જ નહોતા. લડાઈનો તમાશો જોવા આવ્યા હોય તેમ વર્તતા હતા. - કુમારપાળ બાહોશ અને બહાદુર યોદ્ધો હતો. જીવનમાં કસોટીઓ અને કટોકટીઓ જોતો આવ્યો હતો. એણે પોતાની જાતને આગળ કરી. તથી લહ-પંચાનનને હાંક્યો. પણ હાથી આગળ વધવાને બદલે પાછો પડવા લાગ્યો. એ હાથી પાછો પડે, એટલે પાછળની હાથી સેના પણ પાછી ફરે. અને ભૂત જાગ્યાં ને ભાગ્યા ૧૦૭ Page #123 -------------------------------------------------------------------------- ________________ 21.2. 24 MATA CINDY CVDE Ver VIN XOXOXOXOXO XOXOXOXOXOXO S492 ST AN ON OXOXOXOXOC G Allu udella ng IN4 on le 11 d'o ABRALA We ૧૦૮ ઉદા મહેતા Page #124 -------------------------------------------------------------------------- ________________ પછી હાથીના પગે જ પાછળની બધી સેના આવે. પોતાના હાથી અને પોતાની જ સેનાનો કચ્ચરઘાણ ! મહાવત અંકુશ પર અંકુશ ઝીંકે જતો હતો. પણ હાથી ટસથી મસ થતો નહોતો, બલ્ક પૂંછડું દબાવી પાછો વળી જવા માગતો હતો. રાજાએ તલવાર ખેંચીને મહાવતને કહ્યું, “રે ! તું પણ ફૂટી ગયેલો છે કે શું ?' મહાવત બોલ્યો : “ના હજૂર ! ઇષ્ટદેવના સોગન, પણ ત્યાગ ભટ્ટ સિહનાદી પુરુષ છે. એ સિહનાદ કરે છે. હાથી એ સાંભળી પાછો હઠે છે.” ‘સિંહનાદ સાંભળીને પાછો હઠે છે ?' રાજા પળવાર વિચારી રહ્યા, ને તરત પોતાની ભેટ પરનું શેલું છોડી બે ટકા કરતાં ક્વ, ખોસી દે હાથીના બંને કાનમાં, ને હાથીને આગળ હાંક દે !' મહાવતે ખેસના કકડા કર્યા અને હાથીના બંને મનમાં કપડાના ડૂચા ઘાલ્યા. અવાજ સંભળાતો બંધ થયો. હાથી આગળ વધ્યો. નાની એવી સમયસૂચકતાએ લડાઈનો ઘેર હાથમાંથી સરી જતો અટકાવ્યો. ત્યાગ ભટ્ટ પણ કુમારપાળનું સ્વાગત કરવા આગળ આવ્યો. એ જાણતો હતો – એને ખાતરી હતી કે મહાવત ફોડેલો છે, પોતાની સૂચના મુજબ હથી હાંકશે. ત્યાગ ભટ્ટ પોતાના પ્રચંડ હાથીની પીઠ પર ખડો થયો. હાથમાં તલવાર લીધી, ને હનુમાન કૂદકો માર્યો, રજા ક્યારપાળના હાથી પર ! એક જ પળ. ઊંચે આકાશમાં દેખાયો. જાણે હનુમાનજીનો નવો અવતાર આવ્યો ! બીજી પળે હાથીના હોદ્દા પર સમજો. ત્રીજી પળે કુમારપાળનું મસ્તક ધડથી જુદું સમજો. ચોથી પળે ત્યાગ ભટ્ટનો જયજયકર સમજો ! પળ-વિપળની વાતો હતી, પણ રાજા કુમારપાળ બચી માટીનો નહોતો. જેવી ત્યાગ ભટ્ટે છલાંગ મારી, કે એણે હાથીને પાછો હટાવ્યો. ભૂત જાગ્યાં ને ભાગ્યા ૧૦૯ Page #125 -------------------------------------------------------------------------- ________________ ઘથી બે કદમ પાછો ! ત્યાગ ભટ્ટ હાથીના હોદ્દા પર પડવાને બદલે નીચે પડ્યો. ઉપરથી રાજા કુમારપાળનો બરછો આવ્યો. પાછળથી ક્લહ-પંચાનનનો પગ આવ્યો. ત્યાગ ભટ્ટ ત્યાં ને ત્યાં રોટલો થઈ ગયો, વગર મોતે મર્યો. આમ, એ દuડે ભૂત બધાં ભાગી ગયાં. મારાજા કુમારપાળનો વિજય વાવટો ફરક્યો. ઉદ્ય મહેતાને હવે શાંતિ વળી. રાજની નાવ શાંત જળમાં સરતી લાગી. ધીરે-ધીરે તેઓ રાજકજમાંથી ફારેગ થવા લાગ્યા. ૧૧૦૦ ઉદા મહેતા Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૭. વરસ એંશીને ઉંબરે ઉદ્ય મહેતા આજે એંશી વર્ષના ઉંબરે હતા. એમણે રાજધાનીનું શહેર પાટણ છોડી દીધું હતું. ર્ણાવતીમાં આવીને વસ્યા હતા. દિકરા પ્રતાપ નીકળ્યા હતા. મોટો ગુજરાતનો મહામાત્ય હતો. બીજો દંડનાયક હતો. ત્રીજો સેનાનાયક હતો. ચોથો વળી સહુથી ચતુર હતો. એની ઉધરતા અપાર હતી. એણે જૈન દેરાસરો સાથે વૈષ્ણવ મંદિરો પણ બંધાવવા માંડ્યાં હતાં. બધા જેવા શૂરવીર એવા જ ઘનવીર હતા ! મોટો દિકરો તો વળી કવિ નીકળ્યો હતો. ભરી ભાદરી લીલી વાડી હતી. કેઈ વાતે તૂટો નહોતો. ઉદા મહેતાએ વિચાર્યું, હવે તો જે ધર્મના પ્રતાપે સુખી થયા, એ ધર્મનું આરાધન કરવું. જે ગુરુના સંસર્ગે સંસ્કારી બન્યા, એની ચરણસેવા કરવી.” - વરસ એંશીને ઉંબરે ૧૧૧ Page #127 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતની ભૂમિ પર ભારે ભાવ હતો. જે ભૂમિમાં આવી સુખી થયા, એ ભૂમિના સપૂત તરીકે જીવવું ને મરવું. ગુજરાત મારું, હું ગુજરાતનો.” પોતે પાટણથી મહારાજ કુમારપાળની રજા લઈને કર્ણાવતી આવ્યા. નીકળતી વખતે મહારાજને વચન આપ્યું, જરૂર પડે ત્યારે સેવને યાદ કરજો. વિના વિલંબે હાજર થશે.” વરસો સુધી તો કંઈ જરૂર ન પડી, પણ એક્વાર અચાનક સંદેશો આવ્યો. “સૌરાષ્ટ્ર પર ચડાઈ કરવાની છે. બળ સાથે કળની જરૂર છે. સહુની નજર આપના પર છે.” ધણીનો સંદેશો સાંભળી, મહેતાજી ઊભા થઈ ગયા. સંદેશો લાવનારને ભેટ્યા, ઇનામ આપ્યું. ઘરમાં ખબર આપવા ગયા. ઘરનાં રાણી ! હવે તમારા રચતા ચૂડાને રંગ ચઢશે. લડાઈમાં જાઉં છું.” માઉદેવી કહે : “અરે, તમે તો પરમ શ્રાવક! તમારે