SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ મિનળદેવીને વાત ગમી ગઈ. કરણદેવે કહ્યું : “ઉદ્ય મહેતા ઊંચા વિચારના છે. કર્ણાવતીનું મહાજન એમનું માન કરે, અને પાઘ પહેરવે. હું એમને રાજભંડારી નીમું છું.” આખા ગામમાં ઢોલ પિટાયો. લોકમાન્ય દિશા એક દહાડામાં રાજમાન્ય ઉદ્ય મહેતા બની ગયા. મહાજને એમને પાઘ પહેરાવી. ઉદા મહેતાએ તરત સાબરને કંઠે જમીન લીધી. શિલ્પી ને સલાટ બોલાવ્યા. કમ ચાલુ થયું. ટૂંક સમયમાં તો સુંદર દેરાસર બની ગયું. એક દહાડો ધામધૂમ શરૂ થઈ. મંદિરમાં મૂર્તિ પધરાવી. આખું ગામ જમાડયું. આખા ગામનો ધુમાડો બંધ ર્યો. ઉદા મહેતાએ દેરાસરનું નામ આપ્યું, ર્ણવિહાર.” પણ પ્રજાએ તો એ દેરાસરને હંમેશાં ઉદયન-વિહારને નામે ઓળખ્યું. ઉદયન વિહાર ૫૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004517
Book TitleUda Mehta
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Karma
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy