Book Title: Pavagadhthi Vadodarama Prakat Thayel Jiravala Parshwanath
Author(s): Lalchandra Bhagwan Gandhi
Publisher: Abhaychandra Bhagwan Gandhi
Catalog link: https://jainqq.org/explore/034577/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 34421 134 T 202 219 S 4478 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ SULULUR slee UC con יחכתכתבו રnuary = : g શ્રીજેનધર્માલ્યુદય-ગ્રંથમાલા [૪] Brillinoso PUCUPUC-oor આ પાવાગઢથી વડોદરામાં પ્રકટ થયેલા ૪YS જીરાવલા પાર્શ્વનાથ. nlarlal 2 USUGUSE Brillil •LGUSUSUS રnline UCUCU લેખક:પ. લાલચંદ્ર ભગવાન્ વિધી. fuseכתכוכתכתבתכתביישים r [ larloo UCUCUS.net ) પ્રકાશક: સાહિત્ય-ભૂષણ અભયચંદ્ર ભગવાન ગાંધી. હેરીસ રેડ, ભાવનગર, בוחבורן UCUc CUE વીર સં. ૨૪૬૭ ] :: [ વિ. સં. ૧૯૯૭ મૂલ્ય રૂા. ૧-૦-૦. ar all Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રથમવૃત્તિ ૫૦૦ le ODOCOOLCOCOCOCOCO0OCOOLCOTOCOLOSS મુદ્રક-શાહ ગુલાબચંદ લલ્લુભાઈ, પ્રો. શ્રી મહેય પ્રિન્ટીંગ પ્રેસ, દાણાપીઠ, ભાવનગર. તા. ૩૧––૪૧ શ્રાવણ સુદ ૮, શ્રી પાર્શ્વનાથ-મેક્ષકલ્યાણક. : 1 - - 1 1 1 - - - - - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ »3+©«« ન્યાય-વ્યાકરણતીથ પં. હરાવિંદદાસ ત્રિકમચંદ શેઠ. જન્મ : સ. ૧૯૪૫ વૈશાખ શિંદે ૬ રાધનપુર. સ્વર્ગવાસઃ સ. ૧૯૯૭ આષાઢ વિદ્ ૧૩ મુખઇ. [ કાશીમાં સ. ૧૯૮૧ માં પ્રકાશક સાથે સ્નેહિ–મંડલની પ્રતિકૃતિ પરથી. ] «€ € €««& શ્રી મહેાય પ્રી. પ્રેસ–ભાવનગર. Indar-Umara, Surat Page #6 -------------------------------------------------------------------------- ________________ સદૂગત સુહંદુ પં. હરગોવિંદભાઈને - સ્નેહાંજલિ સુપ્રસિદ્ધ જૈનાચાર્ય સ્વ. શ્રી વિજયધર્મસૂરિજીના સદુપદેશભર્યો પ્રશંસનીય પ્રયત્નથી કાશીમાં સ્થપાયેલી શ્રીયશોવિજયનામાંકિત જૈન સંસ્કૃત પાઠશાલાએ જે સુવાસિત મનેતર સુપુપે ખીલવ્યાં, સંતોષજનક જે સુયશસ્વિ ફળો સમાજને સમર્પો, જે પ્રતિભાશાલી મહાધ્ધ તેજસ્વી વિદ્ર-રને સમર્પણ કર્યા તેમાંનું અગ્રગણ્ય ઝળહળતું શ્રેષ્ઠ વિદ્ધદુરસ્ન ગત આષાઢ વ. ૧૩ ના પ્રભાતે મુંબઈમાં અદશ્ય થયું છે, જેની પુનઃ પ્રાપ્તિ અશકય છે, જેનાં પુનર્દશન દુર્લભ છે, જેમના અવસાનથી જેન–સમાજને અને વિદ્વત-સમાજને થયેલી ન્યૂનતાની પૂર્તિ થવી ઘણું મુશ્કેલ છે. વિ. સં. ૧૯૪૫માં જેમણે જન્મથી ગૂર્જરદેશને ગૌરવશાલી કર્યો, રાજ-ધન્ય-રાધનપુરને રંજિત કર્યું, વિદ્વદ-ધન્ય તરીકે વિખ્યાત કર્યું, વિસા શ્રીમાળી વણિફ-જ્ઞાતિને વિકસવર બનાવી, ધર્મ-પ્રેમી જૈન-સમાજને આનંદિત કર્યો, દેવ-ગુરુ-ભક્ત પિતા ત્રિકમચંદ શેઠને અને ધર્મનિષ માતા પ્રધાનદેવીને સાચા ધન્યવાદનાં પાત્ર બનાવ્યાં. મનહર અક્ષર-લેખન સાથે માતૃભાષા ગુજરાતીનું તથા હિંદી, અંગ્રેજી, વગેરે ભાષાઓનું અને વિવિધ– સાહિત્યનું પણ ઉચ્ચ જ્ઞાન પ્રાપ્ત કર્યું. જેમણે સં. વ્યાકરણ, ન્યાય, સાહિત્યાદિના વિશિષ્ટ વિદ્યાભ્યાસ દ્વારા વારાણસીના વિદ્યાલયની વિખ્યાતિ વિદેશો પર્યત વધારી, ન્યાય-વ્યાકરણતીર્થ પદવીવાળી સંસ્કૃતની ઉચ્ચ પરીક્ષાઓમાં ઉચ્ચ કક્ષામાં સફળતા પ્રાપ્ત કરી, એટલું જ નહિ, પ્રાકૃત ભાષામાં અને સીલેન-લંકા જઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ [૨] પાલી ભાષામાં પણ પ્રાવીણ્ય પ્રાપ્ત કર્યું. સ્વલ્પ સમયમાં પરીક્ષા પસાર કરી. “જૈન ધર્મની મહત્તા ” પણ પ્રકાશિત કરી. જેનતત્ત્વજ્ઞાન દ્વારા જીવનમાં જેન સાહિત્યની, જૈનધર્મની અને જેન–સમાજની શકય સેવાઓ બજાવવા છતાં જેમણે બહુ પ્રસિદ્ધિની પરવા કરી નહિ–અપેક્ષા રાખી નહિ, મિથ્યા આડંબરને કદાપિ મહત્ત્વને માન્ય નહિ. કર્તવ્યપરાયણતાને જ જીવનસૂત્ર તરીકે સ્વીકારી. જેમણે ૧૫ વર્ષોના સતત પરિશ્રમથી, સેંકડો ગ્રંથના પરિશીલનથી પ્રાકૃત શબ્દ-મહાર્ણવ (સં. ૧૯૮૩-૮૫) જેવા લક્ષાવધિ શબ્દાર્થ વૈભવશાલી મહત્વના અત્યુપયેગી પ્રાકૃતસંસ્કૃત-રાષ્ટ્રભાષા(હિંદી)મય બહતુંકેશની વિશિષ્ટ સંકલના કરી, સુશિક્ષિત સદગુણી સધર્મચારિણી સુભદ્રાદેવીના સુગસાહાયથી પ્રકટાવેલા અમર–કીર્તિરૂપ એ મહાભારત કેશરત્નને જ ચિરંજીવ-પુત્રરત્ન માની સંતોષ ધારણ કર્યો. એવા મહાકેશ દ્વારા જેમણે પ્રાકૃત ભાષાના અભ્યાસીઓ-વિદ્યાથીઓ પર જ નહિ, વિદ્યા–વ્યાસંગી જિજ્ઞાસુ વિદ્વાનો અને સમસ્ત સાહિત્ય-સેવીઓ પર પણ ચિરસ્મરણીય મહાન ઉપકાર કર્યો. જેમણે ૨૮ હજાર કેવાળા વિસ્તૃત વિવરણવાળા વિશેષાવશ્યકભાષ્ય જેવા વિશેષ આવશ્યક શાસ્ત્રીય ગ્રંથનું સ્વતંત્ર સુગ્ય સંશાધન-સંપાદન કર્યું (વિ. સં. ૧૯૯૭ થી ૧૯૭૧) અને પં. બેચરદાસભાઈ જેવા સહાધ્યાયી સહસંપાદકને સહયોગ મેળવી મહત્ત્વના વિવિધ વિષયના સંખ્યાબંધ પ્રાચીન ગ્રંથનાં પ્રશંસનીય સાધન-સંપાદન કરી શ્રીયશવિજય જૈન ગ્રંથમાળાનું શૈરવ વધાર્યું, જૈન વિવિધ–સાહિત્યશાસ્ત્રમાલાની યેજના કરી લુપ્ત થતા પ્રાકૃત સંસ્કૃત પ્રાચીન સાહિત્યમાંથી સુરસુંદરી-ચરિત્ર (સં. ૧૯૭૨), સુપાર્શ્વનાથચરિત્ર (સં. ૧૯૭૪-૭૫) જેવા મહત્ત્વના હજારે પદ્યવાળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ [3] ઉપયોગી અપ્રકટ ગ્રંથાને પ્રશસ્ત પદ્ધતિએ સશેાષિત કરી પ્રકાશમાં મૂક્યા અને દેશ-વિદેશના વિદ્વજનાનુ લક્ષ્ય એ તરફ ખેંચ્યું. જેમના ગ્રંથાને યુનિવર્સિટીએ પણુ પરીક્ષ્ પાઠ્ય પુસ્તકામાં મહત્ત્વનું સ્થાન આપ્યું. જેમણે છટાદાર સસ્કૃતમાં મહત્ત્વની ઐ. પ્રસ્તાવનાએ તથા હરિભદ્રસૂરિ–ચરિત ( સ. ૧૯૭૩ ) જેવા નિધા રચીને અને ગુજરાતીમાં હેમચદ્રાચાર્યના પ્રાઢ પાંડિત્યના પરિચય કરાવીને પ્રસંગાનુસાર પાશ્ચાત્ય વિદ્વાનેાની ભ્રાન્તિયાનાં પણ યુક્તિ-વિવેક-પૂર્ણાંક પ્રામાણિક નિરસના કર્યા (‘ જૈનશાસન સ. ૧૯૬૭ વે.થી ભાદ્રપદ), ભારતવર્ષની ભન્ય વિદ્વત્તાનું વાસ્તવિક ઉચ્ચ સ્થાન જગત્માં પ્રસિદ્ધ કર્યું. જેમણે દેવી શારદાના આરાધન સાથે લક્ષ્મીદેવીનું પણ ચેાગ્ય આરાધન કર્યું; વિદ્યાને વાસ્તવિક સ્વરૂપમાં અકરી અને યશસ્કરી મનાવી. જેમણે સાજન્યાદિ સદ્ગુણેાથી અને સત્ક બ્યાથી, પ્રાચીન સાહિત્યના પરિશીલનથી, અધ્યયન-અધ્યાપન, સંશાધન-સંપાદન જેવા વિદ્યાવ્યાસંગથી જીવનની અમૂલ્ય ક્ષણેાને સાક કરી, પેાતાની શક્તિયાને સન્માર્ગમાં વાળી તેના સદ્વ્યય કર્યો. ક્ષણભ ́ગુર વિનશ્વર અસાર દેહ દ્વારા પણ ચિરસ્થાયી સારભૂત યશેામય દેહ રચ્યેા. જેમણે કલકત્તા-વિશ્વવિદ્યાલય( યુનિવસિટી )માં સ. ૧૯૭૪ થી પ્રાકૃત-સ ંસ્કૃતાદિભાષાના વ્યાખ્યાતા– અધ્યાપક અને પરીક્ષક તરીકે વીશ વર્ષો પર્યંન્ત વિશદ સેવા મજાવી ઘેાડા સમયથી જ નિવૃત્તિ સ્વીકારી હતી. મીરજના પ્રખ્યાત કુશલ ડાક્ટરો જે વ્યાધિના પ્રતિકાર કરી શક્યા નહિ; તે કેન્સર જેવા દુઃસાધ્ય ક્લિષ્ટ વ્યાધિએ દુર્દેવથી એકાદ વર્ષોથી કષ્ટ ઉત્પન્ન કર્યું હતું, છતાં કર્મ-વિપાકને સમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ [૪] જનારા જે સુરે અસાધારણ સહનશીલતા-સમતા દર્શાવી. અંતે સુશીલ પત્નીની સદ્ભાવ-ભક્તિભરી સતત પરિચર્યા સફળ થઈ શકી નહિ. બહેન સેંઘી અને બનેવી તથા મામા મેહનલાલભાઈ ખેડીદાસ શાહ વગેરે અનેક સ્વજન-આસજનના ઉપચાર ઉપભેગી નીવડ્યા નહિ, સુભાષિતપદ્ય-રત્નાકર(વિભાગ ૧ થી ૫)ના સંગ્રાહક મુનિ વિશાલવિજય (આબુના લેખક ઈતિહાસપ્રેમી શાંતમૂર્તિ મુનિરાજ જયંતવિજયજીના સુશિષ્ય) જેવા અનુજ સહોદર બંધુનાં વિશાલ સુભાષિત-અનુશાસને આશ્વાસન-કારક થવા છતાં આયુષ્ય-વર્ધક થઈ શક્યાં નહિ!! બાવન વર્ષ જેટલી મધ્યમ આયુષ્ય-મર્યાદા પૂર્ણ કરી જેમણે સમાધિ—પૂર્વક પરલેક-પ્રયાણ કર્યું તે પં. હરગોવિંદભાઈના સગુણોનું અને સ ભ્યોનું સંક્ષેપમાં સંસ્મરણ શું થઈ શકે? તેમના અવસાનથી સર્વ કઈ પરિચિત સહવાસી સ્વજન અને સાહિત્ય-સેવી સજન દુઃખી, દિલગીર અને શેકાક્રાન્ત થાય તો વર્ષો પર્યત સહવાસ-વિનોદ કરનારને અધિક દુઃખ થાય એ સ્વાભાવિક છે; પરંતુ ભવિતવ્યતા આગળ કેનું ચાલ્યું છે? અથવા ચાલે છે? એમ સમજી હૈયે ધરવું જોઈએ. તેમના શાસન-પ્રેમી ઉચ્ચકક્ષાના આત્માને પરમ શાંતિ પ્રાપ્ત થાય, એમની શુભ ભાવનાઓ સફલ થાય, પ્રાકૃત સાહિત્ય-સમુદ્ધાર-પ્રચારનાં એમનાં અધૂરાં રહેલાં-છેલાં અભીષ્ટ શુભ કાર્યો પૂર્ણ થાય-એવું આપણે સૌ ઈચ્છીએ–શાસનદેવને પ્રાર્થના કરીએ. તેમના આત્માને અન્ય શું સમર્પણ કરી શકાય? એ સદ્ગત સનેહી સાક્ષર બંધુને લઘુ સહાધ્યાયી આ લઘુ પુસ્તિકામાં સ્મરણુંજલિરૂપ સદભાવભરી સ્નેહાંજલિ સમપી કેટલેક અંશે પિતાને કૃતાર્થ માને છે. વિ. સં. ૧૯૯૭ લા, ભ, ગાંધી. શ્રા. શુ. ૧૩ વડોદરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ UÇUCUZUCUSUÇUSUSU ITUTIFURIE UcUPULUS વિષયાનુક્રમ LELE LEUELSUSUCUSUS પ્રાસ્તાવિક ૧ થી ૮ કવિ દીપવિય–પરિચય કવિતા-પરિચય . • • • • ઐતિહાસિક મહત્વ... . કવિતાને સાર (ઐ. ટિપ્પન સાથે ) ૯ થી ૨૪ ચાંપાનેર, પાવાગઢ ચૌહાણના સમયમાં ... ... બારમી સદીમાં પાવાગઢ પર વેતાંબર જૈન મંદિર અભિનંદન–શાસનદેવતા કાલિકાનું વર્ણન છે. જેની અભિનંદન-શાસનદેવી .. ૧. જેના આલન કન-શાસનના ••• • • વિધિપક્ષ( અંચલ ગચ્છ)ની અધિષ્ઠાયિકા . લાલણની ગાદેવી ... ... ... ... સયાજીરાવ(બીજા)ના રાજ્ય-સમયમાં ચાંપાનેરથી વડોદરામાં પધારેલા પાર્શ્વનાથ (પ્રતિમા) .. શાંતિસાગરસૂરિ .. • સૂબા ગિરધરદાસ પાટીલ (પટેલ) . ••• • ૨૩ શેઠ દુર્લભદાસ • • • જીરાવલી-પાર્શ્વનાથનું સ્તવન - , , , (ઢાળ ૧ થી ૫, અભષેક, આરતી) ૨૫-૩૩ કલ્યાણ-પાર્શ્વનાથનું સ્તવન • • • ૩૩-૩૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક સ શાધન ૩૬ થી ૧૦૮ [ ૧ ] જીરાવલા પાર્શ્વનાથનાં સ’સ્મરણા ૩૬ થી ૯૦ જીરાપલ્લી-પા જિન-તીને પ્રબંધ [૧] [૨] [3] ,, જીરાપલ્લી ગચ્છના ઉલ્લેખ "" "" સ. પેથડ, ઝાંઝણ સંધયાત્રા ... યાત્રા રાત્રા 100 .... ... વિક્રમની ૧૪ મી સદીમાં ૪૯ થી ૫૧ ... ... ... O 830 સંધવી આવ્હા, પાઠ્ઠ જીરાવલા–પા નાથચૈત્યમાં દેવકુલિકાઓ સ. કાચરની સધ સાથે યાત્રા સંધવી ધનરાજ મેલાદેવીની યાત્રા જીરાઉલાના સમ ક્ષેમકીતિ ... ... ... ... ... વિક્રમની ૧૫ મી સદીમાં ૫૧ થી ૬૨ ... ... : જીરાવલા પાર્શ્વનાથનાં સ્તવને ... કવિ મેરુનČદન ફાગ [ ૬૭–૭૧ ] જયસર, કિવ મહેન્દ્રસૂરિ, જયશેખરસૂરિ, મુનિસુંદરસૂરિ, જીવનસુંદરસૂરિ વિગેરેનાં કવિત્વો. ,, ખંભાતના મેઢ રામ અને પત જીરાપલ્લી–તીમાં મોંડપ વગેરે ... ... ... ... ... 0.0 ... 800 ... ... ... ... ... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ... કવિ મેરુતુ ગસૂરિ, ... ... ... :: : : : ... ... ... ... ૩૬ થી ૪૧ ૪૧ થી ૪૪ ૪૫ થી ૪૬ ૪૬ થી ૪૮ ... .... ... ... ... ... : : : ... ... ૪૯ ૫૦-૫૧ : ૫૩ ૫૭ ,, ૫ , • 99 ૬૧ www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ વિક્રમની ૧૬ મી સદીમાં ૬૨ થી ૮૬ જીરાપલ્લી–પાર્થ –વરપ્રસાદ તપાગચ્છના લક્ષ્મીસાગરસૂરિના આધિપત્ય સમયમાં અમદાવાદના મંત્રી સાંધવી ગદાશાહ સીરાહીના સ`ધવી ઊજલ અને કાજ ... ... પર સંધવીઓમાં ગુણરાજ ૮૮ સંધવીઓમાં જેસિંગ અને રત્નશાહ ... ... ... મહામાત્ય ધનદેવ ... પૃથ્વીરાજ ચૌહાણ ( ૨ ) ... ... ... ... ... ગુણરાજની યાત્રા શાહુ પર્યંત અને ડૂંગર યાત્રા... મંત્રી પેથ, કવિ નાર, કવિ લાવણ્યસમય વગેરેનાં કવિ... ... વિક્રમની ૧૭ મી સદીમાં ૮૬ થી ૮૮ વિક્રમની ૧૮ મી સદીમાં ૮૮ થી ૮૯ વિક્રમની ૧૯ મી સદીમાં ૮૯ થી ૯૦ ... 680 ... : : : ... મલધારી અભયદેવસૂરિ અને પૃથ્વીરાજ ( ૧ ) ... જિનદત્તસૂરિ અને અર્ણોરાજ ધર્માંધારિ અને ૩ શાક ભરીશ્વરા ( ૧ અજયરાજ, ૨ અર્ણોરાજ અને ૩ વિગ્રહરાજ ) ... ... ... [ ૨ ] ચોહાણા સાથે શ્વેતાંબર જૈનાના તિહાસ ૯૧ થી ૧૦૮ શાક‘ભરીશ્વરા. ... ... :: ... ... ૐ : સમરસહુના રાજ્યમાં મંત્રી યશવીર અને અજયપાલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat .. ... 080 ... : : ... ... ... : જાલારના ચૌહાણાના રાજ્યમાં ૧૦૩–૧૦૮ ... કર ૬૩ "" ૬૫ ૭૫ ૭૬ G ૮૧ ૯૧ ૯૨ : ૐ ઐ ૧૦૧ ૧૦૩ www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ ઉદયસિંહના મંત્રી ઉદય અને યશવીર મહામાત્ય દેવપાલ, ધનપાલ , પરિશિષ્ટ અભિપ્રાયે... વિશેષ વક્તવ્ય • • સંવત-સૂચી . . ઐતિહાસિક વિશેષનામની અનુક્રમણિકા પાઠ–ભેદ . " " શુદ્ધિ-પત્રક - " " ૧૦૪-૧૦૭ ૧૦૭-૧૦૮ ૧૦૯-૧૧૪ ૧૧૪-૧૨૧ ૧૨૨-૧૨૪ ૧૨૫-૧૪૧ ૧૪ર-૧૪૬ ૧૪૭ " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ uc הלהלהלהלהלהלהלהלהבהב આ પ્રાસ્તાવિક રીતે הבהבהבהבתך הבהבהבהבהבהבהבתכרברב આજથી ૧૦૮ વર્ષો પહેલાં બનેલી આ ઘટના છે. વિ. સં. ૧૧૧૨ માં પાવાગઢમાં પ્રતિષ્ઠિત જીરાવલા પાર્શ્વનાથની પ્રાચીન પ્રતિમા વિ. સં. ૧૮૮૯ માં માગ. વ. ૧૧ વડેદરામાં પ્રકટ થયા પછી તેને ઉલેખ, તે પછી બે જ મહિનામાં (ફા. શુ. ૨) એ ઘટનાને પ્રત્યક્ષ જેનાર-જાણનાર કવિએ રસિક વિવિધ રાગમાં પાંચ ઢાળવાળી મને હર કવિતામાં કર્યો છે. એ પરિચય કરાવનાર એ સમયના સુપ્રસિદ્ધ કવિ છે. જેને યતિ પં. દીપવિજય (તપાગચ્છ-વિજયાનંદસૂરિ પક્ષના પ. પ્રેમવિજય-રત્નવિજ્યના શિષ્ય) છે, જેની વિ. સં. ૧૮૫૨ માં રચેલી વડેદરાની ગજલ અમહે “વટપદ્ર (વડોદરા)ના ઐતિહાસિક ઉલ્લેખો' નામની લેખમાલામાં દર્શાવી હતી. સુવાસ' માસિકના પાઠકેને એ સુવિદિત હશે. ત્યાં અમહે કવિને વિશેષ પરિચય આપે છે. એથી ઈતિહાસ પ્રેમીઓને સ્મરણમાં હશે કે વડોદરાના શ્રીમંત રાજશ્રી ગાયકવાડ તરફથી તેમને “કવિરાજ’ એવું બિરૂદ મળ્યું હતું. એ હકીકતને તેમણે વિ. સં. ૧૮૭૭ માં પિતાને હાથે લખેલા રાઠોડ મહારાજા માનસિંહના સમુદ્રબંધ ચિત્રમય આશીર્વચન કાવ્ય-પટમાં જણાવેલ છે. ૭ મનહર ચિત્રવાળે તેને અંતમાં આ પ્રમાણે ઉલ્લેખ છે– " इति श्रीमत्तपागण-श्रीविजयानंदसूरीगच्छे राजश्रीगायकवाडदत्त. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ પાવાગઢથી વડોદરામાં આ સચિત્ર ૫ટ, વડોદરાના આત્મારામજી જૈન જ્ઞાનમંદિરમાં જોઈ શકાય છે. વડેદરાની ગજલ સિવાય સૂરત, ખંભાત, પાલણપુર, સીનેર, જંબુસર, ઉદયપુર વગેરે અનેક નગરોની વિવિધ છટાદાર ગલે રચી, ગેડી પાર્શ્વનાથસ્તવન, કાવી-તીર્થ– વર્ણન, ધૂલેવા-કેસરિયાજીની લાવણી વગેરે કરી કવિએ કવિત્વશક્તિ સાથે પિતાનું વિશિષ્ટ ભૌગોલિક, ઐતિહાસિક જ્ઞાન દર્શાવ્યું છે. સેહમ્મકુલરત્નપટ્ટાવલી રાસ (વિ. સં. ૧૮૭૭), ગચ્છનાયક શ્રીપૂજ્ય વિજયલક્ષ્મસૂરિસ્તુતિમાલા જેવી બીજી કૃતિ દ્વારા પણ કવિને ઈતિહાસ-પ્રેમ જણાઈ આવે છે. તે સમયે વર્તમાન કાલ જેવી સાધન-સામગ્રીને સદ્ભાવ સુલભ ન હેવાથી તેમનાં ઐતિહાસિક સૂચનેમાં સંભવિત ખલનાને વિશેષ અવકાશ હોવા છતાં તે તે સ્થળે અને વ્યક્તિ રચેલી સંબંધમાં ઈતિહાસના અભ્યાસીઓને આ કવિની કૃતિ કેટલેક અંશે ઉપયોગી થઈ શકે તેવી છે. એ સિવાય અષ્ટાપદ, નંદીશ્વર, આગમ વગેરેની પૂજાએ, તીર્થકરોનાં સ્તવને, સ્વાધ્યાયે, ગુરુ-ગુણ-ગહેલીઓ, ચંદ–ગુણાવલી–લેખ(કવિતા) વગેરે અનેક પ્રકારની કવિની ગુજરાતી હિંદી કવિતાઓ જાણવામાં આવી છે. વિ. સં. 'कविराज'विरद जती पं. दीपविजयकविराजेन विरचितं श्रीराठोडकुलगगन-भान-महाराजाधिराज--महाराजश्रीमानसिंहमहीपाल-कीर्ति-गुनसमुद्रबंध आसिरवचन श्रेयः । ___ संवत १८७७ वर्षे शाके १७८२ प्रवर्तमाने श्रीआसोजसुदि-विज यादशम्यां लिखितं स्वहस्ते पं. दीपविजय कविराजे ।" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ ૧૮૯૦ માં વડોદરાનગરસ્થાયી આ કવિરાજને અહિંના સુશ્રાવક ગાંધી દુલભદાસ ઝવેરચંદ વગેરેએ મહાનિશીથ સૂત્ર સંબંધમાં પ્રશ્નો પૂછેલા, તેના પ્રત્યુત્તર કવિએ આપેલા તે ૩૦૦ લેકપ્રમાણે ગુજરાતી ગદ્યગ્રંથ “મહાનિશીથ-બેલ” નામે પ્રકટ થયેલ છે. વિ. સં. ૧૮૨ માં જ્યારે આ કવિ સૂરત બંદરમાં હતા, ત્યારે પણ વડોદરાના ઉપર્યુક્ત શ્રાવક ગાંધી દુલભદાસ ઝવેરચંદ અને બીજા શ્રાવકોએ મૂર્તિપૂજા વગેરે વિષયમાં પૂછાવેલું-એ અવતરણ અહે “વટપદ્ર (વડોદરા) ના ઐતિહાસિક ઉલ્લેખ” લેખ-માલામાં કર્યું હોવાથી અહિં પુનરુક્તિરૂપે દર્શાવીશું નહિ. વિક્રમની ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં નામાંકિત થયેલા, “કવિરાજ બહાદૂર” નામે સુપ્રસિદ્ધ એ કવિ દીપવિજયજીએ વડેદરાનગર-સ્થાયિ જીરાવલા પાર્શ્વનાથસ્તવન” નામની એક નાની પણ એ. દૃષ્ટિએ અને કવિતાની દૃષ્ટિએ મહત્વની કૃતિ રચી હતી. જૂદા જૂદા રાગમાં રચેલી પાંચ ઢાળવાળી મનહર એ કવિતામાં પ્રસ્તુત ઘટનાને કવિએ સપ્રમાણ નિર્દેશ કર્યો છે. કવિએ વડોદરાની ગજલમાં જેમ મહારાજા ગાયકવાડ દામાજીરાવ, સિયાજીરાવ, ફતેસિંહરાવ, ગેવિંદરાવ, રાવ આનાજી, રાવ કાનાજી અને દીવાન રાઉબા વગેરેનું સ્મરણ કર્યું છે તેમ આ ઘટના જેમના રાજ્ય-સમયમાં બની, તે મહારાજા સયાજી( સયાજીરાવ બીજા)નું તથા તેમના વંશના ૮ વંશજોને નામ-નિર્દેશ આ કવિતામાં કવિએ કર્યો છે. ઘટના સાથે સંબંધ ધરાવતી વ્યક્તિ, સંવત્, માસ, તિથિ વગેરે આવશ્યક હકીકતે સૂચવવા કવિએ પૂરતું લક્ષ્ય રાખ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ પાવાગઢથી વડોદરામાં આ કૃતિની ૪ પત્રવાળી એક હ. લિ. પ્રતિ લીંબડી (કાઠિયાવાડ)ના શેઠ આ. કે. જેનપુસ્તક-ભંડાર (નં. ૧૯૨૨) માં વિદ્યમાન છે. ઈતિહાસપ્રેમી મુનિરાજ જયંતવિજયજી મહારાજે એ જેવા મંગાવેલી, ત્યાંથી ૫. ફતેહચંદ બેલાણું હરતક આવી અમ્હારા વડિલબંધુ (આ પુસ્તિકાના પ્રકાશક અભયચંદભાઈ) દ્વારા પાછી ભંડારમાં પહોંચી જવાની તૈયારીમાં હતી–તેવામાં ગત માર્ગશીર્ષમાં મહારે ભાવનગર જવાનું થતાં એ પિોથી અકસ્માત મહારા જોવામાં આવી. એ વાંચી– વિચારી જોતાં મને ઉપયોગી લાગી, એથી મેં એની પ્રેસકોપી કરી લીધી. એમાંનાં એ. નામે સંબંધમાં શોધખોળ કરતાં મને વિચાર આવ્યું કે પાવાગઢ-ચાંપાનેર સાથે છે. જેને જે ઈતિહાસ, મેં “તેજપાલને વિજય’ પુસ્તકના પ્રાસ્તાવિકમાં આજથી છ વર્ષો પહેલાં, દર્શાવ્યા છે, તેના અનુસંધાન-પૂર્તિ આથી થશે,. જેને ના ભૂલાઈ ગયેલા ઈતિહાસના અનુસંધાનમાં આ ઈતિહાસ નવું પ્રકરણ ઉમેરશે, પાવાગઢની કાલિકા સંબંધમાં પણ કેટલેક અપ્રકટ વૃત્તાંત પ્રકાશમાં આવશે, વડેદરાના રાજ્યકર્તાઓ અને જૈનમંદિર-મૂર્તિને કેટલેક ઈતિહાસ પણ આથી વિશેષ પ્રકાશમાં આવશે. પુરાતત્વ ગવેષણ કરનારા, સાચા ઈતિહાસના સંશોધક અભ્યાસીઓને, ઉત્સાહી ઈતિહાસપ્રેમીઓને આ નાની કૃતિમાંથી પણ સંશાધન-ગ્ય થોડી ઘણી સામગ્રી મળશે. તીર્થ–પ્રેમીઓને અને કવિતા–પ્રેમીઓને પણ આથી આનંદ થશે અને વિશેષ જાણવાનું મળશે. આ લઘુ કૃતિ તેવા તેવા અધિકારીઓને કંઇક માર્ગદર્શન કરાવશે અને પ્રેરણું આપશે–એવા વિચારથી પ્રેરાઈને પ્રાપ્ત થયેલી પ્રતિના આધારે કવિની ભાષામાં પરિવર્તન કર્યા વિના આવશ્યક અશુદ્ધિઓનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ સંશોધન કરી આ કૃતિને પ્રકાશમાં લાવવા નિર્ણય કર્યો–અને પાઠક જાણુને વિશેષ આનંદ પામશે કે–આ સાથે કવિતાનો સાર દર્શાવી એમાં જણાવેલ ઐતિહાસિક નામે સંબંધી વિશેષ જ્ઞાતવ્ય, ખાસ કરીને જીરાવલા પાર્શ્વનાથને પ્રાદુર્ભાવ, તેને મહિમા, સ્મરણ, સ્ત, યાત્રા-સંઘ, મંદિર, મંડપ, દેવકુલિકાઓ, ઉપદ્ર, ઉદ્ધારે, તે સ્થાનથી પ્રખ્યાત થયેલા ગચ્છના આચાર્યાદિએ કરેલ પ્રતિમા–પ્રતિષ્ઠા વગેરે સંબંધને શક્ય કમ-સંબદ્ધ સંકલિત કરેલે ઐતિહાસિક સંશોધનવાળો પ્રાચીન ઈતિહાસ ગંભીર અન્વેષણ કરી જણાવવા અમે અહિં પ્રયત્ન કર્યો છે. _વિક્રમની ચિદમી સદીથી ખરતરગચ્છ, અંચલગચ્છ (વિધિ પક્ષ), તપાગચ્છ, કેરંટકગછ વગેરે વિવિધ ગચ્છના આચાર્યોએ અને વિખ્યાત કવિઓએ આ તીર્થનાં ભક્તિભાવભય છટાદાર સ્તોત્ર સંસ્કૃતાદિ વિવિધ ભાષામાં, વિવિધ છમાં વિવિધ નામે રચેલાં જણાય છે, તેમાંથી જાણવામાં આવેલાં કેટલાંકનું અહિં સપ્રમાણ સૂચન કરવામાં આવ્યું છે. કેટલાય સંઘે આ તીર્થની યાત્રાએ આવ્યા જણાય છે, તેમાંથી કેટલાકના સંબંધમાં અહિં ઉલેખ દર્શાવ્યા છે. આ તીર્થમાં મંડપ, દેવકુલિકા વગેરે સત્કર્તવ્ય કરનારા-કરાવનારા સંબંધમાં પણ જે પ્રામાણિક રીતે જાણી શકાયું–તે જણાવવા અહિં પ્રયત્ન કર્યો છે, તે જોવામાં આવશે. | તીર્થની યાત્રા કરનારાઓએ તીર્થમાલા, ચૈત્ય-પરિપાટી, પાર્શ્વનાથ-નામમાલા–સ્તોત્ર-સ્તવનાદિમાં અને અનેક ગ્રંથકારેએ પિતાની ગ્રન્થરચનામાં આ જીરાવલા પાર્શ્વનાથ-તીર્થનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ પાવાગઢથી વડોદરામાં સ્મરણ કર્યું જણાય છે, તેમાંથી પ્રસિદ્ધ, અપ્રસિદ્ધ અનેક ગ્રંથનું અન્વેષણ કરતાં જે જે જાણી શકાયું, તે તે એકત્ર કરી વ્યવસ્થિત ક્રમે સંકલિત કરી દર્શાવવા અહિં પ્રયત્ન કરવામાં આવે છે, તેમ જેવાશે. એ સાથે પાવા-પતિના પૂર્વજ પૃથ્વીરાજ ચૌહાણને પરિચય કરાવતાં ચૈહાણ મહારાજાઓ ( રણથંભેરવાળા શાકંભરીશ્વરો તથા જાલેર ગઢવાળા-સેનગરા ) સાથે છે. જેનો ઇતિહાસ, રાજસભા અને રાજાઓ પર વે. જેનાચાર્યોને પ્રભાવ, સમર્થ ઉચ્ચ કર્તવ્ય-દક્ષક. જૈન મંત્રીશ્વર આદિને પણ પ્રામાણિક પરિચય પરિશ્રમ લઈ દર્શાવેલે અહિં દષ્ટિગોચર થશે, અને તે ઈતિહાસ–પ્રેમીઓને બહુ ઉપયોગી જણાશે. વડોદરામાં પ્રકટ થયેલ એ જીરાવલા પાર્શ્વનાથની પ્રતિમાને પછી ક્યાં પ્રતિષ્ઠિત કરી? એ વગેરે સંબંધમાં તત્કાલ બનાવેલી એ કવિતામાં કવિએ જણાવેલું ન હોવાથી તે સંબંધમાં અમે વિશેષ શોધખોળ કરી અને હાલ પાટણમાં બિરાજતા વડોદરાના વિશેષજ્ઞ ૯૧ વર્ષના વયેવૃદ્ધ મુનિરાજ પ્રવર્તકજી કાંતિવિજયજી મહારાજને પણ પૂછાવેલું, પરંતુ તેમની પાસેથી જાણવા લાયક વિશેષ હકીકત ન મળી આવી; તેમ છતાં નિરાશ ન થતાં વિશેષ તપાસ અને પ્રયત્ન કરતાં જાણવામાં આવ્યું કે-મામાની (પહેલાં-બાલચંદ પટેલની) પિળમાં ઉચ્ચ શિખરબદ્ધ મનહર જૈનમંદિર કરાવી તેમાં વિ. સં. ૧૮૯૬ માં બિરાજમાન કરવામાં આવેલા અને સર્વને કલ્યાણ કરનારા હોઈ “ કલ્યાણ પાશ્વનાથ” નામે નામાંકિત કરવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ ૭ આવેલા, તે જ પૂર્વોક્ત કવિએ વર્ણવેલ જીરાવલા પાશ્વનાથ (શ્યામ પ્રતિમા ) છે એવી દઢ માન્યતા થઈ. જેમની પ્રતિષ્ઠાને શતાબ્દી–મહત્સવ શાંતિ-નાત્રાદિ પૂર્વક ગયે વર્ષે જ ઉજવાયો હતે. વિ. સં. ૧૮૮૯ માં એ પ્રતિમા પ્રકટ થયા પછી ૭ વર્ષ દહેરાસર તૈયાર થતાં વિ. સં. ૧૮૯૬ માં (માઘ શુ. ૧૩) તેમની પ્રતિષ્ઠા થયેલી. આ પ્રસંગને સૂચવતું એક સ્તવન, વિ. સં. ૧૯૩ માં મુનિરાજ સિદ્ધિવિજયજીના શિષ્ય ભક્તિવિજયજીએ રચેલું મળી આવ્યું, તે પણ અમે અહિં પાછળ દર્શાવ્યું છે. પ્રયત્ન કરવા છતાં આ પ્રતિમાને લેખ જેવા-વાંચવામાં કે અહિં દર્શાવવામાં સફળતા મળી શકી નથી, તેમ છતાં એ જેનમંદિરને વિ. સં. ૧૭૯ થી જીવન-પર્યન્ત વહીવટ કરનાર સ્વ. મગનલાલ પરીખના ઉતસાહી સુપુત્ર શ્રીયુત વકીલ ડાહ્યાભાઈ બી. એ, એલ.એલ. બી, તથા ઈતિહાસ–પ્રેમી વૈદ્ય વાડીલાલભાઈ અને વિજયલલિતસૂરિજીના શિષ્ય મુનિ પ્રભાવિજયજી વગેરે સાથે વિચાર કરતાં ઉપરની માન્યતા પુર્ણ થાય છે. આ ઈતિહાસને મુખ્ય ભાગ વાંચી જઈ પ્રાસંગિક સૂચન કરી પ્રત્સાહિત કરવા માટે બરડા કોલેજના ઈતિહાસના પ્રેફેસર શ્રીયુત કેશવલાલભાઈ હિં. કામદાર એમ. એ., તથા પાલીના પ્રેફેસર, રાજદફતરદાર શ્રીયુત ચિંતામણિ વિ. જોશી એમ. એ, તથા ગુજરાતીના પૃ. મંજુલાલભાઈ ૨. મજમુદાર એમ. એ, એલ એલ. બી., તથા સુપ્રસિદ્ધ ઈતિહાસ–લેખક સાક્ષર મેહનલાલભાઈ દ. દેશાઈ બી. એ; એલ એલ. બી, ઍડકેટ તથા “સુવાસ'ના તંત્રી શ્રીયુત ચીમનલાલ સંઘવી તથા અન્ય સહાયક સજજનેને આભાર માનું છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ પાવાગઢથી વડેદરામાં આશા છે કે-ગુણજ્ઞ સજજનેને આમાંથી ઉપયેગી પ્રામાણિક ઇતિહાસ જાણવા મળી આવશે, જેમાં અષકટ ઈતિહાસ બહુ થડ જાણતા હશે. સુજ્ઞ ઈતિહાસપ્રેમીઓ સૌજન્યથી એને સદુપયેગ-સત્કાર કરે, વિશેષ વિશેષ દર્શાવે–એવી આશા રાખી વિરમું છું. વિ. સં. ૧૯૯૭ વૈ. શુ. ૫, . વડોદરા. લા, ભ, ગાંધી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ પાવાગઢથી વડોદરામાં પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ કવિતાને સાર. પહેલી ઢાળમાં–જીરાવલી(પાર્શ્વનાથ)ને પ્રણામ કરીને કવિ પ્રારંભ કરે છે. ગુજરાત દેશના ચાંપાનેર-પાવા- વડેદરામાં પ્રગટ થયેલ પાર્શ્વનાથ દેવ ગઢ, ચૈહાણેના (શ્યામ મૂર્તિ)નું વર્ણન કરવા સૂચન કરે સમયમાં છે. તેની આદિથી ઉત્પત્તિનું કથન કરતાં ચાંપાનેર ચંપાવતી નગરની પ્રાચીન મહત્તા દર્શાવે છે. શ્રીમંત-વ્યવહારી–વેપારી લેકેને વાસ, લક્ષ્મીને વાસ, જનસંખ્યાની અધિક્તા સાથે સૂચવે છે. ૮૪ ચોટાં, દેવ-દરબારમાં વાગતી ઘંટાના મંગલ નાદ જણાવે છે. એ પછી અસમાન ઉંચા પાવાગઢ ગિરિનું વર્ણન આપતાં, તેના પર દેવતાને વાસ અને કિનરોનાં ગાન જણાવે છે. દિલ્હીપતિ સુલતાન પૃથ્વીરાજ ચૌહાણના વંશમાં દીપતા પતાઈ રાવળનું મરણ કરે છે, જે અનમી (બીજાને ન નમનારા) નુપShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પાવાગઢથી વડોદરામાં શિરતાજ પાવા-પતિ તરીકે રાજ્ય કરતા હતા. કવિએ ત્યાં દર્શાવેલ સમય વિક્રમ સંવત્ ૧૧૦૦ એ પાવા-પતિ #ચૈહાણના પૂર્વજોને સમજવું જોઈએ. . બીજી ઢાળમાં—પાવાગઢ ઉપર સંઘે જગ-જન-હિતકારક જગ-મનહર દેવળ કર્યું જણાવ્યું છે, બારમી સદીમાં એને ફરતી (ચતરફ) પર બાવન દેહરીએ પાવાગઢ પર હાઈ-એ બાવન જિનાલય હતું. એમાં છે. જૈન મંદિરે જ્ઞાન-રસિક અભિનંદન દેવ (જેનોના ચેથા તીર્થંકર) અને જીરાવલી-પ્રભુ * ઐતિહાસિક દષ્ટિએ વિશ્વાસપાત્ર ન જણાતા ચંદ બરદાઈના પૃથ્વીરાજ-રાસના આધારે સંવત દર્શાવ્યો હોય, તે તે સંવત્ પાવાપતિ માટે ઘટી શકે નહિ. પતાઈ રાવળ(જયસિંહ ) સંબંધમાં અહે “તેજપાલના વિજય ’ના પ્રાસ્તાવિકમાં જણાવી ગયા છીએ અને પૃથ્વીરાજ ચૌહાણ વગેરે સંબંધી કેટલેક પરિચય આગળ જેવાશે. ૧ પાવાગઢ-ચાંપાનેર સાથે કરે. જેન(વિક્રમની ૧૨ મી સદીથી ૧૯મી સદી સુધી)ને ઇતિહાસ મેં વિસ્તારથી “તેજપાલને વિજય” ના પ્રાસ્તાવિકમાં સપ્રમાણ દર્શાવ્યો છે. વિશેષમાં જણાય છે કેપાવાગઢના છે. સંભવ-જિનમંદિરમાં ૮દેહરીએ કરાવનાર વિક્રમની ૧૫મી સદીના ખંભાતના ઓસવાળવે.