વળી લડાઈ કેવી ?' “કેમ લડાઈ ક્વી ? શું અમે આ ભૂમિનું અન્ન ખાતા નથી ? શું આ ભૂમિનું પાણી પીતા નથી ? આ રાજની છત્રછાયા લેતા નથી ? આ તો ફરજનો સાદ ! બેઠા હોઈએ ત્યાંથી ઊભા થઈને દોડવાનું !' એંશી વર્ષના મહેતાજી આ વખતે પૂરા પિસ્તાલીસના લાગ્યા. મહેતાજીની ઊલટ જબરી હતી. તૈયારી કરતાં-કરતાં વળી બોલ્યા : સૌરાષ્ટ્રમાં શત્રુંજય તીર્થ છે. યાત્રા પણ થઈ જશે. એક પંથ અને દો કજ !” પણ કરાઓને કંઈ ખબર તો કરો !” “એક પણ કરાને સાથે લેવો નથી. ટેકે તે ક્યાં સુધી લેવો શોભે ?' અરે ! પણ લડાઈમાં કંઈ થાય તો ?' ગાંડી ! ગુરુની વાણી નથી સાંભળી ? આત્મા અમર છે. એ મરતો નથી, જન્મતો નથી. આ દેહ તો આત્માએ પહેરેલા વાઘા છે. વાઘા જૂના થયા ૧૧૨ ઉદા મહેતા Page #128 -------------------------------------------------------------------------- ________________ હશે ને ફાટી જશે. તો વળી નવા !” મહેતાજી ખૂબ ઉત્સાહમાં હતા. “તમે તો અવળ વાણી બોલો છો.' માઉદેવીએ કહ્યું. હું ક્ષત્રિય પણ છું. શ્રાવક પણ છું.” મહેતાજીએ ટૂંકામાં જવાબ વાળતાં હ્યું : “પાટણથી લશ્કર આવી પહોંચવાની તૈયારીમાં છે. ચાલો, તૈયારી કરશે, જેથી આપણે કારણે ક્યમાં મોડું ન થાય.” મહેતાજીએ બખ્તર સજ્યાં. લોહની પાઘ અને શિરસ્ત્રાણ ઘાલ્યાં. કમરે. સિરોહીની તલવાર નાખી. ભેટમાં કટારી મૂકી. કપાળે કંકુનો ચાંલ્લો કર્યો. ઉપર ચોખા ચોડ્યા. સારા શક્ય જોઈ ઘર બહાર નીકળ્યા. ચોકમાં તરઘાયો પિટાતો હતો. રણભેરીઓ ગાજી રહી હતી. ગુર્જર યોદ્ધાઓ સજ્જ થતા હતા. બહાર મહેતાજીનો રેવંત ઘોડો હણહણી રહૃાો હતો. માઉદેવી આખરે તો સ્ત્રીની જેમળ જાત ને ? કહ્યું : “દીકરાને મળીને ગયા હોત તો ઠીક થાત !” મહેતાજીએ જવાબ આપવાને બદલે પોતાની રીત મુજબ એક ગીત ગાયું, દેવી ! કિસકે ચેલે, સિકે પત ! આતમરામ અકેલે અવધૂત !' ને વગર પેંગડે ઘોડા પર છલાંગ દીધી, આખો જનસમાજ મહેતાના બળને જોઈ રહ્યો. બુઢાપો તો જાણે ક્યાંય સંતાઈ ગયો. મહેતાએ ઘોડો હાંક્યો, જયજયકાર થઈ રહ્યો. થોડી વારમાં પાટણના લશ્કરના ભેગા ભળી ગયા. દડમજલ કૂચ ચાલુ થઈ. પણ સૌરાષ્ટ્ર આવતાં મહેતાજીએ ઘોડો તારવ્યો ને બોલ્યા : બેલીઓ! તમે આગળ વધો. હું શત્રુંજય પર આદિનાથ ઘઘને જાહારી આવું ! ખબર નહિ ઇસ જુગમેં પલી, કે જાને ભૈયા ક્લીિ.” ને ઘોડો એ દિશામાં મારી મૂક્યો. વરસ એંશીને ઉંબરે ૧૧૩ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શહાદત ઉદ્ય મહેતાએ તલવાર પકડી છે. ગઈકલનો પરમ શ્રાવક, ડીને જાળવનારો, મરતાંને મેર ન કહેનારો, આજ પરમ ક્ષત્રિય વીર બની બેઠો છે. મેગલપુરનું ભયંકર મેધન છે. સાંગણ ડોડિયાનું જુદ્ધ છે. સામે સૌરાષ્ટ્રના બંડખોર સામંતો છે. બળમાં પૂરા છે. કળમાં શૂરા છે. ઘડીમાં બિલ્લીપગે પાછા હઠે છે. . દુશ્મનને પડમાં આવવા દે છે. દુશ્મન આવ્યો કે આંતરીને એવા ઘા દે છે, કે ન પૂછો વાત ! ઘડીમાં સિહની છાતીએ આગળ આવે છે. ગર્જે છે, પડતરા કરે છે, હોકર કરે છે. દુમનને વગર લચે દબાવી દે છે ! ઉદયન મંત્રી પણ જુદ્ધના જૂના જોગી છે. સધરા જેસંગના વારાના યોદ્ધા છે. રા'ખેંગાર સાથેના યુદ્ધમાં સોરઠ પર આવીને ખાંડાના ખેલ ખેલી ગયા છે. બંને પક્ષથી હાક્લો થઈ. સૂરજ મહારાજે પૃથ્વી પર ડોકું કહ્યું કે તલવારો મ્યાન બહાર ૧૧૪ - ઉદા મહેતા Page #130 -------------------------------------------------------------------------- ________________ નીકળી પડી. ઘમસાણ જુદ્ધ જામ્યું. ગુજરાતનાં અને સોરઠનાં લશ્કરો સામસામે આવ્યાં. પ્રારંભમાં તો બંને સરખાં ઊતર્યાં. ન કેઈ તસુ આગળ વધે કે ન કોઈ તસુ પાછળ હઠે. બપોર થયા. ગુજરાતનાં લશ્કર જોર પર આવ્યાં. સોરઠના સૈનિકે પાછળ હક્યા. વિજય હાથવેંતમાં લાગ્યો. સૂરજ અસ્તાચળ તરફ ઊતરવા લાગ્યો. લડાઈની પૂર્ણાહુતિ દેખાતી હતી, ત્યાં નવું પૂર આવ્યું. - સોરઠી જોદ્ધા અડગ થઈ ગયા. ખરેખરનો રંગ જામ્યો. જોનારને એમ જ લાગે કે અત્યાર સુધી તો લડાઈ નામની ક્રેઈ બાળ-રમત રમાતી હતી. હવે જ સાચી લડાઈ શરૂ થઈ. ગુજરાતનું સૈન્ય પાછું હઠવા લાગ્યું. સોરઠિયા જોદ્ધા જીત પર આવતા ગયા. મહામંત્રી ઉદયનની ગણતરી હતી, સાંજ પહેલાં લડાઈ ખતમ થઈ જવી જોઈએ. સૂરજ આથમે એટલે તો આ બધા રાજા. પછી નવો દિવસ, નવો વેશ ને વળી નવે નામે લડાઈ ! મહેતાજીએ પોતાના ઘોડાને હાંક્યો, બરાબર લડાઈની વચ્ચે ! બરાબર તલવારોની તાળી જામી હતી. જીવ પર આવીને બધા લડતા હતા. બરછી, ભાલા, કૃપાણ, કટારી, ચાલતાં હતાં. તીરોનો વરસાદ વરસતો હતો. “જય મા ગુર્જરી!” રણહક સંભળાઈ, અને એ સાથે મહામંત્રી ઉદયન ઝૂધ પડ્યા. હોળીમાં ઘેરૈયા ઘૂમે એમ ઘૂમવા લાગ્યા. તલવાર તો જાણે વીજળીની ઝડપે ફરે