મેધાશાહ. ઊકેશવંશમાં થયેલા સચિવેન્દ્ર ભાવાશેઠના વંશજેમાં ધર્મ-નિક શ્રીમાન શેઠ મેઘાશાહ, વિક્રમની ૧૫મી સદીના ઉત્તરાર્ધમાં થઈ ગયા. જેમણે ધાર્મિક સર્વ ક્ષેત્રમાં મેઘની જેમ વસુ-વૃષ્ટિ કરી હતી. તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ ૧૧ (૨૩ મા પાર્શ્વનાથ)ની મુખ્ય પ્રતિમાઓ હતી. એ બને દેની અંજન–શલાકા પ્રતિષ્ઠા વિ. સં. ૧૧૧૨ માં વૈશાખ શુ. ૫ ગુરુવારે આચાર્ય ગુણસાગરસૂરિ દ્વારા થઈ હતી-તેમ જણાવ્યું છે. પ્રસ્તુત જીરાવલી પાર્શ્વનાથની તે પ્રતિષ્ઠાના પહેલી પત્ની ભેલીથી માણિક્ય નામનો પુત્ર અને બીજી પત્ની કમલાઈથી હીર અને વીર નામના ૨ પુત્ર થયા હતા. વ્યવહારીઓથી શોભતા એક નગર સ્તંભતીર્થ(ખંભાત)માં વસતા મેઘાશાહ અગ્રણી તરીકે પ્રખ્યાત થયા હતા. તેમણે પાવકાચલ(પાવાગઢ)ના શણગારરૂપ શંભવજિનનાં મંદિર(જે સંબંધમાં “તેજ પાલનો વિજય” પુસ્તકના પ્રાસ્તાવિકમાં અહે પ્રમાણે દર્શાવ્યાં છે)માં કલિકાલને નાશ કરનારી ૮ દેવકુલિકાઓ કરાવી હતી– “પાવવા -શ્રીરામવતિના .. તેના ફેવરિટ સ્ત્રિજ્ઞાતા: કૃતા. ” તે મેઘાશાહે પુષ્કળ દ્રવ્ય ખર્ચીને પારકપુરેશ્વર(જિન)ના જીર્ણ ચૈત્યને નવું કર્યું હતું. તેમણે દર્શનથી ઉદ્વેગને દૂર કરનારીમનહર ૨૪ તીર્થકરેની પ્રતિમાઓ કરાવી હતી, તથા સુરત્રાણ (સુલતાન) પુરમાં ઉજજવલ વિશાલ શાલા (ઉપાશ્રય) કરાવી હતી, તથા માહિન્દ્રો નદીના તટ(મહીકાંઠા )પર ૨૪ વાર અમારિ કરાવી સર્વ પ્રકારની હિંસાને નિવારી હતી, ઘણી તીર્થયાત્રાઓ અને ઘણું સંધભક્તિ કરી હતી. તે જ મેઘાશાહે તપાગણરૂપી આકાશમાં સૂર્ય જેવા યુગપ્રધાન સેમસુંદરસૂરિના કૃત–ભક્તિ તરફ પ્રેરતા સદુપદેશને સાંભળી હર્ષિત થઈ સિદ્ધાંત વગેરે લાખ ગ્રંથ( કે) લખાવતાં વિ. સં. ૧૪૯૮ માં લખાવેલ અને ચિકેશ( જ્ઞાનભંડાર )માં સ્થાપેલ પુસ્તક (સૂક્ષ્માર્થવિચારસાણિ–તાડપત્રપુસ્તિકા હાલ જેનશાનશાળા વિજાપુરમાં વિદ્યમાન)ની ૨૧ કેવાળી પ્રાંત પ્રશસ્તિમાં એ ઉલ્લેખ છે [ જુઓ જૈનસાહિત્ય-પ્રદર્શન-પ્રશસ્તિસંગ્રહ-તાડપત્ર-વિભાગ પૃ. ૯-૧૦]. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ પાવાગઢથી વડોદરામાં પ્રસંગે ચાંપાનેરના સંઘમાં હર્ષવધાઈ થઈ હતી. ચાંપાનેરમાં અને પાવાગઢ પર સર્વ જન પ્રભુ–ગુણ ગાતા હતા. આ સાથે મૂલનાયક અભિનંદન જિનના શાસનની રક્ષિકા શ્યામ વર્ણવાળી, પદ્માસના અને ચાર ભુજાવાળી લટકાળી કાલીદેવીને • પણ ત્યાં સ્થાપી હતી. ખરતરગચ્છના નાયક શ્રી જિનચંદ્રસૂરિ, કે જેમને મંત્રીશ્વર કર્મચ કે શહેનશાહ અકબરની અધ્યક્ષતામાં “યુગપ્રધાન” પદવીથી સન્માનિત કરાવ્યા હતા અને જે આચાર્યના સદુપદેશથી અકમ્બરે આષાઢ અષ્ટાક્ષિકાનું અમારિ–ફરમાન પ્રકટ કર્યું હતું, તે આચાર્ય સાથે, સંઘપતિ સમજીવાળા સંઘ શત્રુંજય-યાત્રાએ ચાલે, તે સમયે વિ. સં. ૧૬૪૪ માં દેશદેશના સંઘમાં ચાંપાનેરને સંધ પણ આવ્યા હત-એવો ઉલ્લેખ વિ. સં. ૧૬૪૮ માં રચાયેલા જિનચંદ્રસૂરિ–રાસમાં મળે છે – “વિકમપુર મંડેવરલે, સિન્ધ જેસલમેર; સિરોહી જાલેરનઉ, સેરઠિ ચાંપાનેર. ૨૨ સંધ અનેક તિહાં આવિયા, ભેટણ વિમલ ગિરિન્દ; લેતણું સંખ્યા નહીં, સાથે ગુરુ જિનચન્દ. ૨૩ ” –વિશેષ માટે જૂઓ ઐતિહાસિક જેનકાવ્ય-સંગ્રહ, યુગપ્રધાન શ્રી જિનચંદ્રસુરિ (પૃ. ૬૦ લે. અગરચંદજી, ભૈવરલાલજી નાહટા) “વાડીના ભમરા ! દ્વાખાં મીઠી રે ચાંપાનેરની” એ દેશમાં પણ કવિ દીપવિજયજીએ “સેહમકુલરત્નપટ્ટાવલી–રાસ”(હ. લિ. પ્રતિ પૃ. ૨૪) માં ઢાળ-કવિતા રચી છે. ૨. બાવન જિનાલયવાળી તે જગ્યા પર દિ. યુ. હે. જરીવાળાએ મંદિર કરાવી વિ. સં. ૧૯૬૭માં પ્રતિષ્ઠા કરાવ્યાનું શ્રીયુત નાથુરામ પ્રેમીજીએ જણાવ્યું છે-જૂઓ “પરિશિષ્ટ અભિપ્રાયો માં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થયેલા જીરાવલા પાશ્વનાથ ૧૩ છ ત્રીજી ઢાળમાં—પાવાગઢની રખવાલી, અભિનંદન-શાસન રક્ષિકા દેવી જગદંબા એ કાલિકાનું સરસ અભિનંદન- વર્ણન કર્યું છે. એના ચાર હાથમાં રહેલાં શાસનદેવતા આયુધ–ચિહ્નો જણાવ્યાં છે, તેમાં જમણું કાલિકાનું વર્ણન બે હાથમાં વરદ અને પાશ તથા ડાબા બે હાથમાં નાગરાજ અને અંકુશ જણાવેલ કે પાવાગઢની કાલિકા, તપાગચ્છના ઉગ્ર સ્વભાવવાળા મનાતા ઉપાધ્યાય ધર્મસાગરજીએ વિ. સં. ૧૬ર૯ માં રચેલ કુપક્ષ-કૌશિક-સહસ્ત્રકિરણ અપરનામ પ્રવચન-પરીક્ષા(વિ. ૪, ગા. ૩૪ )ની વ્યાખ્યામાં જણાવ્યું છે કે-“આંચલિક મતના આકર્ષક નરસિંહ ઉપાધ્યાયે ચંપકદુર્ગ( ચાંપાનેર )માં મિથ્યાદષ્ટિ કાલિકાદેવી પિતાના મતની વૃદ્ધિ માટે આરાધી હતી. પ્રો. નરસિંહને નાઢી(થી) બહેને નટપદ્રીય (નડીઆદના) ચૈત્યવાસી સૂરિ દ્વારા “આર્યરક્ષિત' નામથી સરિ-પદ અપાવ્યું હતું.” એ જ ગ્રંથના પાંચમા વિભાગ(ગા. ૭-૮)માં જણાવ્યું છે કે “તે નરસિંહે પિતાના મતની વૃદ્ધિ માટે પાવકગિરિ (પાવાગઢ)માં રહેલી કાલિકા નામની મિથ્યાદૃષ્ટિ-હિંસાપ્રિય દેવીને ૨૧ ઉપવાસ દ્વારા આરાધી હતી; અને તે પાપી જને પાસે વ્યગ્રહ વચન પ્રકાશિત કરતાં અમને ચહેંધરી પ્રત્યક્ષ થયાં” એવું મૃષા બેલ્યા હતા– “ यथा आञ्चलिकमताकर्षकेण नरसिंहोपाध्यायेन चम्पकदुर्गे मिथ्यादृगू જસ્ટિાવી નિગમતવૃદ્ધ સાધિતા * * " नियमय बुड्डिनिमित्तं पावयगिरि-कालिआभिहा देवी । आराहिआ य मिच्छादिट्ठी इगवीसुव]वासेहिं ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પાવાગઢથી વડોદરામાં છે. દેવીના મુખને પૂર્ણિમાના ચંદ્રની ઉપમા આપી છે, હોઠ પ્રવાલ જેવા લાલ, આંખે અમૃત-કચેલાં જેવી, અને લલાટમાં “ पच्चक्खा चक्केसरि अम्हं' ति मुसं वइंसु सो पावो । पावजणाणं पुरओ बुग्गहवयणं पयासतो ॥" ચા–નિગમતવૃદ્ધિનિમિત્તે પાર િયા શઝિાડમિયા રિનાની મિથ્થાઈલારિયા જેવી સા ૪ ૪” પ્રવચન–પરીક્ષા (વિ. ૪, ગા. ૩૪ વ્યાખ્યા; વિ. ૫, ગા. ૭-૮, વ્યાખ્યા ) . જેની અભિનંદન-શાસનદેવી. પરંતુ વિક્રમની ૧૯ મી સદીમાં તપાગચ્છમાં થઈ ગયેલા આ યતિ કવિરાજ દીપવિજયજીએ તેમને મળેલા લેખાદિ આધાર પ્રમાણે જણાવ્યું છે કે–વિ. સં. ૧૧૧૨ માં વૈશાખ શુ. ૫ ના દિવસે પાવાગઢ પર ચેથા તીર્થકર અભિનંદન જિનની પ્રતિષ્ઠા છે. જેનાચાર્ય ગુણસાગરસૂરિ દ્વારા કરવામાં આવી હતી. તે સાથે તેની ભક્ત શાસન-દેવી કાલિકાને પણ ત્યાં સ્થાપિત કરવામાં આવ્યાં હતાં. વર્તમાનમાં પાવાગઢમાં હિંદુ-સમાજમાં–દેવીના ઉપાસકો દ્વારા બહુ મનાતી એ કાલિકા દેવીની મૂર્તિ જોવામાં આવતી નથી, માત્ર ત્યાં તે દેવીની સ્થાનક-સ્થાપના જ જણાય છે; પરંતુ કવિરાજ દીપવિજયે ૧૦૮ વર્ષો પહેલાં ત્યાં કાલિકા દેવીની મૂર્તિનાં દર્શન કર્યા જણાય છે–એથી તેનાં અંગ-ઉપાંગ, આસન, આયુધ, વસ્ત્ર, આભૂષણ-શણગાર વગેરેનું વાસ્તવિક વર્ણન કરેલું જણાઈ આવે છે. પાવાગઢની રખવાલી આ કાલિકા દેવીને ચેથા તીર્થકર અભિનંદન જિનની શાસન-દેવી તરીકે ઓળખાવી છે, તે વે. જેનોની માન્યતા પ્રમાણે છે. . જેનાચાર્ય શ્રી હેમચંદ્રની અભિધાનચિંતામણિ નામમાલા (૧ દેવાધિદેવ કાંડ, લે. ૪૪) માં એ રીતે નામ સૂચવ્યું છે, તેમ તેમના ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર પર્વ ૩ જા) માં અભિનંદન-જિન-ચરિત્રમાં તથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ ૧૫ તિલક–ટીકેા રત્ન–જડિત જણાવેલ છે. પહેરેલ ચણીએ પીળા અને રાતા વના તથા ઉપરની એઢણી-ઘાટડી લાલ, ગુલાલ ખીજા અનેક શ્વે. જૈન ગ્ર ંથકારોએ અનેક ગ્રંથા ( નિર્વાણુકલિકા, પ્રવચનસારે દ્વાર, પદ્માનંદમહાકાવ્ય, આચાર-દિનકર વગેરે )માં જણાવેલ શાસનદેવ-દેવીનાં નામેા અને સ્વરૂપે પ્રમાણે ચેાથા તીર્થંકર(અભિનંદન )ની શાસનદેવીનું નામ કાલિકા છે, અને કવિએ વર્ણવ્યા પ્રમાણે તેનું સ્વરૂપ છે— ૧. આચાર્ય શ્રીહેમચંદ્ર— “ 'ચશવગિતનના ટુરિતાપિ "જ્ઞાજિષ્ઠા। ×× કૃતિ જ્ઞેયઃ क्रमाच्छासनदेवताः । व्याख्या - काल्येव कालिका वर्णेन । x x एवमेताश्चतुर्विंशतिरपि जिनानां ऋषभादीनां भक्ताः क्रमेण जिनशासनस्य अधिष्ठात्र्यो देवताः शासनदेवताः ॥ "" —અભિધાનચિંતામણિ નામમાલા(ય. વિ. ગ્રં. ૧, ૪૪–૪૬) માં, " कालिका च तथोत्पन्ना श्यामवर्णाऽम्बुजासना | दक्षिणौ धारयन्ती तु भुजौ वरद - पाशिनौ ॥ नागाङ्कुशधरौ बाहू दधाना दक्षिणेतरौ । पारिपार्श्विक्यभून्नित्यं भर्तुः शासनदेवता ॥ युग्मम् ॥ ,, —ત્રિષષ્ટિશલાકાપુરુષરિત્ર( પ` ૩, સ` ૨, શ્લા. ૧૫૯, ૧૬૦ અભિનદનજિનચરિત્ર )માં. ૩. પાદલિપ્તસૂરિની નિર્વાણુકલિકા( પત્ર ૩૪-૩૫ )માં " तथा चतुर्थमभिनन्दनजिनं x x तस्मिन्नेव तीर्थे समुत्पन्नां कालिकादेवी श्यामवर्ण पद्मासनां चतुर्भुजां वरद-पाशाधिष्ठितदक्षिणभुजां नागाकुशान्वितवामकरां चेति । "9 ૪. વિ. સ’. ૧૪૬૮માં વધુ માનસૂરિએ રચેલા આચારદિનકરમાં— www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પાવાગઢથી વડોદરામાં જણાવી છે. હાથમાં રત્ન-જડાવ ચૂડી કંકણ, પગમાં ઝાંઝર નપુર, અને ડેકમાં નવલખો હાર–એ દેવીને શણગાર સૂચવ્યું " श्यामाभा पद्मसंस्था वलयवलिचतुर्बाहुविभ्राजमाना पाशं विस्फूर्जमूर्जस्वलमपि वरदं दक्षिणे हस्तयुग्मे । बिभ्राणा चापि वामेऽङ्कुशमपि कविषं भोगिनं च प्रकृष्टा देवीनामस्तु काली कलिकलितकलिस्फूर्तिरुद्भूतये नः ।। ॐ नमः श्रीकाल्यै श्रीअभिनन्दननाथशासनदेव्यै । श्रीकालि ! सायुधा सवाहना सपरिकरा इह प्रतिष्ठामहोत्सवे आगच्छ आगच्छ इद मर्थ्य पाद्यं बलिं चरुं गृहाण गृहाण सन्निहिता भव भव स्वाहा ।" –વડોદરા-પ્રાચ્યવિદ્યામંદિરની વિ. સં. ૧૪૭૬ માં લખાયેલી હ. લિ. પ્રતિ પત્ર ૧૨૧. ૫. પરમજૈન ઠક્કર કેરુએ વિ. સં. ૧૩૭ર માં પ્રાકૃતમાં રચેલા વાસ્તુસારને, શ્રીયુત પં. ભગવાનદાસજી જેને હિંદી અનુવાદ સાથે સચિત્ર પ્રકાશિત કર્યો છે. તેમાં વેતાંબર અને દિગંબર જૈન ગ્રંથના આધારે શાસનદેવ-દેવીઓનાં લક્ષણ સાથે જે ચિત્રો આપ્યાં છે, તેમાં વેતાંબર જૈન-માન્યતા પ્રમાણે જણાવેલ ચોથા તીર્થકરની શાસનદેવી કાલિકાનું નામ તથા સ્વરૂપ મળતું આવે છે, પરંતુ દિગંબર જેની માન્યતા એથી જૂદી પડે છે, અર્થાત તેઓ ચેથા તીર્થકર (અભિનંદન)ની શાસનદેવી તરીકે અને તેવા સ્વરૂપમાં કાલિકાને માનતા નથી. એવો સ્પષ્ટ ભેદ ત્યાં જણાવ્યું છે. વિધિપક્ષ( અંચલ)ગચ્છની અધિષ્ઠાયિકા વિ. સં. ૧૬૯૧ માં કવિ અમરસાગરસૂરિએ રચેલા, લાલણગોત્રવાળા વર્ધમાન-પદ્રસિંહ શ્રેષ્ઠિના સં. ચરિત્રના મંગલાચરણમાં, વિધિપક્ષમાં થયેલા શ્રેષ્ઠ સરિઆર્ય રક્ષિતને પ્રણામ કર્યા પછી ગ૭ની અધિષ્ઠાયિકા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થયેલા જીરાવેલા પાર્શ્વનાથ ૧૭ છે. દેવી, પાવાગઢથી ઉતરીને નવરાત(નોરતા)ના ૯ દિવસોમાં શહેર(ચાંપાનેર )ની નારીઓની ટેળીમાં ભળી સૈ સાથે વાંછિત અર્થ આપનારી, પાવાદુર્ગ(પાવાગઢ)-નિવાસિની મહેશ્વરી મહાકાલીને વંદન કર્યું છે– "गच्छाधिष्ठायिकां वन्दे महाकाली महेश्वरीम् । वाञ्छितार्थप्रदां नित्यं पावादुर्गनिवासिनीम् ॥" લાલણની ગોત્રદેવી, તે ચરિત્રના પહેલા સર્ગમાં જણાવ્યું છે કે–પાર્કર દેશમાં સિંધુનદના કાંઠા ઉપર વાડીઓથી રમણીય પીલુડા નામનું ગામ છે, ત્યાં શરતા વગેરે ગુણેથી શોભતે, પ્રજાજનનું પાલન કરતો રાવજી નામને ચંદ્રવંશી રાજા વસતો હતો. તેને રૂપદેવી નામની સુશીલ રાણુથી ૧ લક્ષધીર અને ૨ લાલણ નામના બે પુત્ર હતા. દુષ્કર્મ ગે લાલણને દેહ કયુક્ત થતાં માત-પિતા દુઃખી થયાં. તે રાજાને મંત્રી દેવસિંહ જૈનધર્મ પ્રત્યે આદરમાનવાળો સુશ્રાવકના ગુણોથી યુક્ત હતું. તે સમયમાં વિધિપક્ષગચ્છના ભૂષણરૂપ આચાર્ય જયસિંહસૂરિ શેભતા હતા, જેમને સત્કાર સિદ્ધરાજે કર્યો હતો. સંવેગ રંગવાળા, શાસ્ત્ર-સાગરના પારગામી, કાલીના પ્રસાદને પ્રાપ્ત કરનારા, પરોપકારી જે સુવિહિતે વાદમાં દિગંબરોને જીત્યા હતા તથા લક્ષ( લાખ ) ક્ષત્રિયોને બેધ પમાડ્યો હત– " गच्छश्रीविधिपक्षभूषणनिभाः श्रीसिद्धराजार्चिता आचार्या जयसिंहसूरिमुनयः संवेगरङ्गाङ्किताः । वादे निर्जितदिक्पटाः सुविहिताः शास्त्राम्बुधेः पारगा અક્ષરવિવાહિતા: જી-રવિ વમુદા” -સર્ગ ૧, લે.૧૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પાવાગઢથી વડોદરામાં ગરબા રમે છે એવી લેક-વાયકા પણ કવિએ જણાવી છે. ગામ, નગર, પુર, સંનિવેશ અને રાજ્યની રક્ષા કરવા તથા વિચરતા તે સૂરિજી, મુનિઓ સાથે પીલુડા ગામમાં પધાર્યા, ત્યારે દેવસિંહ વગેરે શ્રાવકોએ દેશ-કાલોચિત ભક્તિ કરતાં તેમને પ્રવેશ કરાવ્યું હતું. મધુર દેશના કરતા સુરિજીનું પ્રભાવવાળું આચરણ સાંભળી રાજાએ લાલણને નીરોગી કરવા ઉપાય દર્શાવવા મંત્રી દ્વારા જણાવ્યું. “ જિન-શાસનને પ્રભાવક થશે” એમ વિચારી રિજીએ અષ્ટમ તપ ( ૩ દિવસના ઉપવાસ) કરી કાલિકા દેવીનું આરાધના કરવા જણાવ્યું. એ રીતે આરાધન કરતાં દેવીએ પ્રસન્ન થઈ જયસિંહસરિના ચરણના પ્રક્ષાલન જલને મહિમા સચવ્યો. એ રીતે કરતાં લાલણ નિરોગી થયો. તેનાં માત-પિતા હર્ષિત થયાં. કૃતજ્ઞતાથી સરિછના ઉપદેશથી તેઓએ દયામય જૈનધર્મ સ્વીકાર્યો. સૂરિજીના ઉપદેશથી લાલણે પાવાદુર્ગ(ગઢ)-નિવાસિની મહાકાલીનું ભાવથી પૂજન કર્યું – " लालणोऽय महाकाली पूजयामास भावतः । જૂરી રાોિન વાઈ-નિવલિનીમ છે” –વર્ધમાન-પસિંહર્ષિચરિત્ર (સર્ગ ૧, કલો. ૩૪). માત-પિતા સાથે જિનધર્મનું આરાધન કરતાં તેણે શાંતિનાથ જિનની એક દેવકુલિકા કરાવી હતી, તેમાં સ્ફટિક રત્નની બનાવેલી શાંતિનાથની પ્રતિમા સરિદ્વારા પ્રતિષ્ઠિત કરાવી હતી. એસવાળમાં અગ્રેસર દેવસિંહે સૂરિજીના ઉપદેશથી લાલણને નિશ્ચિત રીતે પિતાને સાધર્મિક જ જાણુને એસવાળાની પંક્તિમાં મેળવ્યો હતો. સુરિજી ચતુર્માસ કરી શિષ્યો સાથે અન્યત્ર વિહાર કરી ગયા. લાલણને પ્રાપ્ત થયેલ સુધર્મ, લક્ષધીરના મનને એ ન હતો. કાલ-ક્રમે રાવજી પટેલેકવાસી થયા. મૃત-કાર્યો કરતાં જ્ઞાતિ-ભજન કર્મમાં બન્ને ભાઈઓને પરસ્પર કલેશ થયો. મોટાભાઈથી અપમાનિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ ૧૯ ધમી જેન-જનનાં ઈતિ, ઉપદ્રવ, ભય, સંકટ હરવા–સંઘનાં વિને હરવા–એ દેવીને પ્રાર્થના કરી છે. થતાં લાલણ અંતઃકરણમાં ખિન્ન થઈ પોતાના કુટુંબને લઈ માતા સાથે ત્યાંથી ચાલી નીકળ્યો. કચ્છદેશમાં ડેણ નામના મનહર ગામમાં સૂરાજીનામને રાજા લાલણને મામે હતા, માતા અને પત્નીની પ્રેરણાથી લાલણ ત્યાં ગયો. વૃત્તાંત જણાવ્યું. મામાએ સત્કાર કર્યો. પિતાને પુત્ર ન હોવાથી સુરાજીએ ભાણેજને પુત્ર તરીકે સ્વીકારી તેને પિતાના રાજ્યપટ્ટ પર સ્થા. વૃદ્ધ માતા રૂપદેવી એ જોઈ ઘણાં હર્ષિત થયાં, જિનધર્મનું આરાધન કરતાં તે કાલ-ક્રમે ભાઈ પછી પરલોક-પથે સંચર્યા. માતાના મૃતકાર્ય–પ્રસંગે લાલણે મોટા ભાઈ લખધીરને વિનયપૂર્વક પિતાના ગામમાં બેલાબે, પરિવાર સાથે તે આવ્યા. માતાના વિયોગ-દુખે દુઃખી બન્ને ભાઈઓ મળ્યા. તેઓએ માતાની અગ્નિ-સંસ્કારની ભૂમિમાં માતાની મૂર્તિ સાથે દેવકુલિકા( દેહરી) કરાવી હતી. લખધીર રજા લઈ પિતાના કુટુંબ સાથે પિતાના ગામમાં ગયો. દાનેશ્વરી લાલણ પિતાની પ્રજાનું પાલન કરતા હતા, જેનધર્મનાં અણુવ્રતનું પાલન કરતા હતા. તેને સેના નામની પત્નીથી બે પુત્રો થયા હતા. પિતાનું ગોત્ર સ્થાપન કરવાની લાલસાવાળા લાલણે એક વખતે અષ્ટમ તપ ( ૩ દિવસના ઉપવાસ ) કરી મહાકાલીનું આરાધન કર્યું હતું. કાલીએ પહેલાં ભીષણ રૂપે અને પછી પ્રશાંત મને હર લક્ષ્મી-રૂપે દર્શન આપ્યું હતું. લાલણે પદ્માસનસ્થ પ્રશાંત મૂર્તિને પ્રણામ કરી પિતાના વંશજોની રક્ષા માટે, વૈભવ માટે પ્રાર્થના કરી હતી. દેવીએ “લાલણ' નામે પ્રસિદ્ધ થનાર વંશ-વૃદ્ધિ વિસ્તાર માટે વરદાન–વચન આપ્યું હતું. લાલણે એવી રીતે વિ. સં. ૧૨૨૯માં લક્ષ્મીનું રૂપ ધરનારી કાલીને ગોત્ર-દેવી તરીકે સ્થાપી હતી– “gવ યુ વ મી નિધિ-દયા( ૧૨૨૨)મીતે મનો संस्थापयामास स गोत्रदेवी काली च लक्ष्म्या वररूपधर्नाम् ॥" –વર્ધમાન-પસિંહએષ્ટિ ચરિત્ર સર્ગ ૧, કલેક ૬૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ પાવાગઢથી વડોદરામાં ચેથી ઢાળમાં-ચાંપાનેરથી જીરાવલી પાર્શ્વનાથ(પ્રતિમા) વીરક્ષેત્ર વડોદરામાં પધાર્યા–તેનું વર્ણન સયાજીરાવ બી. કરતાં કવિએ રાજ્યકર્તા સહાજી(સયાજાના રાજ્ય-સમ- જીરાવ બીજા )ના વંશને પરિચય યમાં ચાંપાનેરથી આવે છે-૧. દામાજીરાવ, ૨. હરજી, ૩. વડોદરામાં પધા-કેરળ, ૪. જિઘજીરાવ, પ. પીલૂલા)રેલા પાર્શ્વનાથ. જીરાવ, ૬. દામાજી, ૭. વિદરાવ, પછી ૮. સહાજી (સયાજીરાવ અને તેમના પુત્ર ૯. ગણપતરાવ એ નામે સ્પષ્ટ નિર્દેશ કર્યો છે. *વડોદરાના રાજ્યકર્તા ગાયકવાડ વંશને નામ-નિર્દેશ નીચેના કમમાં “બડા ગેઝેટિયર' (ૉ. ૧, પૃ. ૨૨૯) વગેરેમાં દર્શાવ્યો છે, તે સાથે ઉપર્યુકત નામ મળે છે – નંદાજી श માજી (૧ લા) ઝિંગેજી પિલાજી દમાજી (બીજા–સ્વ. સન ૧૭૬૮ = વિ. સં. ૧૮૨૪) ગોવિંદરાવ (સ્વ. સન ૧૮૦૦ = વિ. સં. ૧૮૫૬) સહાજી (સયાજીરાવ બીજા ) [ સન ૧૮૧૯ થી ૧૮૪૭ = વિ. સં. ૧૮૭૫ થી વિ. સં. ૧૯૦૩] ગણપતરાવ [ સન. ૧૮૪૮ થી ૫૦= વિ. સં. ૧૯૦૪ થી ૧૩] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ ૨૧ સહાજી(બીજા સયાજી)રાવના રાજ્યમાં રાજા, રાજમંડલ -અને સૌ પ્રજાનું કલ્યાણ કરવા દેવે દર્શન આપ્યાં–તે હકીકતમાં જણાવે છે કે-રાવપુરામાં દેશી(દેશસ્થ) બ્રાહ્મણ રામા(મ)જીને ઘરે ભૂમિમાં બિરાજતા દેવે તેને સ્વપ્ન આપી સમજાવ્યું હતા, પરંતુ તે સમજી શક્યા ન હતા; તપાગચ્છ-સાગરગચ્છના આચાર્ય શાંતિસાગરસૂરિને સ્વપ્ન આપી પિતે પ્રગટ થવા ૧ શાંતિસાગરસૂરિ. પં. હીરવધનના શિષ્ય કવિ ક્ષેમધને રાજનગર(અમદાવાદ)ના નગરશેઠ શાંતિદાસના વંશજ વખતચંદશેઠને જે ઐતિહાસિક રાસ ઓ છે, ૪પ ઢાળવાળા પુણ્ય—પ્રકાશ નામને વિસ્તૃત તે રાસ કવિએ વિ. સં. ૧૮૭૦ માં આષાઢ શુ. ૧૩ રાજનગરમાં પૂર્ણ કર્યો હતો. તે સમયે આ શાંતિસાગરસૂરિ(આણંદસાગરસૂરિના પટ્ટધર) અણહિલપુર પાટણમાં ચોમાસું રહ્યા હતા. કવિએ એ રાસને અંતિમ કથનમાં તપા-સાગરગચ્છના અધિપતિ તરીકે એમના નામનો ઉલ્લેખ આ પ્રમાણે કર્યો છે— “આણંદસાગરસૂરિ તસ પાટે, ભવિયણને હિતકારી છે; તેહ ગુસ-પાટ-પટોધર પ્રગટ્યા, શાંતિસાગર સુખકારી છે. ૧૩ સૂરી–ગુણ તસ અંગ બિરાજે, સભાગી-સિરદાર છે; સાગરગચ્છ-ગુરુ-ભાર-ધુરંધર, નિર્વહે સુખકાર છે. ૧૪ અનહલપુર પત્તન માસું, સંપ્રતિ સૂરિ બિરાજે છે; એહ રાસની રચના કીધી, સુંદર તેહને રાજે છે.” ૧૫ –ઐતિહાસિક જૈન-રાસમાળા ભા. ૧, પૃ. ૧૦૦૧ [સં. મે. દ. દેશાઈ, પ્ર. અધ્યાત્મજ્ઞાન-પ્રસારક મંડળ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ પાવાગઢથી વડાદરામાં સમજાવ્યું હતું. તે પછી નગરના સુધી સૂબા પાટીલ વિ. સં. ૧૮૯૨ તથા વિ. સં. ૧૮૯૩ માં સાણ ંદ ગામમાં શ્રી શ્રીમાલી મેતા ચાંદા વગેરેએ કરાવેલ જિનપ્રતિમાની અને સિદ્ધચક્રની પ્રતિષ્ઠા આ શાંતિસાગરસૂરિએ કરી હતી ( જૂએ બુદ્ધિ. જૈનપ્રતિમા– લેખસંગ્રહ ભા. ૧, લે. ૬૨૭, ૨૮, ૬૩, ૬૩૧. ) ૨૨ આસવાળ શ્રીમાન શેઠ હઠીસિંહે પોતાના દ્રવ્ય-વ્યયથી અહમદાવાદમાં ઉત્તર દિશામાં કરાવેલી વાડીમાં ૩ માળવાળું, ૩ શિખરાવાળું, ૨ મંડાવાળું, પર દેવકુલિકાવાળુ, ધનાથ-મૂલનાયકની સ્થાપનાવાળું જે મનેાહર વિશાળ જિન-મ ંદિર કરાવ્યું હતું; તે પ્રાસાદ અને જિનબિંબેની પ્રતિષ્ઠા વિ. સ. ૧૯૦૩માં શાંતિસાગરસૂરિએ કર્યાનુ ત્યાંના પ્રશસ્તિ–શિલાલેખ પરથી જણાય છે. શેઠને સ્વવાસ થતાં હરકુંવર શેઠાણીએ કરાવેલ પ્રતિષ્ઠા મહાત્સવનુ ત્યાં વિસ્તારથી વર્ણન આપેલું છે( જિનવિ. પ્રાચીન જૈનલેખસંગ્રહ ભા. ર, લે. ૫૫૬), બુદ્ધિ. લે. ભા. ૧, લે. ૧૪૦૨ માં એ જ સમયનેા બીજો પ્રતિમાલેખ પ્રકટ થયા છે. સ્વ. બાબૂ પૂરચંદજી નાહરના જૈનલેખસંગ્રહ ( પ્રથમખંડ લે. ૫૬)માં લેખમાં જણાવેલ વિ. સં. ૧૯૦૩માં શાંતિનાથજિતબિંબની પ્રતિષ્ઠા કરનાર તપા-સાગરગચ્છના જણાવેલ શાંતિસાગરસૂરિ આ જ જાય છે અને તે જ પુસ્તકના લે. પર૬માં સ. ૧૯૩૫(o ૦૩) માં માધ વ. ૫ અહમ્મદાવાદવાસી આસવાલ ના. વૃદ્ધશાખાના ( વીસા ) શા. હઠીસ'ધ કેસરીસંધની ભાર્યાં ભાઇ રુકમિણિએ પેાતાના શ્રેય માટે કરાવેલ શાંતિનાથના બિંબની પ્રતિષ્ઠા પણ તપાબિરૂદવાળા સાગરગચ્છના આ જ શાંતિસાગરસૂરિએ કરી હતી. વિ. સં. ૧૯૦પ( શાકે ૧૭૬૮ )માં સીપાર-વાસી બેન નવલે પેાતાના શ્રેય માટે કરાવેલ ચદ્રપ્રભબિંબની પ્રતિષ્ઠા તપાગચ્છના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ ૨૩ 'ગિરધરદાસને વાત જણાવતાં તેમની આજ્ઞાથી દુર્લભદાસે (શેઠે) ત્યાં જઈ ભૂમિ પેદાવી એટલે જીરાવલી પાર્શ્વનાથ દેવે દર્શન દીધાં. હર્ષવધાઈ થઈ હતી. આ પ્રતિમા પ્રકટ થયાને સંવત્સર, માસ, તિથિ વિ. સં. ૧૮૮૯ માગશર વદિ ૧૧ સ્પષ્ટ સૂચવેલ છે. ભટ્ટારક શાંતિસાગરસૂરિએ કરી હતી, જે મધુવનમાં કાનપુરવાળાના જિનમંદિરમાં છે (પૂ. નાહર-જેનલેખસંગ્રહ નં. ૨, લે. ૧૮૨૯). ૧. વડોદરા-મામાની પોળના વકીલ ડાહ્યાભાઈ મગનલાલ પરીખ પાસે વિ. સં. ૧૮૮૯ માં કપડા ઉપર લખેલ મકાનને દસ્તાવેજ છે, જેમાં મામાની પિળ પહેલાં બાલચંદ પટેલની પિળ તરીકે ઓળખાતી જણાવી છે, તેમાં પટેલ ગિરધરદાસ બાલચંદની શાખ તરીકે સહી છે, કવિએ પાટીલ ગિરધરદાસ નામ જણાવેલ છે, તે એ જ વ્યક્તિ જણાય છે. ૨. દુલ્લભદાસ. આમાં જણાવેલ દુર્લભદાસ શેઠ તે ગાંધી સુશ્રાવક (વે. જૈન ગૃહસ્થ) જણાય છે કે-જેમણે વિ. સં. ૧૮૯૦ માં મહેદરામાં આ જ કવિરાજ દીપવિજયજીને બીજા શ્રાવકે સાથે મહાનિશીથી બંધમાં પૃછા કરી હતી અને કવિરાજે તેમના પ્રત્યુત્તર તરીકે “મહાનિશીથના બેલ” નામને ના ગ્રંથ રચ્યું હતું અને વિ. સં. ૧૮૯૨ માં આ કવિરાજ સુરતમાં હતા, ત્યારે મૂર્તિપૂજા વિગેરે વિષયક પ્રશ્નાવલી પૂછનાર વડોદરાના શ્રાવક-સંધમાં પ્રથમ નામ ગાંધી દુર્લભદાસ ઝવેરચંદ તરીકે જણાવ્યું છે, તે જ આ આગેવાન શ્રાવક (વે. જેન) જણાય છે, જેનું સૂચન મેં “વટપક(વડેદરા)ના ઐતિહાસિક ઉલ્લેખો ” લેખાંક ૧૧)માં કર્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પાવાગઢથી વડાદરામાં પાંચમી ઢાળમાં–જીરાવલી પાર્શ્વનાથ પ્રભુનાં દર્શનથી થયેલ હર્ષ, ભક્તિભર્યા પ્રભુ-પ્રભાવ-સ્તવન જીરાવલી પાર્શ્વ - દ્વારા પ્રકટ કરેલ છે. ‘ૐ ત્રી શ્રીનીાવહીનાથનું સ્તવન પાર્શ્વનાથાય નમઃ । ' આવે પ્રભાવક મંત્ર જણાવી સૌ સંઘ, રાજા, પ્રજા અને રાજમંડલ અધિકારી માટે શુભ મંગલ-પ્રાર્થના કરી છે. વિ. સં. ૧૮૮૯ ફાગણ છુ. ૨ ને દિવસે-એટલે ઉપરની ઘટના પછી લગભગ બે મહિના પછી આ કવિતા રચ્યાનું પણ ત્યાં કવિએ સ્પષ્ટ જણાવ્યું છે. - એ પછી અભિષેક તરીકે શ્વે. જૈન-સમાજમાં સુપ્રસિદ્ધ બૃહથ્થાંતિ સ્તાત્રના શાંતિકારક પાઠા–૭ વાગ્યે આપ્યાં છે. અંતમાં જીરાવલી પાર્શ્વનાથની આરતી રચી ચતુર્વિધ સાંધ અને રાજ્યકર્તા સાહા( બીજા સયાજીરાવ ) માટે મંગલ ભાવના પ્રકટ કરી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ જીરાવલી–પાર્શ્વનાથ–સ્તવન. [ર્તા-કવિરાજ દીપિવિજય] શ્રીવરદાઈ નમ: શ્રી જીરાવલી–પાશ્વનાથાય તસ્ય સ્તવનમ(સેરી બુહારી સજ કરું ઘેર આવો રે. આવતાં વેરું ફુલ હસીને બેલા ને–એ દેશી; તથા સમુદ્રવિજય સ(કુ)લ–ચંદલ સામલી[યા ). સ્વસ્તિ શ્રી ત્રિભુવન-પતિ જયકારી રે, જીરાવલી જિનરાજ જગઉપગારી રે; પ્રણમી પદ-કજ તેહના જ્યકારી રે ], વરણું તે મહારાજ જગ-ઉ૦ ૧ ગુજર દેસ વડોદરે જ્ય, પ્રગટ્યા પારસ દેવ જગ-૧ મુરત સામલી ઝગમગે જય૦, સારે સુરનર સેવ જગ-ઉ૦ ૨ આદ થકી ઉતપતિ કહું જય, સુણો ચતુર સુજાણ જગ-ઉ0; ચાંપાને(નય) ચંપાવતી જય૦, નગર ભલે અહિઠાણ જગ–ઉ૦ ૩ લેક વસે વહાવીયા જય૦, જિહાં ઘર છે લાખ અઢાર જગ-ઉ૦; લખેસરી કેટેસરી જય૦, જિહાં દ્રવ્ય તણે નહી પાર જગ-ઉ૦ ૪ ચઉટાં ચોરાશી ભલાં જય૦, બહુ દેવ તણે દરબાર જગ-ઉ૦; ઘનન ઘટા રણઝણે જય૦, મંગલ જય જયકાર જગ-ઉ૦. ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૬ પાવાગઢથી વડાદરામાં પાવાઘઢ ગીરી છે ભલે જય૦, ઉંચા છે અસમાન જગ-ઉ૦; વાસેા વસે તિહાં દેવતા જય૦, કરતા કિન્નર ગાન જગ−ઉ૦, ૬ દિદ્ધિપતિ સૂલતાન જે જય૦,શ્રી પ્રથ્વિરાજ ચહેઆણુ જગ-ઉ૦૬ તેના વંસમાં દીપતા જય૦ પતાઇ રાવલ મેહેરાણ જગ-ઉ૦. ૭ વિક્રમસ વત્ ઇગ્યારસે હું જય૦, અનમી નૃપ-સિરતાજ જગ-ઉ૦; રાજ કરે પાવાપતી જય॰, કહે દીપવિજય કવિરાજ જગ–૩૦. ૮ ( ઢાલ ૨ ) ( ઝીણા ઝરમર વરસે મેહ, ભીંજે માહરી ચૂનડલી; તથા-હાં રે મારે દીવાલી થઇ આજ, પ્રભુ-મુખ જોવાને-એ દેશી ) પાવા ઉપર સંઘે કીધેા, દેવલ જગ-મનાહારી રે; બાવન જિનાલય ફરતી દેહરી, જગ-જનને હિતકારી રે. ૧ ગ્યા(જ્ઞા)ન–રસીલા રે અભિનદન દેવ દયાલ ગાંન ૨૦ પ્રભુ જીરાવલી જગનાથ ગ્યાંન ૨૦ ૧ (આંકણી) સંવત્ ઈંગ્યારસે હું' ખારા વરસે, દેવ-પ્રતિષ્ઠા થાવે ૨. અભિનદન જીરાવલિ પારસ, અંજન-સલાક સેાહાવે રે. ગ્યાંન ૨૦ અભિ॰ પ્રભુ જીરા૦૨ વૈશાખ ઉજ્વલ માસ સાહાવે, પંચમી દ્દિન ગુરુવાર રે; આચારજ ગુણસાગર સુરી, થાયૈ પ્રભુ જયકારી રે. ગ્યાંન॰ અભિ॰ પ્રભુ જીરા ૩ ચાંપાનેર–તણા સહુ સંઘને, હૂ હુરષ વધાઇ ; જય જીરાવલિ–પારસ જય જય, જય જય જગ-સુખદાઇ રે. ગ્યાંન॰ અભિ॰ પ્રભુ જીરા ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ ૨૭ તે દિન એ જીરાવલિ – પારસ દેવ-પ્રતિષ્ઠા થાવે રે, ચાંપાનયરે પાવાઘઢ પર, સહુ જન પ્રભુ-ગુણ ગાવે. ગ્યાંન અભિ૦ પ્રભુ જીરા. ૫ અભિનંદન-શાસન-રખવાલી, થાપી દેવી કાલિ રે, પદમાસન ભુજ ચાર સેહાવે, સામવરણ લટકાલિ રે. ગ્યાન. અભિપ્રભુ જીરા૬ જીરાવલી પારસ પ્રભુજીની, ઉતપતિ એ જગ રાજે રે; મંગલ નામ સદા હિતકારી, દીપવિજય કવિરાજે રે. ૭ ગ્યાંનો અભિનં પ્રભુ જિરા I ( ઢાલ ૩) ( અનિ હાં રે વાહે વાઈ છે વાંસલી રે-એ દેશી) અનિ હાં રે પાવાઘ૮–રખવાલી કાલિકા રે, અભિનંદન શાસન–દેવ રે, અનિચાર-ભુજલિ કાલી માવડી રે, બહૂ સુર નર સારે છે સેવ. ૧ અનિ [હાં રે] પાવાઘ-રખવાલી કાલિકા રે. અનિ હાં રે જમણે બેહૂ હાથે આયુધ ધરે રે, પહેલું વદ(વરદ) ને બીજલું પાસ અનિ [હાં રે] ડાબા બેહું હાથમેં આયુધ ભલાં રે, નાગરાજ ને અંકુશ ખાસ. અનિ. પાવાઘ૮૦ ૨ અનિટ પુન્યમ–ચંદ્રસી મુખ-સોભા ભલિ રે, વલી હોઠ તે લાલ પ્રવાલ રે; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પાવાગઢથી વડેાદરામાં અનિ॰ નયણ તે દીસે અમિય-કચાલડાં રે, ટીકા રત્નજડિત્ર છે ભાલે રે. અનિ॰ પાવાઘઢ૦ ૩ અનિ॰ પીલાં ને રાતાં ચરણાં પેહેરણે ૨, વલી ઘાટડી લાલ ગુલાલ રે; અનિ॰ જગદંબા જગ-જનની માવડી રે, ઉપગારી જિન–રખવાલ રે. અનિ૰ પાવાઘ૮૦ ૪ અનિ॰ ચુડી ને કંકણુ રત્ન-જડાવનાં રે, વલી ઝર નેઉર પાસે રે; અનિ॰ હાર ખીરાજે કાટમાં નવલખા રે, સણગાર ધરે મહુમાય. અનિ॰ પાવાઘઢ૦ ૫ અનિ॰ પાવાઘઢથી દેવી ઉતરે રે, નવરાતના નવ દિન તાં&િ; અનિ॰ સેહેરની નારી-ટાલીમાં ભલી રે, તિહાં ગરબા રમે સહૂમાંડે. અનિ હાં રે પાવાઘઢ ૬ અનિ ગામ નગરપુર સન્નિવેશના રે, કરા રાજ–તણી રખવાલ; અનિ॰ ધૃત ઉપદ્રવ ભય સકટ હરા રે, ધરમી જિનનાં સહૂ પ્રતિપાલ રે. અનિ॰ પાવાઘઢ ૭ અનિ॰ અભિનદન–શાસન–રખવાલિકા ૨, સહૂ સંધ તણી વડ લાજ; અનિ॰ વીધન તે હરા સહુ દેવી કાલિકા રે, કહે દીવિજય કવિરાજ, અનિ॰ પાવાઘઢ૦ ૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ ( ઢાલ ૪ ) (આદિ જિણેસર ! વિનતિ હમારી—એ દેશી ) ચાંપાનયરથી દેવ જીરાવલી, પ્રતિમા સાહેબ પાસ રે; પઉધાડ્યા વીરપે(ક્ષે)ત્ર વડેાદે, તે વરણવ કહું ખાસ રે. દેવ જીરાવલી–સાહેબ વા. ૧ ' રાજ્ય કરે તિહાં રાવ સહાજી, તેના વસ વખાણું રે; દમાજી રાવ ને હરજી કેરાજી, જિન્ઘજી રાવ પ્રમાણું તે. દેવ જીરાવલી ૨ પીલૂજી રાવ દામાજી નરપત, ગાવદરાવ સદ્નર રે; તસ સુત દ્વીપે, ગનપતરાવ હજૂર રે. રાવ સહાજી જીરાવલી ૩ એહુના રાજમાં કરુણા કરીને, દીધાં રાજા રાજ-મંડલ પરાને, સહૂને ૨૯ દેવ દરીસણુ દેવ રે; કલ્યાણ કરવા રે. રાવપુરામાં દેસી બ્રાહ્મણ, રામાજિ તેને ઘેર ભૂમિમાં બિરાજે, સુપન દેઇ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat દેવ જીરાવલી ૪ નામ કહાવે રે; સમઝવે રે. દેવ જીરાવલી ૫ સમઝડ્યો નહી તેહ સુપનની સમઝણ, પુન્ય વિના કિમ થાવે રે; પુન્ય કરી જગમાં સહૂ પ્રાણી, પુન્યથી સહૂ બની આવે રે. દેવ જીરાવલી ૬ તપગચ્છ સાગરગચ્છ આચારજ, શ્રીશાંતિસાગરસૂર ૨; તેહને સુપન દેઈ સમઝાવ્યા, પ્રગટ થવાને હજૂર રે. દેવ જીરાવલી૦ ૭ www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ પાવાગઢથી વડોદરામાં દુરગપાલ કોટવાલ નગરને, ઈ સબા નામ કહાવે રે, પાટીલ ગીરધરદાસ સૂધમિ(મિ), તેહને વાત જણાવે રે. દેવ જીરાવલી. ૮. તસ આગન્યાથી દુર્લભદાસે, ભમ ખણી તિહાં જાઈ રે, દેવ જીરાવલી દરસન દીધું, વધાઈ વધાઈ વધાઈ રે.. દેવ જીરાવલી. ૯ સંવત અઢાર નવ્યાસી મૃગશિર, વદિ એકાદસી સાજ રે; પાસ જીરાવલી પ્રગટ થયા એહ,દીપવિજય કવિરાજ રે. | દેવ જીરાવલી. ૧૦ ( ઢાલ ૫) (અમે વાટ તમારી જોતાં રે, સાચું બોલે સામલિયા!