છે. “આજે શ્રમ પૂરુંકશે. આવતી કલ કંઠન હશે. મહામંત્રીએ પોકાર કર્યો. એ પોકારે ગુજરાતની સેનાને ઉત્સાહ આપ્યો. તેઓએ જોયું તો એંશી વર્ષના મહામંત્રી માથું મૂકને ખેલ ખેલી રહ્યા છે. એમના ઘા ભલભલા જાવાન જોદ્ધાને ઝીલવા ભારે પડે છે. વાહ, રંગ વાણિયા તારી જનેતાને !” ચારણોએ મંત્રીરાજને બિરદાવ્યા : “આજ તમારી કસોટીના ત્રાજવે શૂરવીરોને તમે તોળી લીધાં. એ તરફ જુવાન શહાદત કે ૧૧૫ Page #131 -------------------------------------------------------------------------- ________________ Air '? + - * 1') d, , . '; - - '), * * જ == 5 = - - - : કે ૧૧૬ ઉદા મહેતા Page #132 -------------------------------------------------------------------------- ________________ જોદ્ધાઓ ને એક તરફ એંશી વર્ષનો વૃદ્ધ વાણિયો, તોય ત્રાજવું, વાણિયા ! તારું નમ્યું !' યુદ્ધ તો આાશમાં અપ્સરાઓ જોવા આવે એવું બન્યું. ‘અલ્યા, પહેલાં આ વાણિયાને ઉપાડી લો. પછી બીજાને ભરી પીશું.' સોરઠી બંડખોરોએ પોાર ર્યો. આખું શત્રુદળ એકસામટું મહામંત્રી પર તૂટી પડ્યું. ચારે તરફ્થી એક જ નિશાન પર ઘા થવા લાગ્યા ! પણ વાહ રે મંત્રીરાજ ! શૂરવીરતાના મંદિર પર તમે આજ શિખર ચઢાવ્યું. આખું અંગ ચાળણીની જેમ વીંધાઈ ગયું. શરીર પરથી લોહીનાં ઝરણાં વહી રહ્યાં. માથું પડ્યું કે પડશે, એમ ડોલવા લાગ્યું. પણ પીછેહઠ કેવી ! ગુજરાતની સેનાને આ ડોસાએ ફરી ઉત્સાહી બનાવી. આભમાં દેવતાઓ જોવા આવે એવી લડાઈ જામી. સોરઠિયા જોદ્ધાનું જોર તૂટ્યું. એ વખતે તારવીને રાખેલી ગુજરાતની સેના મેઘન પર આવી. મહામંત્રીના આ વ્યૂહ હતા. થાકેલી ગુજરાતની સેનાને જોર મળ્યું ! થાકેલી સોરઠી સેનાની હિંમત તૂટી ગઈ. એક પળમાં વરસનું કામ થઈ ગયું ! લડાઈ જિતાઈ ગઈ. ગુજરાતનો જયજયકાર વર્તી ગયો. સોરઠિયા બંડખોરો નાઠા. કેટલાક શરણે આવ્યા. શરણે આવ્યા એને જીવંતાન આપ્યું. પણ હવે મહામંત્રીથી ઘોડા પર બેસાતું નહોતું. તેમને છાવણીમાં લાવવામાં આવ્યા. રાજવૈદ આવ્યા. જખમ બધા ધોયા, સાંધ્યા, દવા લગાડી. દેહમાં તો લાહ્ય લાગી હતી, પણ મોંમાંથી ચૂંકારો ક્યો ! ઉદ મહેતાએ ક્યું : ‘મને પાટણ ભેગો કરો. હવે દેહનો ભરોસો નથી. વિદાયની ઘડી આવી છે. ગુરુનાં અને રાજાજીનાં દર્શન કરવાં છે.' એજ તે, એક પાલખીમાં મહામંત્રીના