—એ દેશી) જય જયજીરાવલી–સ્વામી રે, અહે!જગ-જીવન સાહેબિયા, તુમે છે પ્રભૂ અંતરજામી રે, અહો ! મુખ જતાં નવ નીધ પાઈ રે; અહે! વલી કામધેન ઘરે આઈ રે. અહો ! આજ અમૃત–મેહૂલા પુઠા રે, અહો ! આજ પૂરવ પુરવજ તૂઠા રે, અહો! મહે વાહલા સાહેબ મલિયા રે, અહો ! સહુ આજ મરથ ફલિયા રે. અહો ! નિત સમરૂં ગજ જિમ રેવા રે, અહે! મુઝ દીજે વંછિત દેવા ! રે, અહો ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ ૩૧ તુમે ભક્ત તણું ભગવાન રે, અહો ! મુઝ દીજે વંછિત દાન રે. અહો ! તમે સેવકને સુખદાઇ રે, અહો ! તુમ નામે કેડ વધાઈ રે, અહો ! તમે ધારી ધરમ-ધુરંધર રે, અહા ! તમે કરુણા-સાગર ઠાકર છે. અહો ! તમે સાહેબ ગરિબ-નિવાજ રે, અહા ! તમે તારણ-તરણ–જિહાજ રે; અહો ! તુમે પરતખ સુરતરૂરાયા રે, અહો તુમ સેવકજન–સુખ–દાયા છે. અહો ! તુમ નામે મદ-મતવાલા રે, હો! નિત ઝૂલે ઘેર સૂડાલા રે, અહો ! તમે ભક્ત–વચ્છલ પ્રતિપાલા રે, અહે! તુમ નામે મંગલ-માલા રે. અહો! મંત્ર–કરું તો શ્રી વઢિપાર્શ્વનાથાર સમઃ | તુમ નામ-મંત્રાક્ષર ચઉદ રે, અહો ! નિત જપતાં પરમાણંદ રે, અહે! ભય સઘલાં દૂર પલાય રે, અહો! નિત મંગલ ધવલ ગવાય છે. અહો તુમે ગણધર મુનિ-સિરતાજ રે, અહા ! તમે સેવકના સિરતાજ રે, અહો તમે માત પિતા વડ લાજ રે, અહો! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩ર પાવાગઢથી વડાદરામાં જગ–મધવ ને જગ-નેતા રે, અહા ! હૂ તુમ ગુણુ વરણું કેત ૨ ? અહૈ ! સહૂ સંઘને મંગલકારી રે, અહા ! વલી રાજ પ્રજા જયકારી રે; અહા ! રાજ-મડેલ અધિકારી રે, અહા ! જય મેલે સહૂ નર નારી રે. અહા ! અઢાર નન્યાસી વરસે રે, અહા ! મ્હે ગાયા જીરાવલી હરસે રે; અહા ! ગુણ સુદિ દ્વિતિયા ઉજલ રે, અહા ! શુ વણ્યા કીરત્ત નિરમલ રે. ઇમ દીવિજય કવિરાજે રૂ, વરણ્યા ગુણ ભક્તિ સમાજે રે; અહા ! પ્રભુ પાસ જીરાવલી ગાવા રે, અહા ! સહૂ મુગત્તાલે વધાવે રે. અહા ! અહા ! અહેા ! ( અથ અભિષેક ) श्री श्रमण संघस्य शांतिर्भवतु । शांतिर्भवतु । श्रीराजाधिपानां श्रीराजसन्निवेशानां शांतिर्भवतु । श्रीपौरजनस्य श्रीजनपदानां श्रीगोष्ठिकानां श्रीब्रह्मलोकानां शांतिर्भवतु । शांतिर्भवतु | ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૧ शांतिर्भवतु | શાંતિમૅવતુ । મેચ: જી | www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ. ૩૩ ( અથ આરતી લિખ્યતે– ) જય જય જીરાવલી પારસ! જન જય મંગલકારી જય મંગલ મંગલ નામ સદાઈ, જગ સભા તાહરી. જય દેવ! જ્ય દેવા! ૧ વાટ ઘાટ રણ રાઉલ, જે તુઝને ધ્યાવે, જે તુઝ૦ મન-વંછિત પાવે, સંકટ સહુ જાવે. જય દેવગ ૨ એકવીસ અક્ષર જપતાં, શુભ મંગલકારી; જે શુભ મંત્ર ચઉવિત સંઘ સદાઈ, સાહા મંગલ દીજે. જય દેવ. ૩ કરુણાવંત દયાલા !, સેવક–પ્રતિપાલા ! સેવક દીપવિજય કવિરાજે, જય મંગલ-માલા. જય દેવ. ૪ ઇતિ આરતિ ઈતિ શ્રીમંત અષ્ટમહાપ્રાતિહાર્ય–આતપત્રધારક ત્રિકી– પાતસાહ શ્રીવડેદરાનગરસ્થાઈ(યિ) શ્રી જીરાવલી પાર્શ્વનાથ સ્તવન પં.દીપવિજય કવિરાજેન વિરચિત શ્રેયસાર્થો શ્રીરસ્તુ ઉશ્રી કલ્યાણ–પાશ્વનાથનું સ્તવન, | ( વિ. સં. ૧૯૬૩ માં બનેલું ) શ્રી કલ્યાણ-પાર્શ્વનાથ પરમ ઉપગારી, જેની સદા જાગતી જોત જગત-જયકારી-(ટેક) * પ્રતિના અંતમાં નીચે પ્રમાણે ઉલ્લેખ છે –લખિતિ વિજય ગર દયાવિજય પરોપકારાયા દેસાઈકાલીદાસ ખુસાલભાઈ પઠનાર્થ મુધાન રે રશભજન(ઋષભજિન)-પ્રસાદાત લલીતં પાઠનાર્થ સકલ ચિરંજીયાત છે. UF વડોદરા રાવપુરાના શા. શાંતિલાલ જેઠાલાલ ઝવેરીને ત્યાંથી મળેલ એક પાનામાં છે અને મામાની પિળના શ્રાવક અંબાલાલભાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પાવાગઢથી વડાદરામાં. એક અના[મ] દેરું વાદરામાં દ્વીપે, મંડપની શાભા સ્વર્ગ પુરીને પે; જિનરાજની પ્રતિમા શાંત સુધારસ સારી, જેની સદા જાગતી ન્યાત જગત-જયકારી. પચરંગી આરસ ચાક ચિત્રામણ ચળકે, જિન–બિંબ ગભારામાંહે મૂરત બહુ ઝળકે; શ્યામ સુંદર મૂરત શાલે આન ંદકારી(બહુ સારી ), જેની સદા તગતી જ્યાત જગત-જયકારી. સંવત અઢારસા છન્નુ વરસની સાલે, સા. *દુ`ભ શ્રાવકને પ્રભુ સ્વપ્નું આલે; સ્વપ્નાની વાતા છે બહુ ચમત્કારી, જેની સદા જાગતી જ્યાત જગત-જયકારી. દક્ષિણી બ્રાહ્મણનું ઘર છે ફૂલને ઝાંપે, ત્યાંથી હું નીકળીશ જિન–શાસન જય વ્યાપે; સંધ સ મળીને કાઢ્યા પ્રભુ અવિકારી, જેની સદા જાગતી ન્યાત જગત-જયકારી. ૪ પટવાના મુખ—પાઠને આધારે સુધારા-વધારા ( ) [ ] કૌસમાં સૂચવ્યેા છે. પ્ર. કુંતિવિજયજી મહારાજે પણ આને મળતી હકીકત જણાવી છે. *સાક્ષર શ્રી માહનલાલભાઇ દ. દેશાઇએ આ પ્રકટ થતાં માકલાવેલી ૨ પત્રની જીરાવલી-પાનાથ-સ્તવનની અપૂર્ણ પ્રતિમાં ચેાથી ઢાળમાં ૧૧ કડી હેાઇ ૮ મી કડી આ પ્રમાણે પૃ. ૩૦માં વધારવી જોઇએ રાવપુરામે પુન્ય-સષાઇ, દુલ્લવ(બ)દાસ ઝવેર રે; તેને પણ સુપને સમઝાવ્યા, પ્રગટ થવાને સત્તુર હૈ, દેવ ૭૦ ૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ. શ્રી વડોદરાના શ્રાવક સર્વે મળીયા, પ્રભુ લેઈ જવાને ઘણું થયા તે બળીયા; જિનરાજની મૂર્તિ છે બહુ આનંદકારી, જેની સદા જાગતી જ્યોત જગત-જયકારી. શહેરના શ્રાવક કહે અમે પ્રભુ લઈ જઈશું, રાવપુરાવાળા કહે અમે ઈહાં(અહિં) રાખીશું, સુંદર રથમાં પધરાવ્યા સુખકારી, જેની સદા જાગતી જ્યોત જગત-જયકારી. રથ સુદના(સુંદર) ધોરી આવ્યા પિતાને જાતે (ભાવે), મામાની પોળે ખુશીની સાથે આવે જ્યાં ધરી ઉભા ત્યાં દેરું કરાવ્યું [ભારી], જેની સદા જાગતી જ્યોત જગત-જયકારી. દેરામાં પ્રભુને દૂલભભાઈ પધરાવે, પધરાવી હરખે જિનવરના ગુણ ગાવે, જય જય વર્ચી ને હર્ષ થયે અપારી, જેની સદા જાગતી ત જગત-જયકારી. [ સંવત એગણ ત્રેસઠ વર્ષની સાલે, ] કાર્તિક સુદ છઠથી મહોત્સવ રચના ચાલે, સિદ્ધિનાં સુખ લેવાને ભકિત કરો સારી (સુખકારી), જેની સદા જાગતી જોત જગત-જયકાસ : ૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક સંશાધન, ગણું વ જીરાવલા-પાર્શ્વનાથનાં સંસ્મરણા, જીરાપલ્લી-પા જિન-તીના પ્રમધ, [ 1 ] વિ. સં. ૧૫૦૩ માં તપાગચ્છના ૫. સામધ ગણિએ રચેલી ઉપદેશસતિમાં જીરાપલ્લી-પાર્શ્વ જિન-તીર્થ સંબંધમાં જણાવ્યું છે કે— “ જીરિકાપલ્લી પુરીરૂપી સુંદરીના કંઠે-સ્થલમાં જે હારની તુલનાને ધારણ કરે છે, તે પાર્જિનને પ્રણામ કરીને તેમના તી–સંબંધની કથા જે પ્રમાણે સાંભળી છે, તે પ્રમાણે પ્રકાશિત કરવામાં આવે છે: "" પહેલાં વિ. સં. ૧૧૦૯(૯૦) રેવષૅમાં, ઘણા જૈન પ્રાસાદો અને શૈવ પ્રાસાદોથી સુંદર બ્રહ્માણ(વર્માણ, સિરાહી–રાય ) ઉદ્દેશસન્નતિયિં ચિરાગુળ—વિન્દુ-વાળ-ચન્દ્ર( ૧૧૦૩ )મિત્તે । વર્ષે તેન પ્રથિતા તાર્થનીયાવિ( વિ )સુધર્યું: " "" -ઉપદેશસતિ ( અંતે લેા. ૧૯ આત્માનંદ સભા, ભાવનગરથી પ્ર. ) tr ૨ “ શ્રીનીગિનિ-પુત્રી-નિર્મીિની ઋચàદ્દાતુનું પતિ યઃ । प्रणम्य तं पार्श्वजिनं प्रकाश्यते तत्तीर्थसम्बन्धकथा यथाश्रुतम् ॥ પુરા નન્દાએરા ૧૧૦૧(૧૧૬૦) સહસ્થે વર્ષે બ્રહ્માળનામનિ× Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com "" Page #50 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ. ૩૭ નામના મહાસ્થાનમાં ધાંધલ નામના ધનાઢ્ય શ્રેષ્ઠ શ્રાવક થઇ ગયા. ત્યાં ગ-રહિત સરલ ભદ્રિક એક વૃદ્ધ ડેાશી રહેતી હતી. તેની એક ગાય હુંમેશાં સેહિલી નદી પાસે દેવીત્રી ગિરિની ગુફામાં દૂધ ઝરતી હતી, અને સાંઝના સમયે ઘરે આવતી ત્યારે કઇ પણ દૂધ આપતી ન હતી. તે ડૅાશીએ કેટલેક દિવસે પર પરાથી તે સ્થાન જાણ્યું. તેણીએ ધાંધલ વગેરે મુખ્ય પુરુષા પાસે તે વૃત્તાંત જાન્યેા. તેઓએ વિચાયું કે—તે સ્થાન પ્રભાવક હાવુ જોઇએ. તે વ્યવહારી એકઠા થઇને પવિત્ર થઇને રાત્રે પંચનમસ્કાર( મંત્ર )નું સ્મરણ કરીને પવિત્ર સ્થાનમાં સૂતા; ત્યારે સ્વપ્નમાં નીલ ઘેાડા પર સ્વાર થયેલા કેાઇ સુંદર પુરુષે તેમની પાસે + જિનપ્રભસૂરિએ રચેલા ફલવર્ધિ-પાર્શ્વનાથના કલ્પમાં, લેાધીમાં રહેતા શ્રીમાલવંશના વિક્રમની બારમી સદીના ચોથા ચરણમાં વિશ્વમાન ધંધલ શ્રાવકની એક ગાય એવી રીતે દૂધ ઝરતી, અને તે શ્રાવકને આવેલ સ્વપ્નની હકીકત જણાવી છે.મુનિસુદરસૂરિએ ફુલવર્ધ-પાનાથસ્તોત્ર( જૈનસ્તેાત્રસંગ્રહ ય. વિ. ગ્રં. ભા.૨, પૃ. ૮૪, સ્ટે. ૫) માં પણ એ રીતે ધાંધલ નામનું સૂચન કર્યુ. છે. ૧–૪. મુનિ જ્ઞાનવિજયજીના ‘ જૈનતીર્થાંના ઇતિહાસ ’(સ. ૧૯૮૧ માં એ. એમ. એન્ડ કુાં. પાલીતાણાથી પ્ર. પૃ. ૬૫ )માં ‘મારવાડનુ જીરાપલ્લી' સંબંધમાં જે જણાવ્યું છે. તેમાં દેવીત્રીગિરિને બદલે નદી જણાવી છે, જાવાલિપુર( જાકાર )ને જાવાલ જણાવેલ છે, તે તરફથી આવેલ યવનાના સૈન્યને બદલે ત્યાંના શીખા જણાવ્યા છે. લાપસીને બદલે ચંદન જણાવેલ છે; પરંતુ ઉપદેશસતિમાં જણાવેલ ઉપર્યુક્ત પ્રબંધમાંથી એવા આશય નીકળી શકતા નથી. ત્યાં યવનેાના ગુરુને શેખ શબ્દબ્દારા ઓળખાવેલ છે, તથા સાહિને સ.માં સાખિ શદદ્વારા સૂચિત કરેલ જણાઇ આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૮ પાવાગઢથી વડોદરામાં પવિત્ર વચન કહ્યું કે “ગાય જ્યાં દૂધ ઝરે છે, ત્યાં શ્રીપા. નાથની મૂર્તિ રહેલી છે, તેને અધિષ્ઠાયક હું છું. જેવી રીતે તેની પૂજા થાય, તેમ તમે કરે.” એમ કહીને તે દેવ અદૃશ્ય થઈ ગયે. પ્રભાતે તેઓ ત્યાં ગયા. ભૂમિ પેદાવતાં પ્રકટ થયેલ એ મૂર્તિને તેઓએ રથમાં સ્થાપી; તેવામાં જીરાપલ્લીપુરીના લેકે ત્યાં આવ્યા. તેઓએ કહ્યું કે-“આપને અહિં અસ્થાને આ શો આગ્રહ છે? અમારી સીમ( હદ)માં રહેલ આ બિંબ, આપના વડે કેમ લઈ જઈ શકાય? ” એવી રીતે વિવાદ થતાં વૃદ્ધોએ કહ્યું કે-એક બળદ તમારે અને એક બળદ અમારો આ મૂર્તિવાળા રથને જોડવામાં આવે; એ બને જ્યાં લઈ જાય, ત્યાં દેવ પિતાની ઈચ્છા પ્રમાણે જાવ; કર્મબંધના હેતુભૂત વિવાદની શી જરૂર છે?” એ સલાહ-ઠરાવ સ્વીકારી તેવી રીતે કરતાં તે બિંબ જીરાપલીમાં આવ્યું, ત્યારે મહાજને એ મહાન પ્રવેશત્સવ કર્યો હતે. સંઘે સર્વની અનુમતિ–પૂર્વક પહેલાં ત્યાં ચિત્યમાં રહેલા વીરના બિંબને ઉથાપિત કરીને તે પ્રકટ થયેલ પાર્શ્વનાથ-બિંબ)ને જ મુખ્ય તરીકે સ્થાપિત કર્યું હતું. વિવિધ અભિગ્રહ લઈ અનેક સંઘ ત્યાં આવે છે, તેમના અભિલાષ તેના અધિષ્ઠાયકદ્વારા પૂર્ણ કરવામાં આવે છે. એવી રીતે તે તીર્થ થયું. સર્વ શ્રેષ્ઠીઓમાં ધુરંધર ધાંધલશેઠ દેવ-દ્રવ્યની ચિંતા(સાર-સંભાળ-વહીવટ-વ્યવસ્થા) કરતા હતા. એક વખત ત્યાં જાવાલિપુર(જાહેર) તરફથી યવનનું સૈન્ય આવ્યું હતું, તેને દેવે અસ્વાર થઈને નસાડયું હતું * “છરાપધિમંડન-પાર્શ્વનાથ-વિનતિ” નામની ૧૧ કડીની એક પદ્યકૃતિ પ્રાચીન પ્રતિમાં છે, તેમાં વિ. સં. ૧૩૬૮ માં એ અસુર-દલ જીત્યું જણાવી પ્રભુ-પ્રભાવે એ ઉપદ્રવ ટળે જણાવ્યો છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ. ૩૯ સૈન્યમાંથી મુનિના વેષને ધારણ કરનારા તે યવનેાના ગુરુ ૭ શેખા લેાહીના 'પા( શીશા ) ભરીને ત્યાં આવ્યા હતા. દેવની સ્તુતિના બહાને તેએ દેવ-મ ંદિરમાં વાસેા રહ્યા હતા. તેઓએ રાતે લેાહીના છાંટા નાખી મૂર્તિના ભંગ કર્યા હતા. • લાહીના સ્પર્શ થતાં પણ દેવાની પ્રભા જાય છે' એવી શાસ્ત્રની વાણી છે. તે પાપીએ તરત જ નાશી ગયા, કેમકે તેવાઓને સ્વસ્થતા હેાતી નથી. તેએએ કરેલું તેવુ તે અયેાગ્ય ક્રમ પ્રભાતે જ્યારે જાણવામાં આવ્યું, ત્યારે ધાંધલ વગેરેના હૃદયામાં ઘણા ખેદ થયા. ત્યાંના રાજાએ ભટાને મેાકલી તે સાતે દુષ્ટ શેખાને માર્યા અને સેના પેાતાના નગરમાં ગઈ. ઉપવાસ કરતા પેાતાના અધિકારી(ગાછી-વહીવટ કરનાર)ને દેવે કહ્યું કે – ખેદ ન કર, નિર્દય પર મ્હારાથી પણ વિ થવાતું નથી. આ ૯ નવ ખડાને એકઠા કરી તું જલ્દી નવ શેર 66 લિંગ જાગત તસુ મૂતિ રાજ, એકલમલ કેસરિ જિમ ગાઇ, વિસમઇ દૂસમ કાલે; તેરહસઈ અડસઠ્ઠા ( વિ. સં. ૧૩૬૮ ) રિસિદ્ધિ, અસુરહ દઉં જીતઉ જિણિ હરસિદ્ધિ, ભસમ-ગ્રહ વિકરાલે. ૯ સાવન કાય તઈ તઇ નામ", ભીમ ભુજંગમ જિમ ન કુ વામð, તિમ સંકટ તુમ્હે નામિ; સેાવનગિરિ જિમ ધીરિમ-અધુર, પરમાપ...[ક]દુ પયાધર, સકલ કુલ પરમિ. ૧૦ ય તેવીસમુ જે જિણ પૂજઈ, તાહ અનેક મનેારથ પૂજ, વિલસ” સુહ-સમવાય; સાધુ–પ્રણત સિરિપાસ જિજ્ઞેસર, અતુલ પ્રભાવ પ્રગટ પરમેસર, જય જીરાલિ-રાય ! ૧૧” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૦ પાવાગઢથી વડોદરામાં પ્રમાણુ લાપશીમાં નાખ, ૭ દિવસો સુધી બન્ને કમાડ દઈ દે” દેવના તે વચનને સાંભળીને તે ગેઝિક-અધિકારીએ તે પ્રમાણે સર્વ કર્યું. તેવામાં સાતમે દિવસે એક સંઘ આવે, ઉત્સુક્તાથી બારણું ઉઘાડીને તે મૂર્તિ જોવામાં આવી, તે કંઈક ન જોડાયેલા અવયવાળી મૂર્તિ લોકોએ જોઈ. કેમકે તે મૂર્તિના અંગ પર ૯ ખંડે હજુ પણ ફુટ રીતે જોવામાં આવે છે. પિતાના નગરમાં પહોંચતાં તે શાહ(યવનો)ને ઘરો સળગવાં, દ્રવ્યનો વિનાશ થવો વગેરે ઉપદ્ર થયા હતા. તે બધું તે દેવે કરેલું જાણુને ભયભીત થયેલા રાજાએ પોતાના મંત્રીને ત્યાં મોકલ્યા. દેવે તેને સ્વપ્નમાં કહ્યું કે –“ જે આ રાજા અહિં આવીને પિતાનું માથું મુંડાવે, તે જ નગરનું અને રાજાનું કુશળ થશે. ” તે પ્રમાણે કરવાથી અનેક ભેગ ગ કરાવવાથી અને ઘણું પ્રભાવનાઓ કરવાથી તે રાજા સમાધિમાન-સુખી થયે. બીજાઓએ પણ તેવી રીતે જ પિતાનું માથું મુંડાવવું વગેરે કરાવવા માંડ્યું; કારણ કે લેકે પ્રાચે ગતાનુગતિક જેવામાં આવે છે. એવી રીતે ઉત્તરોત્તર ચડતીવાળા માહાઓથી દીપતા એવા આ તીર્થમાં દેવે એક વખતે પોતાના અધિકારી મનુષ્યને સ્વપ્નમાં કહ્યું કે-“મહારા નામવડે જ દેવની બીજી મૂર્તિ સ્થાપે, કારણ કે ખંડિત અંગવાળી મૂતિ મુખ્ય સ્થાનમાં શોભતી નથી. ત્યાર પછી શ્રી પાર્શ્વનાથની નવી મૂતિ સ્થાપી જે આજે પણ (ગ્રંથકારના સમયમાં-વિક્રમની ૧૬ મી સદીના પ્રારંભમાં પણ) બને લોકે(આ લેક અને પરલેક)ના ફલના અભિલાષી લેકે વડે પૂજાય છે. પ્રાચીન પ્રતિમાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ. ૪૧ તેની જમણી બાજૂએ સ્થાપી હતી, જેને નમસ્કાર, વિજપૂજા વગેરે પહેલાં કરવામાં આવે છે, જીર્ણ થયેલ હોવાથી આ “દાદા-પાર્શ્વનાથ” એવા નામે હાલમાં કહેવાય છે. આની જ આગળ પ્રાયે મુંડન વગેરે કરાય છે. ધાંધલના સંતાનમાં આ સીહડ ૧૪ મે ગૌષિક થયો” એવું ઐતિહા વિરેએ કહ્યું છે. જીરાપલ્લીને આ પ્રબંધ, જે પ્રમાણે સાંભળે, તે પ્રમાણે મેં કર્યો છે; હદયમાં માધ્યશ્ય રાખી બહુશ્રુતેએ તે અવધારણ કરે.” વિક્રમની ૧૫મી સદીમાં વિદ્યમાન વિધિપક્ષ( અંચલગચ્છ)ને નાયક મેરૂતુંગસૂરિએ રચેલા “ઝ નમો રેવાશ” પ્રારંભવાળા છરિકાપલ્લિ–પા—સ્તવની સુબોધિકા ટીકા, વાચક પુણ્યસાગરે વિ. સં. ૧૭૨૫માં શ્રીમાલ નગરમાં રચીર હતી. વ્યાખ્યાને પ્રારંભ કરતાં તેઓએ જીરાપલ્લી–તીર્થની અને સ્તવનની ઉત્પત્તિ સંબંધમાં ત્યાં જણાવ્યું છે કે “ શ્રી પાર્શ્વ१ “ जीरापल्ली-प्रबन्धोऽयं मया चक्रे यथाश्रुतम् । हृदि माध्यस्थ्यमास्थायावधार्यश्च बहुश्रुतैः ॥" । –ઉપદેશસપ્તતિ(આ. સભા અધિ. ૨, ઉ૫. ૬, “. ૪૦ ) २ " तद्गुरूणां प्रसादाच पुण्यसागरवाचकैः । पार्श्वनाथस्तवस्येयं कृता . टीका सुबोधिका ॥ ६ ॥ अक्षाक्ष्यश्व-क्षितिमित १७२५ वर्षे मासेऽथ भाद्रपदसंज्ञे । शुक्लपक्षेऽष्टम्यां श्रीश्रीमालाभिधे नगरे ॥ ७ ॥ इति श्रीजीरापल्लिपार्श्वस्तोत्रस्य टीका । " –વડોદરા–પ્રાચ્યવિદ્યામંદિરની વિ. સં. ૧૭૭૯ માં લખાયેલ પ્રતિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪ર પાવાગઢથી વડેાદરામાં જિનના નિર્વાણ પછી શુભ નામના પ્રથમ ગણધર વિહાર કરતા મરુદેશમાં અર્બુદાચલ( આમ્મૂ ) તીર્થ પાસે રત્નપુર નામના નગરમાં પધાર્યા હતા. ત્યાં મિથ્યાદ્ગષ્ટિ છતાં ભદ્રક આશયવાળા, ચંદ્ર જેવા ઉજ્જવલ યશવાળા ચદ્રયશા રાજા રાજ્ય કરતા હતા. તેણે ધર્મની પરીક્ષા માટે અનેક ધર્મ-મતવાળાઓને પૂછ્યું હતુ, પરંતુ કયાંય પણ મનને ચમત્કાર કરે તેવા ધર્મ પ્રાપ્ત કર્યાં નહિ, તે સમયે જ ગણધરદેવનું આગમન સાંભળીને તેણે વિચાર્યું... કે–‘ આ પણ મહાત્માજી સભળાય છે, તેમને પણ ધર્મ પૂછવા જોઇએ. ’ એમ વિચારીને તે ગણધરદેવ પાસે આબ્યા, નમીને બેઠે. તેણે ધર્મ પૂછ્યો. ભગવતે પણ જિનેપષ્ટિ ધર્મના ઉપદેશ આપ્યા. તે સાંભળીને નિધિનાં દનથી જેમ દરિદ્ર હર્ષિત થાય તેમ હર્ષિત થઇને રાજાએ જિન-ધમ સ્વીકાર્યા. ત્યારપછી પાર્જિનના સંગત અવાદને ગણધરદેવના મુખથી સાંભળીને તેમને વંદન ન કરી શકવાથી વિષાદ પામતા રાજાએ ગણધરના ઉપદેશથી સાક્ષાત્ શ્રીપાર્શ્વનાથજિનનાં વન્દનની ફૂલ-પ્રાપ્તિ માટે શ્રીપા જિનનું બિંબ કરાવ્યું, સ ંઘે તેને પ્રતિષ્ઠિત કર્યું. તેની આગળ અઠ્ઠમ તપ( ૩ દિવસના ઉપવાસ ) કરી ગણધરદેવે આપેલ આમ્નાય પ્રમાણે શૈલેાક્યવિજય યંત્રના જાપ કરી તેણે સાક્ષાત્ પાર્શ્વજિનના વન્દનનું ફળ પ્રાપ્ત કર્યું હતું. ત્યારપછી રાજા લાંખા વખત સુધી ધર્મનું આરાધન કરી સમયે સમાધિ-પૂર્વ ક સ્વર્ગ–ગતિને પામ્યા હતા. ત્યારપછી કેટલાક કારણથી તે પ્રતિમાને ભૂમિમાં નિધિરૂપ-અદૃશ્ય–ગુપ્ત કરી હતી. ત્યારપછી કેટલેાક વખત ગયા પછી વિ. સ. ૧૧૦૯(૯૦) વર્ષે જીરિકાપ@િ( જીરાવલી ) ગામમાં શ્રીમદ્ અહુ ચ્છાસનની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ. ૪૩ ઉપાસન વાસનાથી વાસિત અંત:કરણવાળા, સધર્મ-કર્મના મર્મજ્ઞ, ઉજજલ કીર્તિરૂપી ગંગાને પ્રકટ કરવામાં હિમાલય જેવા સા. ધાંધ નામના સુશ્રાવક, રાત્રે ધરણેન્દ્ર દર્શાવેલ સ્વપ્નના પ્રભાવથી તે પ્રતિમાને સાહેલી નદીમાં જાણીને પ્રભાતે મોટા મહત્સવ–પૂર્વક ચતુર્વિધ સંઘ સાથે ભગવંતની પ્રતિમાને જીરાપદ્ધિ(જીરાવલી) ગામમાં લઈ ગયા અને ત્યાં પ્રાસાદ કરાવ્યું. તેમાં સ્થાપિત કરેલી પ્રતિમા પુણ્યપાત્રો દ્વારા શુદ્ધ દેહે પૂજાતાં ત્યારથી “જીરાપદ્વિ-પાર્શ્વનાથ” એવા નામે લેકમાં પ્રસિદ્ધ થઈ હતી.” - વઢિઆરદેશમાં લેલ પાટક( લોલાડા )નગરમાં સર્પને ઉપસર્ગ થતાં વિધિપક્ષ ગ૭ના અધિરાજ યુગ-પ્રધાન શ્રીમેતુંગસૂરિએ ઈષ્ટદેવ શ્રીછરાપલિ પાર્શ્વનાથ ભગવંતનું ત્રયવિજય’નામના મહામંત્ર-યંત્રથી ગર્ભિત તેત્ર કર્યું, તેના પ્રભાવથી વિષ અમૃત થયું. ” १ " श्रीपार्श्व जीरिकापल्लि-प्रभुं नत्वा जिनेश्वरम् । ___श्रीमत्पार्श्वस्तवस्याहं कुर्वे व्याख्यां यथामति ॥ १ ॥ तत्र तावच्छ्रीजीरिकापल्लितीर्थस्य, स्तवस्य चोत्पत्तिलिख्यते xx ततः कुतश्चित् कारणात् सा प्रतिमा भूमौ निधीकृता । ततश्च कियति काले गते વિબમાચારમાત્ર-ચ-ર-મિતિ ૨૦૨(૧૦) શ્રીરાત્રિએ श्रीमदहच्छासनोपासनवासना-वासितान्तःसद्धर्मकर्ममर्मज्ञेनावदातकीर्तित्रिपथगापगाप्रकटनहिमवद्धरणीधरेण सा० धांधूनाम्ना सुश्रावकेण रात्रौ धरणेन्द्रदर्शितस्वप्नप्रभावात् साहोलीनदीमध्ये तां प्रतिमां ज्ञात्वा प्रातर्महामहःपूर्व चतुर्विधश्रीसङ्घन सार्धं श्रीभगवत्प्रतिमा श्रीजीरापल्लिग्रामं नीता, कारितश्च प्रासादस्तत्र संस्थाप्य पूजिता पुण्यपात्रैः शुद्धगात्रैः । ततश्च 'जीरापल्लिપાર્શ્વનાથ' કૃતિ સ્રોવે પ્રસિદ્ધિગતા ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ - પાવાગઢથી વડોદરામાં એ સ્તોત્રની પંજિકા–વ્યાખ્યાના અંતમાં તે વ્યાખ્યાકારે જણાવ્યું છે કે- એ મહાસ્તોત્ર કર્યા પછી કેટલેક દિવસે પરમગુરુ મેરૂતુંગસૂરિએ ક્ષીણુજઘા-બળવાળા થતાં જીરાપદિલપાર્શ્વ તરફ ચાલેલા સંઘ સાથેના કેઈ સુશ્રાવકના હાથે ભગ વંતના મહિમા-સ્તુતિરૂપ ૩ લેક પત્રિકામાં લખીને મોકલ્યા હતા, અને શ્રાવકને કહ્યું હતું કે- ભગવંતની આગળ આ અહારી પ્રણતિરૂપ પત્રિકા મૂકવી. ” ત્યાર પછી સંઘ સાથે શ્રાવક ત્યાં ગયો હતો અને તેણે ભગવંતની આગળ પત્રિકા મૂકી હતી. તેથી ભગવંતના અધિષ્ઠાયક દેવે શ્રીસંઘમાં વિઘોની ઉપશાંતિ કરવા માટે ૭ ગુટિકાઓ આપી હતી, અને કહ્યું હતું કે “તે ગુટિકાઓ ગુરુને આપવી” તેણે પણ લાવીને તે ગુરુને સમર્પણ કરી હતી. તેના પ્રભાવથી સંઘમાં વિશેષ પ્રકારે રદ્ધિ-વૃદ્ધિ થઈ હતી. તેથી તે ૩ કલેકનું પણ ૭ સ્મરણે( અંચલગચ્છમાં પઠન-પાઠન કરાતાં )માંના આ મહાસ્તંત્રના અંતમાં પઠન કરવામાં આવે છે. ” १. “अथ च युगप्रधानश्रीविधिपक्षगच्छाधिराजश्रीमेरुतुङ्गसूरिभिः श्रीवढिआरदेशे लोलपाटकनगरे सोपसर्गे जाते इष्टदेवस्य श्रीजीरापल्लिपार्श्वनाथस्य भगवतस्त्रैलोक्यविजयनाममहामन्त्र-यन्त्रगर्भ स्तोत्रं कृतं तत्प्रभावाद् विषममृतं जातम् । રૂતિ શ્રીરિઝગમોસ્તોત્રય જ્વાલા ! ” अथ चैतन्महास्तोत्रकरणानन्तरं कतिचिद् दिनैः परमगुरुभिः श्रीमन्मेरुतुङ्गसूरिभिरेव क्षीणजङ्घाबलै: श्रीजीरापल्लिपार्श्व प्रति चलितसङ्घन साधं कस्यचित् सुश्रावकस्य हस्तेन भगवत्स्तुतिमयं समहिमं श्लोकत्रयं पत्रिकायां लिखित्वा प्रेषितं कथितं च श्राद्धस्य यद् . भगवतोऽग्रे इयमस्मत्प्रणतिरूपा पत्रिका मोच्येति । ततो गतस्तत्र सङ्केन सार्ध श्राद्धो मुक्ता च भगवतोऽप्रे पत्रिका । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થેયેલા જીરાવલા પાર્શ્વનાથ. * [૩] તેહવઈ શ્રીમરુદેશી રાઉલી–તીર્થની ઉત્પત્તી ડૂઈ. આબૂની પાર્સિ જીરાઉલી–ગામઈ ઘસિરાત્રિ છે. શ્રીધાંધલ રહે છે. તેની ગે સેહલી–નદીનાં કાંઠઈ બોરડીની જાલમાંહી સીમાડે જાઇ છે. તિહાં દૂધ ઝરઇ. સંધ્યા-સમયઈ તે વણિક-ઘરે દૂધ ન દીઠ, તિવારઈ તે ધાંધલ ગૃહસ્થ જાણઈ જે કઈ સીમઈ દેહીને દૂધ લીધું છે. તેની બ્રાંતી તેણે સંઘાતે પુત્રને મેક. જિહાં ગે ચરઈ તિહાં પૃથ્વીનઈ ઠિકાંણિ દૂધ ઝરી ગઈ. તે દેખી પુત્ર ઘરે આવી દૂધ-ઝરણ વાત ततश्च भगवदधिष्ठायकदेवेन श्रीसद्धे प्रत्यूहोपशान्तिविधानार्थं गुटिकासप्तकं दत्तं कथितं च गुरवे देयं तेनाप्यानीय गुरवे समर्पिताः सप्त गुटिकाः । तत्प्रभावात् सङ्के विशेषतः ऋद्धि-वृद्धी जाते इति तत् श्लोकत्रयं च सप्तस्मरणमहास्तोत्रेष्वसौवन्महास्तोत्रस्य प्रान्ते पठ्यते जीरापल्लिप्रभु पार्श्व पार्श्वयक्षेण सेवितम् । अर्चित धरणेन्द्रेण पद्मावत्या प्रपूजितम् ॥ १ ॥ सर्वमन्त्रमयं सर्वकार्यसिद्धिकरं परम् । ध्यायामि हृदयाम्भोजे भूत-प्रेतप्रणाशकम् ॥ २ ॥ (युग्मम् ) श्रीमेरुतुङ्गसूरीन्द्रः श्रीमत्पार्श्वप्रभोः पुरः। ध्यानस्थितं हृदि ध्यायन् सर्वसिद्धिं लभे ध्रुवम् ॥ ३॥" * વિ. સં૧૮૦૬ વર્ષ પર્યન્તના વર્ણનવાળી સુવિહિત તપાગ૭-પટ્ટધરનાની વીર-વંશાવલી, જે જૈનસાહિત્ય-સંશોધક(ખંડ ૧, અં. ૩ જા ના પરિશિષ્ટ)માં સં. ૧૯૬૨ની હ. લિ. નકલ પરથી શ્રીયુત જિનવિજયજી દ્વારા સંપાદિત થઈ છે. તેમાં વિ. સં. ૧૧૯૧ સાથે અજિતદેવસૂરિના સમયની આ ઘટના પૃ. ૩૧માં જણાવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૬ પાવાગઢથી વડોદરામાં પિતા પ્રતિ કહી. તિઈ ધાંધલઈ આશ્ચર્ય જાણું તે દૂધ-ઝરણભૂમિકા ખણી. એતલઈ ઘણુ કાલની શ્રીપાસ-મૂર્તિ પ્રગટ હૃઈ. એતલઈ અધિષ્ઠાયકે સ્વપ્ન દીધે-તે મુઝને જીરાઉલી નગરઈ થા. તિવારઈ ધાંધલઈ પ્રાસાદ નીપજાવી મહોત્સવે વિ. સં. ૧૧૯૧ વર્ષિ શ્રી પાર્શ્વને પ્રાસાદે થાપ્યા. શ્રીઅજિ. તદેવસૂરીશું પ્રતિક્ષા. ઘણા દિન તાઈ શ્રી પાર્શ્વનાથની ભક્તિ સાચવત છે. ધાંધલ સદગતીને ભજનાર હુએ. તે શ્રી પાર્શ્વપરમેશ્વર જે જીરાપલ્લીનગરઈ રહ્યા. સકલ ભકિત લોકની વાંછાપૂરક મારિ-ઉપદ્રવ–નિવારક પ્રભાવ તીર્થ હુએ. યતઃ– " प्रबलेऽपि कलिकाले स्मृतमपि यन्नाम हरति दुरितानि । कामितफलानि कुरुते स जयति जीराउलीपार्श्वः ॥" ઈણિપરિ શ્રીછરાઉલ્લી પાશ્વ—ઉત્પતિઃ | પુનઃ વિ. સં. ૧૧૯૧ વર્ષિ દીલ્લીનગરે વિહાતી પઠાણ આવ્યા, ચહૂઆણુનઈ કાત્યાન્વેચ્છાણુ હૂઓ. ” જીરાપલ્લી-ગચ્છના ઉલ્લેખે. જીરાપલ્લી(જીરાવલા) સ્થાનના નામથી અંકિત થયેલે એક ગરછ પણ પ્રસિદ્ધિમાં આવ્યું છે. આ ગચ્છના આચાર્યોએ વિક્રમની ૧૫ મી સદીમાં તથા તે પછી પ્રતિષ્ઠિત કરેલી જૈન પ્રતિમાઓ જાણવામાં આવી છે સં. ૧૪૦(૮)૬ માં જીરાપલ્લી રામચંદ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરેલ આદિનાથ-બિંબ ઉદયપુર(મેવાડ)માં છે. સદ્દગત બાબુ પૂરણચંદજી નાહરના પ્ર. જૈનલેખસંગ્રહ નં. ૨, લે. ૧૦૪૯)માં જણાવેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ. વિ. સ’. ૧૪૪૦ વર્ષે પાષ છુ. ૧૧ બુધે, ઉષકેશજ્ઞાતિના શ્રાવકે કરાવેલ, જીરાપટ્ટી શાલિભદ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરેલ શાંતિનાથખિખ, વડાદરામાં દેહરાપેાળમાં ગાડીજી પાર્શ્વનાથજિનાલયમાં છે ( બુદ્ધિ, જૈનપ્રતિમાલેખસ’ગ્રહ લા. ૨, લે. ૨૧૪). ४७ વિ. સ. ૧૪૪૯ માં વૈ. શુ. ૬ શુકે, પ્રાગ્વાટજ્ઞાતિના ન્ય. ચાહડ, ભાર્યા ચાંપલદેના પુત્ર જેસલે પેાતાની માતા–નિમિત્ત કરાવેલ પદ્મપ્રભજિન-મિત્રની પ્રતિષ્ઠા જીરાપલ્લીંગચ્છના શાલિભદ્રસૂરિએ કરી હતી[અણુ દ–પ્રાચીનજૈનલેખસ દોહ લે. ૬૦૩]. વિ. સ. ૧૪૬૮ વર્ષ વૈ. વ. ૩ શુક્રવારે, ઉપકેશજ્ઞાતિના ઠં. રામની ભાર્યાં દેઇના પુત્ર માધવે પેાતાની માતાના શ્રેય માટે કરાવેલ શ્રીશ્રેયાંસનાથ-પંચતીથી પ્રતિમા જીરાપલ્લીય ગચ્છમાં શાલિભદ્રસૂરિના પટ્ટ પર થયેલા વીરભદ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરી હતી, જે ખ'ભાતમાં ભ્રાંયરાપાડામાં નવખંડાપાર્શ્વ-જિનાલયમાં છે( બુદ્ધિ. જૈનપ્રતિમા-લેખસ ંગ્રહ ભા. ૨, લે. ૮૭૪ ). વિ. સ. ૧૪૭૭માં વૈ. ઉપદેશજ્ઞાતિના દે. પાંચાએ સાચાનિમિત્તે કરાવેલ મહાવીરજિન-બિંબ જીરાપક્ષીયગચ્છના ભ. શાલિભદ્રસૂરિએ પ્રતિષ્ઠિત કર્યું હતુ, તે માતરમાં સુમતિનાથના આવજિનાલયમાં છે( બુદ્ધિ. જૈનપ્રતિમાલેખસ'ગ્રહ ભા. ૨, લે. ૪૬૧) વિ. સ. ૧૪૮૩ વર્ષે વૈ. જી. ૫ ગુરુવારે, એસવાલજ્ઞાતિના સદાએ માત-પિતાના શ્રેય માટે કરાવેલ ચંદ્રપ્રભબિંબની પ્રતિષ્ઠા જીરાપટ્ટીગચ્છના ભ. શાલિભદ્રસૂરિના પટ્ટ પર થયેલા ઉદયરત્ન• Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ ४८ પાવાગઢથી વડોદરામાં સૂરિએ કરી હતી, તે પ્રતિમા વડોદરામાં દાદાપાશ્વનાથજીના દેહરામાં છે(બુદ્ધિ. જૈનપ્રતિમાલેખસંગ્રહ ભા. ૨, લે. ૧૩૦). વિ. સં. ૧૫૦૩માં ઉપર્યુક્ત શાલિભદ્રસૂરિના પટ્ટ પર થયેલા ઉદયચંદ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરેલ પાર્શ્વનાથ-બિંબ (ધાતુ-મૂર્તિ) ટ્યૂનિક(જર્મની)ના જાદુઘરમાં જણાય છે પૂ. નાહર-જૈનલેખસંગ્રહ નં. ૧, લે. ૩૬]. વિ. સં. ૧૫ર૭ માં ઉપકેશજ્ઞાતિના શ્રાવકોએ આત્મશ્રેય માટે કરાવેલ અને જીરાપલ્લીથગછના ભ. શાલિભદ્રસૂરિના પટ્ટધર ભ. ઉદયચંદ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરેલ શાંતિનાથ-બિંબ લખનમાં શાંતિનાથ-જિનમંદિરમાં છે (પૂ. નાહર-જૈનલેખસંગ્રહ નં. ૨, લે. ૧૫૦૬). વિક્રમની ૧૬મી સદીમાં વિદ્યમાન બ્રહ્મર્ષિએ રચેલી સુધર્મગચ્છ-પરીક્ષા(પાઈ ગા. ૧૦૬)માં ૮૪ ગચ્છનાં સ્થાનનાં નામે દર્શાવતાં “હારેજા, જીરાઉલા નામ” સૂચવ્યું છે. જીરાઉલગચ્છના ભ. દેવરત્નસૂરિના પરિવારના મુનિ સોમકલશે લખેલ રાજવલ્લભની ચિત્રસેન-પદ્માવતી કથા( વિ. સં. ૧૫૨૪)ની પ્રતિ પાટણમાં જૈનસંઘના ભંડાર( ડા. ૭૬)માં છે. વિ. સં. ૧૯૦૨ માં જાઉરનગરમાં જીરાઉલગચ્છમાં લખાયેલ શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રવૃત્તિ( અર્થદીપિકા)ની પ્રતિ જેનાનંદ-પુસ્તકાલય, સૂરતમાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ. વિક્રમની ૧૪ મી સદીમાં. માંડવગઢ(માળવા)ના સુપ્રસિદ્ધ મંત્રીશ્વર પેથડશાહે વિ. સં.