ઘાયલ દેહને મૂક્યો, અને તાબડતોબ સહુ પાટણ તરફ ચાલ્યા. શહાદત * ૧૧૭ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૯ અંતિમ ઇચ્છા વઢવાણ શહેરનું પાદર છે. પાલખી થંભી છે. અંદર સૂતા-સૂતા ઉદા મહેતાના જીવનની આખરી ઘડીઓ ગણાય છે. ચારે તરફ જુએ છે. “ઓ રહી ભગવાન મહાવીરની દેરી ! જય અહિંસાના શિરતાજ !” મહેતાજીને આટલું બોલતાંય થાક લાગ્યો. “ભાઈઓ ! કહેવાય છે કે મગધ-બિહારથી, વૈશાલી-ક્ષત્રિયકુંડથી ભગવાન અહીં આવ્યા હતા. કોઈ કહે છે કે નહોતા આવ્યા. આવ્યા હોય કે ન આવ્યા હોય. આપણે તો એના નામસ્મરણથી કમ. નામસ્મરણથી કલ્યાણ થાય.” મહેતાજી થોભ્યા. દેહના તમામ જખમમાંથી લોહી ચૂતું હતું. થોડી વારે એ બોલ્યા : વાહ મારા પ્રભુ ! વાહ તારી વાણી ! સંસાર સાગર છે. શરીર નાવ છે. જીવ નાવિક છે. એ નાવથી જેટલો સાગર ઓળંગાયો એટલો ફયો. નાવ જેટલી સતધરમથી હાંકી એટલો લાભ !” ૧૧૮ ઉદા મહેતા Page #134 -------------------------------------------------------------------------- ________________ મહેતાજી વળી થોભ્યા. પણ આટલું બોલતા-બોલતાં મહામંત્રી નંખાઈ ગયા. શ્વાસની ધમણ ઊપડી. તરત વૈદ્યને બોલાવ્યા. સાથેના સરઘરોને બોલાવ્યા. સરદારો કુશળઅંતર પૂછવા લાગ્યા. વૈદ્ય સારવાર માટે આગળ વધ્યા. બધાને ત્યાં જ દૂર ઊભા રાખી ઉદા મહેતા બોલ્યા : હવે ઔષધ અરિહંતના નામનું અને વૈદ્ય મારી વિધાતા. થોડા વખતનો મહેમાન છું. જુઓ, મરવાનો અફ્સોસ નથી.દેહ તો સફળ થઈ ગયો. દેવ, ભૂમિ અને રાજાની સેવા કરતાં-કરતાં મોત મળે એનાથી રૂડું શું ?' ધન્ય છે અવતાર આપનો !” સહુ બોલ્યા. ખરેખર ! મને પણ મારો અવતાર સફળ લાગે છે. પણ મારા મનની ચાર વાત બાકી છે.” મહામંત્રી મહામહેનતે બોલ્યા. “ો, આપની શું ઇચ્છા છે ? અમે જરૂર પાર પાડીશું.” પહેલી ઇચ્છા શત્રુંજયતીર્થના ઉદ્ધારની ! ત્યાંના દેરાં લાકડાનાં છે. તે પાષાણનાં કરવાં.” બોલતા મહામંત્રી થોભ્યા. વળી, થોડી વારે હ્યું : હું લડાઈમાં આવતાં પહેલાં યાત્રાએ ગયેલો. ભગવાનની પૂજા કરતો હતો, ત્યારે એક ઉંદર ધવામાંથી સળગતી દિવેટ લઈને જતો જોયો. કઈ વાર ગફ્લત થઈ જાય તો લંક લાગી જાય. માટે દેશે પથ્થરનાં કરવાં.” “જરૂર આપના પુત્રો એ કામ કરશે.' સામંતોએ વચન આપ્યું. બીજી ઇચ્છા...' મંત્રીરાજ આગળ બોલ્યા : “ભરૂચના શકુનિક વિહારનો ઉદ્ધાર કરવો.” એ પણ પૂર્ણ કરાવીશું.” ત્રીજી ઇચ્છા. શત્રુંજય પર પાજ બાંધવાની, યાત્રાળુઓને સહેલાઈથી યાત્રા થઈ શકે.” એ પણ પૂર્ણ કરાવીશું.” છેલ્લી ઇચ્છા. કોઈ મુનિજનનાં દર્શન થઈ શકે તો.' હમણાં શોધી લાવીએ છીએ....' એમ કહી સામંતો બહાર નીકળ્યા. ચારે અંતિમ ઇચ્છા ૧૧૯ Page #135 -------------------------------------------------------------------------- ________________ તરફ મુનિની શોધ આદરી. થોડી વારમાં એક મુનિરાજને લઈને પાછા ફ્યુ. મંત્રીરાજે સૂતાં-સૂતાં હાથ જોડ્યા. મુનિરાજે ધર્મ-લાભ ાા. મુનિરાજ બોલ્યા : “મંત્રીરાજ! આ સંસારમાં કોઈ આપણું નથી, આપણે કોઈના નથી.” મંત્રીરાજે પડ્યા-પડ્યા ડોકું ધુણાવ્યું. આ જીવન તો નાટક છે. અનેક વેશ લીધા અને અનેક વેશ લઈશું.” હા ગુરુદેવ !' મંત્રીરાજ બોલ્યા. ‘વેશ ઓછા થાય એમ વર્તવું. ભવના ફેરા કપાઈ જાય તેવી ભાવના રાખવી.” “રાખુ છું.” અરિહંતનું સ્મરણ કરજો.” કરું છું.” સિદ્ધ સાધુનું સ્મરણ કરજો.” કરું છું. પેલું પદ સંભળાવો ઐસી દશા હો..” મુનિએ ગીત ઉપાડ્યું.. “ઐસી દશા હો ભગવનું, જબ પ્રાણ તનસે નિલે ! ગિરિરાજ દ્વિ છે છાયા, મનમેં ન હોવે માયા !” સાંભળતાં-સાંભળતાં મંત્રીરાજે માથું ઢાળી દિધું. છેલ્લો બોલ સંભળાયો, “હે અરિહંત !' ઉદા મહેતાનું પ્રાણપંખેરું સ્વર્ગના માળા તરફ ઊડી ગયું. વઢવાણથી મારતે ઘોડે ખેપિયો રવાના થયો. જ્યાં જ્યાં સમાચાર મળ્યા ત્યાં ત્યાં શોક પ્રકટ્યો. ભોગાવાના કંઠે ચિતા ખડકઈ. નકરી ચંદનની ચિતા ! થોડી વારમાં ઘવાયેલો દેહ ભસ્મીભૂત થઈ ગયો. ૧૨૦ ઉદા મહેતા Page #136 -------------------------------------------------------------------------- ________________ શીરા માટે શ્રાવક લોકે હસે છે. છોકરાં શંકર નાખે છે. એક મુનિ શહેર વધીને ઊભી વાટે ચાલ્યો જાય છે. ન એ ક્ષેધ કરે છે. ન સામે કાંઈ બોલે છે. શાંતિથી પોતાની વાટે ચાલ્યો જાય છે. મધપૂડા પર માખીઓ બણબણે એમ લોક બણબણે છે, અલ્યા ! શીરા માટે શ્રાવક થયો કે ?' - “લેણ ?'. “અરે, પેલો રામધન ભવાયો !” આ તે મુનિ છે કે ભવાયો છે ?' ભવાયો.” તે મુનિ કેમ થયો ?' “વાત ભારે મજાની છે. સોરઠના યુદ્ધમાં ઘવાયેલા મહામંત્રી ઉદયન પાલખીમાં વઢવાણ સુધી આવ્યા, ત્યાં યમના તેડાં આવ્યાં. છેલ્લી ઘડીએ એમની ઇચ્છા મેઈ સાધુનાં દર્શન કરવાની થઈ. ઇચ્છા પૂરી તો કરવી જોઈએ. અને શોધ કરતાં ક્યાંય સાધુ મળે નહિ. તાકડે આ રામધન ભેટી ગયો. એને શીરા માટે શ્રાવક ૧૨૧ Page #137 -------------------------------------------------------------------------- ________________ બધા વેશ લેતાં આવડે. એને જૈન સાધુનો વેશ પહેરાવીને મંત્રીરાજ પાસે રજૂ કર્યો. મંત્રીનું તો મોત સુધરી ગયું. દેવ બડા નહિ, પણ આસ્થા બડી છે. પણ આ બંન્ને હવે લીધો વેશ છોડતો નથી.’ સાંભળનારા બધા ખડખડાટ હસી પડ્યા. ‘મુનિરાજ! વ્યાખ્યાન વાંચે ને !' એક ટીખળી માણસે પાસે જઈને ક્યું. ‘ભાઈ ! હું ભણેલો... નથી. હું તો વેશધારી છું.' ભવાયો બોલ્યો. ‘જે વેશને મહામંત્રી જેવાએ વંદન કર્યું, એ વેશ કેટલો બડભાગી ! હવે મારુંદિલ એ વેશ તજવામાં માનતું નથી !' ‘ખરો ભવાયો’ લોકોએ બૂમ પાડી. છોકરાંઓએ કંા નાખ્યા. મુનિ ભિક્ષા માટે નીક્ળ્યા. કોઈ ભિક્ષા આપતું નથી. કોઈ હડધૂત કરે છે. કોઈ બોલાવીને પાત્રમાં એઠવાડ નાખે છે ! મુનિ મોટું મન રાખીને ક્લે છે, ‘આ પણ મારે મન તપ છે. દેખને કષ્ટ આપ્યા વગર, મનને માર્યા વગર ક્લ્યાણ ન થાય.' બે દિવસ, ચાર દિવસ ગયા. મુનિની મશ્કરી ચાલ્યા કરે છે, પણ મુનિ મન પર લેતા નથી. ઊલટા ક્લે છે, ‘સજ્જનો ! તમારી ગાળ મારે માટે ઘીની નાળ છે. ધીરે-ધીરે લોકો મુનિની શાંતિ જોઈ ખેંચાયા. તેઓ ક્લેવા લાગ્યા : ‘રે આને તો રંગ લાગી ગયો છે. કંઈ વર્ણથી સાધુ ન થવાય, ગુણથી થવાય.' મુનિનાં માન વધ્યાં. ઠેરઠેરથી આમંત્રણ આવવા લાગ્યાં. એના પગ પૂજાવા લાગ્યા. પણ વખાણમાં કે નિંદ્યમાં મુનિનું મન શાંત છે. એક ત્રાજવાનાં બે પલ્લાં છે. એ ક્યે છે : ‘ભાઈ ! જીવન જ્વો તો ઉદ્ય મહેતા જેવું ! જીવ્યું પ્રમાણમર્યું પ્રમાણ. દુનિયામાં ઘણાને મરતાં આવડે છે, વતાં આવડતું નથી. ઘણાને જીવતા આવડે છે, મરતાં આવડતું નથી. મહામંત્રી ઉદયનને જીવતાંય આવડ્યુંમરતાંય આવડ્યું. એમના એક દર્શને તો મારો તો બેડો પાર થઈ ગયો ! ધન્ય મંત્રીરાજ !' લોકો બોલ્યા, ‘સાચી વાત છે મુનિની. ાથી જીવતો લાખનો, મર્યે સવા લાખનો તે આનું નામ !' ૧૨૨ * ઉદા મહેતા Page #138 -------------------------------------------------------------------------- ________________ VOYONOVO ON ISBN 978-81-89160-80 9117881891|160807||