૧૩ર૦ લગભગમાં ૮૪જિન-પ્રાસાદે કરાવ્યા સં. પેથડ, હતા, તેમાં જીરાપુરમાં આદિજિન મૂળના ઝાંઝણ યકવાળું જિનમંદિર કરાવ્યું હતું. તે જીરાપુર સંઘ યાત્રા અને પ્રસ્તુત જીરાપલ્લી એક હશે કે કેમ? એ વિચારણીય છે, તેમ છતાં સ્વર્ણ-સિદ્ધિની શોધમાં જતાં તેણે ત્યાં યાત્રા કરી હતી. તથા તેના સુપુત્ર ઝાંઝણશાહે વિ. સં. ૧૩૪૦ માં માઘ શુ. ૫ તીર્થ—યાત્રાને સંઘ કહાડ હતું. તે સંઘ નાગહદ(નાગદા)માં નવખંડા[પાW] જિનને નમ્યા પછી જીરાપલ્લી(જીરાઉલી)માં ગયે હતું જ્યાં ચિતરફથી પ્રભાવથી આકર્ષાયેલા સંઘે આવતા હતા. ત્યાં સંઘવીએ આડંબરથી સ્નાત્રપૂજા, કરોડે પુષ્પોથી પુષ-પૂજા અને દમણ કપૂર વગેરેથી ધૂપ-પૂજા કરી હતી. તથા એક લાખ દ્ર (રૂપીઆ)ના વ્યયથી તૈયાર કરાવેલ મતીથી ભરેલે અને સોનાના તંતુઓ(ઝીકઝાક)વાળે રેશમી વસ્ત્રને અંદર ચેત્યના મંડપમાં બાંધ્યું હતું. ત્યાર પછી સંઘ આબ ગયે હતે-એમ વિક્રમની ૧૬ મી સદીના પ્રારંભમાં વિદ્યમાન પં. રત્નમંડનગણિએ રચેલા સુકૃતસાગર(તરંગ ૩,૮)માં જણાવ્યું છે. ૧. વિશેષ માટે જુઓ “જિનપ્રભસૂરિ અને સુલતાન મહમ્મદ [ પૃ. ૮૨-૮૪ ] ___ २ " x x तजीरापल्लिपुर्या श्रीपार्श्वमस्मि नमकोः ॥ प्राप्य राज्ञस्ततोऽनुज्ञा प्रस्थितः सपरिच्छदः । 'जीरापल्ल्यां जिनं नत्वाऽऽरुरोहार्बुदभूधरम् ॥" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ પાવાગઢથી વડેદરામાં. યાત્રા-સ્તો. વિક્રમની ૧૪ મી સદીના ઉત્તરાર્ધમાં વિદ્યમાન, સુલતાન મહમ્મદ તઘલક પર પ્રભાવ પાડનારા જિનપ્રભસૂરિએ “કામિલાપુરપતિ રવૈવર્ત પ્રારંભવાળું ૧૫ પદ્યમય જીરાપલ્લીપાર્શ્વ–સ્તવન રચ્યું હતું–તેને ઉલેખ અમે “જિનપ્રભસૂરિ અને સુલતાન મહમ્મદ ' પુસ્તક(પૃ. ૧૩)માં કર્યો છે. વિ. સં. ૧૩૮૭ માં સતિશતસ્થાન વગેરે ગ્રંથ રચનાર તપાગચ્છ-નાયક સંમતિલકસૂરિએ શત્રુંજય મહાતીર્થમાં વંદન કરેલ જિન–બિંબની સંખ્યા સૂચવી છે, તેમાં ચિલતલાવડી સમીપે અલક્ષ–દેવકુલિકામાં અજિતનાથ ભવનમાં અને જીરાપલ્લી-પાશ્વ—ભવનમાં ૧૪ જિનેને વંદન કર્યું હતું " वर्षे ख-वेद-देवेन्दु १३४० मिते माघस्य पञ्चमी । या सिताऽऽसीत् तत्र मन्त्री निमित्तैः प्रास्थितोत्तमैः ।। ततो नागइदे नत्वा नवखण्ड जिनाधिपम् । जीरापल्ल्यां ययौ सङ्घो गृहीताभिग्रहव्रजः ॥ ननाम कामनाकोटिपूरकं दुःखदूरकम् । महिमासुन्दरं स श्रीपार्श्व भोगपुरन्दरम् ॥ प्रभावसौरभाकृष्टाः स्तुतिझंकारिणोऽभितः । यस्यायान्त्यनघाः सवा भृगौघाः स्वस्तरोरिव ॥ तस्य स्नात्रं श्रियः पात्रं पूजां कोटिप्रसूनजाम् । धूपं षण्मणकर्पूररूपं निर्माय धीसखः ॥ आमुक्तमौक्तिकं हेमतन्तुगर्भदुकूलकम् । વિતા મesaખાદ્ રિતમ્ ” સુકૃતસાગર (તરંગ ૩, લે. ૧૩૯, ૧૪૧; ત. ૮, . ૭, ૪૪ થી ૪૮.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ. तेम वि.स. १५२१ भां पं. शुभशीसगणिमे रथेला प'यशतीપ્રબંધ કથાકાશના અંતિમ ઉલ્લેખથી જણાય છે.૧ વિક્રમની ૧૫ મી સદીમાં. भयसिंहसूरि, राउझी-मंडन पार्श्वनाथ स्तोत्रम - " प्रणमदमरमौलिस्मेरकोटीरकोटीप्रसृमर किरणौ घोन्निद्रपादारविन्दम् । विधुरविविधबाधाम्भोधितीराभं ૫૧ जीरावलिनिलयमहं तं स्तौमि वामातनूजम् ॥ १॥ चकास्ति कुशलावलीलनवेश्म जीरावली - महीवलयमण्डनस्त्रिजगती विपत्खण्डनः । य एष भुवनप्रभुः स जयसिंहरिस्तुतो ददातु परमं पदं सपदि पार्श्वनाथो जिनः || १६॥” [ नैनस्तोत्रसंग्रह, बडहरा - आग्यविद्यामं द्विरमां है. लि. छोटो ] मयसगस्छ( विधिपक्ष ) ना नाय महेन्द्रसूरि — - "प्रभुं जीरिक पल्लि वल्ली - वसन्तं लसदेहभासेन्द्रनीलं हसन्तम् । मनःकल्पितानल्पदानैकदक्ष जिनं पार्श्वमीडे कलौ कल्पवृक्षम् ॥१॥ एवं देवाधिदेवं प्रतिदिनमपि यो जीरिकापल्लिराजं पार्श्व स्तौति त्रिसन्ध्यं त्रिदशविटपिनं भक्तिभाजामवन्ध्यम् । << १. चिल्लतलावल्लीसमीपे अलक्षदेवकुलिकायाम् अजितनाथभवने जीरापल्लीपार्श्व-भवने च १४ जिनान् वन्दते स्म । "" -- थाडेाश ( छाणी - जैनज्ञानमहिर ब. बि. प्रति, पत्र १७१ ) www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #65 -------------------------------------------------------------------------- ________________ પર પાવાગઢથી વડેદરામાં. विश्वा विश्वाद्भुतास्ता नवनिधिरुचिरा ऋद्धयः सिद्धयो वा तस्योत्सर्पन्ति पुंसः सपदि जगति याः श्री महेन्द्रस्तवाह : ४५ ,, અ`ચલગચ્છ( વિધિપક્ષ )ના નાયક મૈરુતુગર( સૂરિપદ સંવત્ ૧૪૨૬,ગચ્છનાયકપદ સ. ૧૪૪પ,સ્વર્ગવાસ સ ંવત્ ૧૪૭૧)૩૭ નમો તેવદેવાય XXX "" इति श्रीजीरिकापल्ली - खामी पार्श्वजिनः स्तुतः । श्रीमेरुतुङ्गसूरेः स्तात् सर्वसिद्धिप्रदायकः || ११ ॥ કવિરાજ જયશેખરસૂરિ, જીરાપલ્લીયપા નાથ-વીનતી– '' જગન્નાથુ Ôરાઉલ હું. જીહારઉં, પ્રભુ પાસુ પૂછ સવે કાજ સારઉં; જી ચારૂપ પચાસરઈ આસ પૂરઇ, સવે રાગ સ`ખીસરે સામિ ચરઇ. ૧ થિરુ થાંભણઈ અંતરીખે અવતી, મહાસિદ્ધિ સેરીસએ સંભવતી; પ્રભા દીવિ અજાહરે કઉણુ ગંઠઇ ?, નવખંડ નવપલ્લવ સÎદ્ર-ક ઠઈ. ૨ જિ કે દેવ જીરાઉદ્યાનામિ લાગઇ, જઈ ખીજાં તણુંઇ તે ન માગ†; સર્વે દાહિલ્યાં તીહ ત રિ નાસÛ, વસÛ સંપદ પસિરૂં પાય પાસŪ. ૬ *આ કવિ પરિચય અમ્હે ત્રિભુવન-દીપક પ્રબંધની પ્રસ્તાવનામાં કરાવ્યેા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ. ઘણુઉ ભાઉ જીરાઉલિઈ જાઈવાનઉ, જિહાં થાહરિઉ તાહરઉ દેવ! થાનઉ, કરી એ ગલી વેગલા પાપ-પાસ, ઇસી માહરી પૂરિ તૂ આસ પાસ!. ૭ ” મોઢ જ્ઞાતિમાં થયેલા ઠકકર રત્નસિંહ શ્રાવકને પુત્ર સાહાક જેનધમી શ્રાવકેમાં મુખ્ય હતું, જેની ખંભાતના મોઢ પત્નીનું નામ બુટી હતું. તેમને ૧ મેઘ, રામ અને પર્વત ૨ વા(?), ૩ રામ અને ૪ પર્વત નામના ધર્મિષ્ઠ ૪ પુત્રો હતા. મેઘાને નર્મદ અને રામને વત્સરાજ નામને પુત્ર હતો. તેમાંના રામ અને પર્વતે તંભતીર્થ(ખંભાત) નગરમાં નિવાસ કરતાં પિતાના સગુણાવડે સત્કીર્તિ મેળવી હતી. જિનદેવ અને ગુરુની ભક્તિ કરતાં શ્રેષ્ઠ ઉત્સ વડે જેનપ્રવચનની પ્રભાવના કરી હતી. વિ. સં. ૧૪૬૮ થી શરૂ થયેલો ૩ વર્ષને પ્રલયકાલ જેવો મહાભયંકર દુભિક્ષ-દુષ્કાળ લાખ લોકોને ક્ષય કરવા તત્પર થયે, ત્યારે આ બે સદગૃહસ્થોએ દયા અને શુભ ભાવનાથી પિતાના વિશિષ્ટ વૈભવથી ઉત્કૃષ્ટ, મધ્યમ અને અધમ એમ ત્રણ પ્રકારનાં ૩ સત્રાગાર (જન-દાનશાલા) પ્રતિદિન પ્રવર્તાવ્યાં હતાં. તેમણે શત્રુંજય, ગિરનાર, આબ અને છરાપલિપાશ્વ વગેરે અનેક તીર્થોમાં પોતાનું ઘણું ધન વાવીને અને બીજાં શ્રેષ્ઠ સુકૃતવડે પોતાના આત્માને પવિત્ર કર્યો હતો. એમાંને પર્વત, જે એક ગૃહસ્થ છતાં શ્રમણ ભેગી જે ધર્મક્રિયા-કાર્યોમાં જ તત્પર રહેતા હતાતેણે તપાગણનાયક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૪ પાવાગઢથી વડેદરામાં. સેમસુંદરસૂરિના સદુપદેશથી વિ. સં. ૧૪૭૨ માં સ્તંભપુર (मभात )मा ११ अग(सिद्धान्त-पुस्ती) समाव्यां હતાં. જેમાંની જ્ઞાતાસૂત્ર વગેરે પિોથીઓ પાટણમાં મે. મેંદીના જેનભંડારમાં વિદ્યમાન છે, તેની અંતિમ ૨૨ કેવાળી વિસ્તૃત પ્રશસ્તિ દ્વારા આ વૃત્તાન્ત જાણવામાં આવે છે. વિ. સં. ૧૪૭૮ માં પૃથ્વીચંદ્રચરિત્ર(વાગ્વિલાસ) વગેરે રચના કરનાર કવિ માણિક્યસુંદરસૂરિ, નેમીશ્વરચરિત્ર ફાગमधना प्रारं सभा १ " x x अथ च रामाः पर्वतश्च प्रथितगुणगणौ तेषु वासं सृजन्तौ प्रौढश्रीस्तम्भतीर्थाह्वयवरनगरे प्रोल्लसत्कीर्तिभाजौ । दू -भरश्रेणीषु मुख्यौ जिन-गुरुचरणाम्भोजभृङ्गायमानौ मानातीतोत्सवौघैः प्रवचनमभितो भासयन्तावभूताम् ॥ ७ ॥ अष्टापट्यादिवर्षत्रितयमनु महाभीषणे संप्रवृत्ते दुर्भिक्षे लोकलक्षक्षयकृति नितरां कल्पकालोपमाने । सत्रागारत्रयं यो प्रतिदिनमधमोत्कृष्ट-मध्यप्रभेदात् मोदात् प्रावर्तयेतां निजविभवभरैः सद्दया-वासनाभ्याम् ॥ ८ ॥ श्रीमच्छत्रुञ्जयाद्रौ प्रवरतरगिरौ रैवते चार्बुदे च श्रीजीरापल्लिपार्श्वप्रभृतिषु निखिलेष्वन्यतीर्थेषु भावात् । वापं वापं प्रकामं प्रचुरतरधनं स्वीयमात्मीय आत्मा चक्रे याभ्यां पवित्रः प्रविततसुकृतश्चापरैरप्युदारैः ॥ ९ ॥ तत्राप्यभूत् पर्वतनामधेयः समस्तलोकोत्तमभागधेयः । x x १० श्रीमत्तपागण-नभोऽङ्गण-भानुकल्पश्रीसोमसुन्दरगुरुप्रवरोपदेशम् । पीयूषयूषकमनीयसुधामयूखप्रख्यं निनाय विषयं निजकर्णयोः ॥ १६ ॥ xx एकादशाङ्गानि ततः शुभाय प्रालीलिखत् स्तम्भपुरे प्रधाने । वर्षेऽश्विनीपुत्र-महर्षि-विद्यासङ्खये स्वलक्ष्म्या श्रुतभक्तितोऽयम् ॥२१॥" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ. ૨૫ “નમઉં નિરંજન વિમલ સભાવિહિં ભાવિહિં મહિમ-નિવાસ રે, દેવજીરાપલિ-વલિય-નવઘન,વિઘન હરઈ પ્રભુ પાસરે. ૪ –આત્માનંદ જન્મશતાબ્દી-સ્મારક્થથ (સાક્ષર મ. દ. દેશાઈ–સંપાદિત પૂ.૪૯). વિ. સં. ૧૪૮૫ માં પીપલગચ્છના હીરાણંદસૂરિ, વિદ્યાવિલાસ-ચરિત્ર-પવાડે(પાટણ જેનભંગ કર્યો.ૉ. ૨)ના પ્રારંભમાં “ પહિલઉં પણમિય પઢમણિસર સિતુંજય-અવતાર, હથિણાઉરિશ્રી શાંતિજિણેસર ઉજલિ(અંતિ) નેમિકુમાર, જીરાઊંલિપુરિ પાસજિસર સાચઉરિ વર્ધમાન, કાસમીરપુરિ સરસતી સામિણિ! દિલ મઝ નિતુ વરદાન. ૧” વિક્રમની ૧૫મી સદીના ઉત્તરાર્ધને વિભૂષિત કરનાર તપાગચ્છનાયક સુપ્રસિદ્ધ મુનિસુંદરસૂરિએ રચેલા “જયશ્રીથી અંકિત જિનર્તોત્ર-રત્નકેશ(પ્ર. ૭)માં જીરાપલ્લી-પાર્શ્વના સં. તેત્રના પ્રારંભમાં " जयश्रियं सर्वरिपून जिगीषतां स्तुता यदाख्याऽपि तनोति मन्त्रवत् । स्तवीमि तं पार्श्वजिनं शिवश्रिये શ્રીકીરિદ્ધિ -વર્તમષ્ટકમ્ | ? ” તથા અંતમાં ઉલ્લેખ છે કે– " स्तुतिस्रजं ते सुमनोमतामिमां રાતિ : Q ગુખ-સુતિ દરિયા ૧ “સંવત ચઉદ પંચ્યાસીઈ એ વિરચિઉ ચરી રસાલૂ એ ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ પક પાવાગઢથી વડોદરામાં स जीरिकापल्ली-विभो ! विमुच्यते कुकर्मभिः पार्श्व ! सुखैकभाजनम् ॥ ३१ ॥ जीरापल्लि-विभूषणं जिनमिति श्रीपार्श्वनाथं मुदा शक्रालीमुनिसुन्दर-स्तवगणैर्नेतक्रमं यः स्तुते । सर्वाभीष्टसुखोच्चयैरविरतं स्फूर्जत्प्रमोदाद्वयो मोहद्वेषिजयश्रिया स लभते श्रेयोऽचिराच्छाश्वतम् ॥ ३३ ॥” - स्तोत्र ( मा. २, . वि. अ.) વિક્રમની ૧૫મી સદીના અંતમાં તપાગચ્છના કવિ ભુવનસુંદરસૂરિના સં. સ્તોત્રમાં– (१) xx जीराउलीनगर-मण्डनतारहारं तं संस्तुवे त्रिजगदभ्युदयावतारम् ॥ १ ॥ (२) xx स्तुवे जीरापल्लि-युवति-गुरुमल्लीयमुकुट x १ xx श्रीजीराउलिनामधेयनगरी-शृङ्गारहार ! प्रभो ! भूयास्त्वं भुवनस्य वाञ्छितविधौ चिन्तामणिः सर्वदा ॥ (३) xxजीराउलीमण्डनपार्श्वनाथं स्तोष्ये प्रभुं तं किमपि स्वभस्या १ श्रीजीरापल्लिदेव ! xxx ३४ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ. જીરાપક્ષી–તીમાં મંડપ વગેરે. વિક્રમની ૧૫મી સદીના ઉત્તરાર્ધમાં, માંડવગઢ(માળવા)ના પાતશાહ આલમશાહના રાજ્યમાં સાનગિરા શ્રીમાલ વંશમાં થઇ ગયેલા રાજમાન્ય અધિકારીઓમાં ૐઋણુશાહના ૬ સુપુત્રા—૧ ચાહડ, ૨ બાહુડ, ૩ દેહડ, ૪ પદ્મસિ'હ, ૫ અહ્વરાજ અને ૬ પાહૂ મુખ્ય હતા. એમાંના સંધવી ચાહડે જીરાપલ્લી અને અંદિરિ તીર્થની યાત્રા કરતાં ત્યાં ઘણા દ્રવ્ય-વ્યય કર્યો હતા, ઉત્તમ રીતે સંઘનું પાલન કરતાં વંશને ઉન્નત કર્યાં હતા. તથા પાંચમા શ્રીમાન્ આલ્હા સઘપાલે મંગલનગર સુતીમાં યાત્રા કરી હતી. મનુષ્યાને નિરંતર દાન આપતાં તે પૃથ્વીમાં પ્રખ્યાત થયા હતા, તેણે જીરાપલ્લી મહાતીર્થ માં ઉંચા તારણવાળા, મેાટા થાંભલાવાળા ચંદરવાના વચ્ચેાથી વિભૂષિત મંડપ કરાવ્યે હતા. ૬ ઠ્ઠા દાની સંઘવી પાહૂએ જિનભદ્ર વગેરે ગુરુઓની સાથે જીરાપલ્લી, અર્બુદ નામનાં તી'માં યાત્રા કરી હતી. સઘવી આલ્હા, પાહૂ ૫૭ કાવ્યમ ડન, અલંકારમંડન, ચપૂમડન, સંગીતમંડન, મંડનકાદ ખરીદર્પણુ, શૃંગારમડન, સારસ્વતમંડન, ઉપસર્ગ - મડન, ચંદ્રવિજય પ્રબંધ વગેરે રચનાર કવિ અને રાજ-માન્ય મંત્રી જિનભક્ત સંઘતિ સડન, પૂર્વોક્ત બાહુડના પુત્ર હતા; જેના પરિચય સબંધમાં મહેશ્વર કવિએ ૭ સર્ગાવાળુ' કાવ્યમનાહર કાવ્ય રચ્યું હતું. વિ. સ. ૧૫૦૪ માં " जीरापल्ल्यभिधानके पुरवरे श्रीचाहङः सङ्घपो यात्रां संविदधे तथाऽर्बुदगिरौ तीर्थे व्ययं तादृशम् । ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૮ પાવાગઢથી વડોદરામાં લખાયેલી કવિ મંડનની કૃતિ પાટણના જેનગ્રંથભંડારમાં જોઈ શકાય છે. તથા સંઘપાલ દેહડના સુપુત્ર સં. ધનરાજે વિ. સં. ૧૪૦માં મંડપદુર્ગ(માંડવગઢ)માં રચેલ શૃંગાર, નીતિ, વૈરાગ્ય-ધનદ શતકત્રય પ્રસિદ્ધ થઈ ગયેલ છે. જીરાવલા-પાર્શ્વનાથ ચૈત્યમાં દેવકુલિકાઓ. વિ. સં. ૧૪૮૩ વર્ષમાં પ્રથમ વૈશાખ શુ. ૧૩ ગુરુવારે અંચલગચ્છના મેરૂતુંગસૂરિના પટ્ટધર જયકીર્તિસૂરિ સુગુરુના ઉપદેશથી પત્તન(પાટણ)નિવાસી ઓસવાલજ્ઞાતિના મીઠડીયા કુટુંબે રાઉલા-પાર્શ્વનાથના ચૈત્યમાં ૩ દેવકુલિકાઓ કરાવી હતી [પૂ. નાહર-જૈનલેખસંગ્રહ નં. ૧, લે. ૯૭૩]. વિ. સં. ૧૪૮૩ વર્ષે ભાદ્રવા વદિ ૭ ગુરુવારે તપાગચ્છના ભુવનસુંદરસૂરિના ઉપદેશથી કલવર્ગાનગરના એસવાલ જ્ઞાતિના सर्वत्रागतसङ्घपालनपरो वंशे प्रयातोन्नति वित्ताजिभिरंशुकैर्बहुविधैः संपूरयन् तं पृथक् ॥" श्रीमङ्गलाख्ये नगरे सुयात्रां सुतीर्थ आल्हाभिधसङ्घपाल: । दानं ददानः सततं जनेभ्यो वित्तौघपूर्णः प्रथितः पृथिव्याम् ॥ जीरापल्लीमहातीर्थे मण्डपं तु चकार सः । उत्तोरणं महास्तम्भ वितानांशुकभूषितम् ॥ श्रीपाहूसङ्घाधिपतिश्चकार यात्रां स्वकीयैर्गुरुभिः समं सः । दानाय तुष्टो जिनभद्रमुख्यैीरादिपल्ल्यर्बुदनामतीर्थे ॥" –કાવ્યમનહર સર્ગ છે, લે. ૨૩, ૩૧-૩૩ [[ બહેમચંદ્રાચાર્ય–ગ્રન્થાવલી–મંડનગ્રંથ-સંગ્રહ]. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ. ગૃહસ્થાએ( કટારિયાગાત્રવાળા કાઠારીએ) જીરાઉલા-ભુવનમાં ૩ દેવકુલિકાઓ કરાવી હતી[ પૂ. નાહર-જૈનલેખસંગ્રહ ખ. ૧, સે. ૯૭૪–૯૭૬ ]. પ વિક્રમની ૧૫મી સદીના ઉત્તરા માં થઇ ગયેલા આસવાળ શ્રીમાન સં. કાચરે શ્રીસંઘ સાથે જીરાઉલે સાચરની સંઘ જાત્રા કરી હતી. જેમના વંશજોનાં સાથે યાત્રા સુકૃત કન્યાના ઇતિહાસ વિ. સ’. ૧૫૮૩ ના શિલાલેખમાં જેસલમેર( મારવાડ )ના કિલ્લામાં અષ્ટાપદ પ્રાસાદ-પ્રશસ્તિરૂપે વિદ્યમાન છે, જે અમે જેસલમેર જૈનભંડારના સૂચિપત્ર( ગા, એ. સિ. નં. ૨૧, પૃ. ૭૦-૭૧)માં પરિશિષ્ટ( ૫ ) તરીકે દર્શાખ્યા છે. શ્રીમાલવંશમાં આભૂષણરૂપ, સ્તંભનપુરમાં નિવાસ કરતા, સંઘપતિ વસિંહના પુત્ર ધર્મિષ્ઠ ધનરાજે સઘવી ધનરાજ વિ. સં. ૧૪૮૬(૯)માં ચૈત્ર વ. ૧૦ શનિવારે રામચંદ્રસૂરિ ગુરુ સાથે તથા કુટુંબ અને જીરપશ્ર્વિનાથ અને અદતીને સંઘ સાથે યાત્રા કરતાં નમસ્કાર કર્યો છે.૨ 66 ૧. શ્રીઊકેશવશે શ્રીસ ખવાલગેત્રે સં.બા-પુત્ર સં. કાચર દૃયા. જિષ્ણુપ્ત કાર’ટઇ નગર અનષ્ટ સંખવાલીગામઇ ઉત્ત’ગતારણ જૈનપ્રાસાદ કરાવ્યા. આખુ જીરાઉલઈ શ્રીસંધિસ યાત્રા કીધી. જિઇ આપણુપ્ત ઉદારગુણુ આપણા ધરન સ ધન લાકન દૈઇ કાર ટ ક નામના લીધી. ” —જેસલમેરમાં. ગ્રંથ-સૂચી ( પૃ. ૭૦ ). ' २" रस-वसु- पूर्वमिताब्दे XX श्रीजीरपल्लिनाथमर्बुदतीर्थ तथा नमस्कुरुते ॥ " અદ–પ્રાચીનનલેખસ`દાહ લે. ૩૦૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૦ પાવાગઢથી વડોદરામાં દાનગુણપૂર્ણ, દેવ-ગુરુ-ભક્ત, દેવકુલપાટક(દેલવાડા)માં વિધિચૈત્ય આદિનાથ–ભુવનના દક્ષિણ મેલાદેવીની યાત્રા પાર્શ્વમાં કરાવેલા શ્રેષ્ઠ અષ્ટાપદ-પ્રાસાદમાં સમલિકાવિહાર, ગાધિરૂઢ ભરત અને મરુદેવીની મૂર્તિ, તથા અનેક બિંબ અને ગુરુ–મૂર્તિ સાથે ૧૭૦ જિન-બિબે કરાવનારી, ૩૬ શ્રેષ્ઠ પ્રભાવનાપૂર્વક ઉત્તરાધ્યનનાં ૩૬ અધ્યયને વંચાવનારી–વ્યાખ્યાન કરાવનારી, સંઘપતિ–પદવી ધરાવનાર સં. રણમલ, સં. રણધીર પ્રમુખ પરિવારવાળી, સાહ સહણ મોકલરાણાના પ્રધાન)ની માતા મેલાદેવી(મેવાડના મંત્રી રામદેવની ભાર્યા) સુશ્રાવિકાએ ચતુર્વિધ સંઘને શત્રુંજય, જીરાપલ્લી, ફલવર્ધિતીર્થોની યાત્રા કરાવી હતી. તેણીએ વિ.સં. ૧૪૮૬ વૈ. શુ. ૫ મે લખાવેલી અને ખ. ગ. જિનવર્ધનસૂરિશિષ્ય પં. જ્ઞાનપંસગણિને પઠન-પાઠનાદિ માટે અર્પણ કરેલી સંદેહદલાવલી–વૃત્તિના અંતમાં એ ઉલ્લેખ છે. મેલાદેવીના વિશેષ પરિચય સાથે લીંબડી–જેનભંડારની પુસ્તિકાનું એ અવતરણ દેવકુલપાટક(ય. વિ. ઍ. પૃ. ૨૩)માં પ્રકટ થઈ ગયું છે. વિ. સં. ૧૪૯૧માં રાણા શ્રી કુંભકર્ણના રાજ્યમાં ઉપકેશ જ્ઞાતિના શાહ(પ્રધાન)સહણ શાહ સારંગે જીરાઉલાના સમ ધર્મચિંતામણિ પાર્શ્વનાથ )ની પૂજા નિમિત્તે દેઉલવાડા(મેવાડ)ની માંડવી ઉપર ૧૪ ટૂંકા લાગે કર્યો હતે. તે સંબંધના શિલાલેખમાં તે ગ્રાસ કેઈ ન લેપે તે માટે રાણા હમીર, ખેતા, લાખા, મોકલી १. “श्रीचतुर्विधसंघस्य कारितश्रीशत्रुजय-जीरापल्ली-फलवर्धितीर्थयात्रया સાપુશ્રીનામત્રા મે ત્રાવિયા...” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રગટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ. ૬૧ અને રાણા કુંભકર્ણની આણુ તથા સંઘની આણુ દીધા પછી જીરાઉલા અને શત્રુંજયના સમ આપ્યા છે. ખરતરગણુ–નાયક જિનકુશલસૂરિના પ્રશિષ્ય ૫. વિનયપ્રભના શિષ્ય સાધુ ક્ષેમકીર્તિ પ્રસિદ્ધ વાચક્ષેમકીર્ત્તિ નાચાય વિક્રમની ૧૫ મી સદીમાં થઇ ગયા, જેમણે વાણી—દીપિકાથી ઠેકાણે ઠેકાણે મિથ્યાત્વ–અંધકાર દૂર કર્યા હતા. જેમણે ૧૧૦ વિદ્વાન શિષ્યા તૈયાર કરાવ્યા હતા. જીરાપલ્લી-પાર્શ્વની ઉપાસનાથી આચાર, વિચાર, વિધિ, વિહાર અને વિનેયજન વિષયમાં તેમની સાતિશયતા થઇ હતી. જેઓએ પાતાના આંતકાલ જાણી મહિના પહેલાં અનશન સ્વીકારી સિદ્ધશૈલને પ્રણામ કરવા પ્રયાણ કર્યું હતુ. તેમના પ્રશિષ્યના શિષ્ય પાક ક્ષેમરાજે વિ. સ. ૧૫૪૭ માં હિંસારકેાટ–વાસી શ્રીમાલવંશી, પટ્ટુપર્પટગેાત્રી શ્રાવકરત્ન દાદના આગ્રહથી રચેલી સ્વાપન્ન પ્રા. નવી ઉપદેશસતિકાની વિસ્તૃત ટીકાની પ્રશસ્તિમાં એ જણાવ્યું છે. ૧ संवत् १४९१ वर्षे कार्तिक शुदि २ सोमे राणाश्रीकुम्भकर्णविजयराज्XX ग्रां जि को लोपई तेहरहिं राणाश्रीहमीर राणाश्रीषेता राणाश्रीलाषा राणामोकल राणाकुंभकर्णनी आण छइ । श्रीसंघनी आण | जीराउला श्रीशत्रुंजयना सम । "" -વિશેષ માટે જૂએ સ્વ. શ્રીવિજયધ`સૂરિ–સ ંપાદિત દેવકુલપાટક ( 4. fà. 21. 4. 33 ). ' '' ૨. जीरापल्ली - पार्श्वोपासनतो यस्य सातिशयताऽऽसीत् । आचारे च विचारे विधौ विहारे विनेयजने ॥ —ઉપદેશસપ્તતિકા–પ્રશસ્તિ ( જૈનધમ પ્ર. સભા, ભાવ. ). www.umaragyanbhandar.com 46 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #75 -------------------------------------------------------------------------- ________________ પાવાગઢથી વડાદરામાં વિક્રમની ૧૫ મી સદી(સ. ૧૪૯૯)માં ૫, મેઘ( મેહા )— “ ઘણી વાત અરષદની ભલી, અમ્હિ જાસિä હિલ જીરાઉલી; પ્રગટ પાસ કરઉ અતિ ભલઉ, સકલ સામિ શ્રીજીરાઉલ. પહે સદા સંઘ આવÛ અતિઘણા, પ્રત્યા પૂરછેં સવિહ્ તણા; ભાજઇં ભીડ રોગ સિવ ગમઇ, જીરાઉલઉ પાસ ઇણિ સમઇ. ૬૦ —પ્રાચીનતી માલા—સંગ્રહ ( ય. વિ. ગ્રં. પૃ. ૫૩ ) વિક્રમની ૧૬ મી સદીમાં, કર ખ. ગ. જિનસાગરસૂરિના અનુયાયી ધર્મ ચંદ્રગણિ-શિષ્ય, ખ. ગ. મતિનને રચેલ ધવિલાસની હૈં. લિ. પ્રતિના પ્રારંભમાં—“ૐૐ નમઃ શ્રીનીાપીરાત્રીપાર્શ્વનાથાય । વિ. સ’, ૧૫૦૭ માં ઉદયધ— ,, “ X નીશ્ત્રિાપુરી-પુરશ્રી-įાનામિપુન્હેં ! X x શ્ X નીરાવધિપુી–પુરમ્ X X ૧ વિક્રમની ૧૬મી સદીના પ્રારંભમાં, સિદ્ધાંતરુચિ “xxजीरापुरीशः सुखमातनोतु स्वकीय सिद्धान्त धियं धिनोतु ॥ १७ इत्थं श्रीजयराजपल्लिनगरी - सीमन्तिनी - शेखरः XXX ११ જીરાપલ્લીપાર્શ્વ–વરપ્રસાદે. "" સુપ્રસિદ્ધ જિનવલભસૂરિએ રચેલ ૫ જિન-ચરિત– સ્તેાત્રની વૃત્તિયા રચનાર સાધુસામગણીએ વિ. સ. ૧૫૧૯ માં પેાતાના પરિચયમાં સૂચિત કર્યું છે કે-જિનભદ્રસૂરિના શિષ્ય સિદ્ધાન્તસૂચિ મહેાપાધ્યાય, કે જેમણે જીરાપલીપા - પ્રભુ પાસેથી વર પ્રસાદ મેળવ્યેા હતા અને ગ્યાસદીન શાહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રગટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ ૬૩ (માળવાના પાતશાહ)ની મહાસભામાં વાદી પર વિજય મેળવ્યે હતા તેમના એ શિષ્ય હતા. વિ. સં. ૧૫૨૪માં પ્રતિષ્ઠામ, સેમસભાગ્ય કાવ્ય (મંગલ લે. ૪) માં– “શ્રીપછિના-નુઝિવ—િ प्रोल्लासनोनतघनाघनसंनिभो यः । काले कलौ प्रविलसत्प्रबलप्रतापो । કાર્તિ બિનરાજમહું તુજે તમ્ ” વિ. સં. ૧૫૫માં તપાગચ્છના લક્ષ્મસાગરસૂરિના આધિપત્ય સમયમાં. સંઘવી ગદરાજ, ડુંગરશાહ અને સંડ નામના શ્રીમંત શ્રાવકોએ ઉત્સવપૂર્વક આ જીરાપદ્ધિઅમદાવાદના મપાર્થ પ્રભુની યાત્રા કરી હતી. આમાં સંઘવી ગદાશાહ જણાવેલ મંત્રી ગદરાજ(ગદા)શાહ એ અહમ્મદાવાદ-નિવાસી ગૂજેરજ્ઞાતિના १ “ श्रीखरतरगच्छेशश्रीमजिनभद्रसूरिशिष्याणाम् । जीरापल्लीपार्श्वप्रभुलब्धवरप्रसादानाम् ॥ श्रीग्यासदीनसाहेमहासभालब्धवादिविजयानाम् । श्रीसिद्धान्तरुचिमहोपाध्यायानां विनेयेन ॥ साघुसोममणीशेनाक्लेशेनार्थप्रबोधिनी । ४ चावी- चरित्रपञ्चकवृत्तिर्विहिता नवैकतिथि वर्षे ॥" . –જેસલમેર જૈન ભાં. સૂચી ( પ્રસ્તાવના પૃ. ૧૩). २. " स्वं मन्यमाना गदराज-ड्रङ्गर-श्रीसंडकेभ्याः सफलं जनुस्ततः । श्रीजीरपल्लिप्रभुपार्श्वतीर्थयात्रामकार्षुः कुशलेन सोत्सवम् ॥" –ગુગુણરત્નાકર કાવ્ય (ય. વિ. ચં. સર્ચ ૩, લે. ૩૬). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ - પાવાગઢથી વડેદરામાં વણિકમાં અગ્રેસર હતા, સુરત્રાણ(સુલતાન)ના મંત્રી હતા, વિજ્ઞ, ઉદાર, દાની, નીતિમાન, વિનયી હોઈ જેઓ પુણ્ય કાર્યો દ્વારા જૈનમતમાં પ્રભાવક પુરુષ થઈ ગયા. જેણે સેઝીત્રામાં ૩૦ હજાર દ્રમ્મુ-કેના વ્યયથી નવું જૈન-મંદિર કરાવ્યું હતું. જે મંદિરની જૈનમૂર્તિની પ્રતિષ્ઠા સેમદેવસૂરિએ કરી હતી. જે મંત્રી ગદરાજે ઘણાં વર્ષો સુધી પ્રત્યેક પાક્ષિક(૧૪)ને દિવસે ઉપવાસ કર્યા હતા અને તેના પારણાના દિવસે ૨૦૦ થી ૩૦૦ શ્રાવકોનું વાત્સલ્ય (ભેજનાદિથી સાધર્મિક-વાત્સલ્ય) કર્યું હતું. તેણે ઘણા દ્રવ્યના વ્યયથી ૧૨૦ મણ પીત્તળનું આદીશ્વરનું બિલ ભરાવ્યું હતું અને તેને આબ ગિરિરાજના ભૂષણરૂપ ભીમ–વિહાર(જિનમંદિર)માં પહોંચડાવ્યું હતું. ચાત્રા કરવા માટે ઉત્સુક થયેલા આ ગદાશાહ, મહારાજાનું ફરમાન જલદી મેળવી હજારો મનુષ્યોથી, સેંકડે ઘડાઓ અને ૭૦૦ ગાડાએથી શેત સંઘ લઈ સુખે પ્રયાણ કરતાં વિચિત્ર વાઘોથી આકાશ ગજવતાં આડંબર–પૂર્વક આબુ પર્વત પર પહોંચ્યા હતા. ભાનુરાજ, લફરાજ વગેરે રાજાઓએ તે (સંઘવી ગદાશાહ)ને સત્કાર કર્યો હતો. લાખ ટંક( રૂપીઆ)ના વ્યયથી મોટા સંઘને મિષ્ટાન્ન, પટ વગેરે આપતા તે સંઘવીએ આબૂ ઉપર શ્રીમ તેને વિસ્મય કરનાર મહેન્સવ કરાવ્યો હતો. તે પ્રસંગે વિ. સં. ૧૫રપમાં સમજયસૂરિ સાથે પધારેલા લહમીસાગરસૂરિએ પૂર્વોક્ત મૂર્તિ તથા ભીમ-જિનમંદિરમાં રહેલી બીજી ઘણી મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી. તે સમયે સુધાનંદનસૂરિની અનુમતિથી અને આ ગદા સંઘવીના આગ્રહથી. ગચ્છનાયકે(લક્ષમીસાગરસૂરિજીએ) જિનસમ વાચકને પિતાને હાથે આચાર્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ. પદવી આપી હતી. તથા ત્યાં પાટણથી આવેલા, મોટાં ધર્મકાર્યો કરનાર સાધારણશાહના પુત્ર ડુંગરશાહે કરેલા ઓચ્છવ-પ્રસંગે જિનહંસને વાચક પદ આપ્યું હતું. અને આબ-નિવાસી સંડ શ્રાવકે ઘણું ધનથી પ્રઢ મહોત્સવ કર્યો, તે પ્રસંગે પં. સુમતિસુંદરને ઉપાધ્યાયપદ આપ્યું હતું.” –એમને પરિચય વિ. સં. ૧૫૪૧માં સેમચારિત્રગણિએ રચેલા ગુરુગુણરત્નાકર કાવ્ય (ય. વિ. ચં. સર્ગ ૩, ૧૨૧૪, ૨૬ થી ૩૬ ) દ્વારા ઉપલબ્ધ થાય છે. જ્યાં વિભૂતિવડે અદ્ભુત પુરુષો ઉત્પન્ન થયા છે, જ્યાં પ્રાજ્ઞ પ્રજાવડે શ્રેષ્ઠ ઉત્સવ કરાતા હતા, સીરેહીના સં. અને જ્યાં વિમાન જેવાં જિનદેવ-મંદિરે ઊજલ અને કાજ શોભે છે, તે સીરહી નગરીમાં નિવાસ કરનાર ઊજલ અને કાજા(સં. ૩wa૪, જય)નામના બે સગૃહસ્થ શ્રાવકે વિક્રમની ૧૬ મી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયા, જેઓ લક્ષ( લાખાજી )રાજાના શ્રેષ્ઠ અમાત્યા હતા. તેઓએ સંઘપતિ થઈને અતિ આડંબરથી શત્રુંજય વગેરે તીર્થોની યાત્રા કરી-કરાવી હતી. પકવાન્ન, ગોળ વગેરેના નિયમે ગ્રહણ કરનારા તેઓ હંમેશાં ૨૦૦ લેગસ્સનો કાઉસગ્ગ, ત્રણ વખત જિન-પૂજન, અને બન્ને વખત (સવારસાંઝ) પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓ કરતા હતા, જેમણે દુર્ગતિ - ( દુષ્કાળ)-પ્રસંગે સુધમી વણિકોનાં પ્રત્યેક ઘરે હર્ષથી ધાન્ય વગેરેનાં દાન કર્યા હતાં, તથા મારવાડ વગેરે દેશનાં મનુષ્યોને હંમેશાં પિતાને ઘરે નિવારણ કર્યા વિના ભેજન, આચ્છાદને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ પાવાગઢથી વડોદરામાં આપ્યાં હતાં. દુભિક્ષથી ખિન્ન થઈને માળવા તરફ પ્રયાણ કરતા લોકોને ભાત આપ્યાં હતાં, તે બન્ને કૃપાળુઓએ રંક લેકે તરફ પણ વાત્સલ્ય દર્શાવ્યું હતું. કલિયુગ હોવા છતાં જેઓ પાંચ પ્રકારના પ્રમાદોથી કલંકિત થયા ન હતા. નીતિથી સંચિત કરેલા ધનવડે જિનેશ્વરેનાં જીર્ણ થયેલાં મંદિરોનો ઉદ્ધાર કરવામાં વિશિષ્ટ પ્રવૃત્તિ કરી હતી. મારવાડ વગેરે દેશમાં પાંચશેર પાંચશેર ખાંડના પડાની લહાણુઓ કરી હતી. લક્ષ્મીસાગરસૂરિશિષ્ય સેમજયસૂરિનાં વચનામૃતનું પાન કરીને તે બન્ને શ્રાવકોએ ૮૪ દંપતીઓ(યુગલે) અને બીજા ધન્ય મનુષ્ય સાથે, રાજા અને સમાજની સાક્ષીએ સીહીમાં ગુરુનાં મુખ-કમલથી બ્રહ્મચર્યવ્રત સ્વીકાર્યું હતું. તે પ્રસંગે હજારો રૂપા-નાણાંવડે સજજનેને તાંબલે આપી આશ્ચર્યકારી મહોત્સવ કર્યો હતો. એ બન્ને ઊજલ અને કાજા નામના સુશ્રાવકોએ પહેલાં સેમદેવસૂરિ સાથે જીરાપલ્લી-પાર્શ્વજિનને વંદન કર્યું હતું અને કર–મેચન વગેરે દ્વારા ૭ દિવસ મહાત્સવ કરાવ્યું હતું.” એમ તેમના સમકાલીન સેમચારિત્રગણિએ વિ. સં. ૧૫૪૧ માં રચેલા ગુરુગુણરત્નાકર કાવ્ય (સર્ગ ૩, લે. ૬૧–૭૧. ય. વિ. ચં.)માં જણાવ્યું છે. १. "श्रीसोमदेवैः सह सूरिभिः पुरा यौ जीरपल्ल्यां जिनपार्श्ववन्दनम्। अकारिषातामिह सप्त वासरान् महेन यावत् कर-मोचनादिना ॥" –ગુરુગુણરત્નાકર કાવ્ય (સર્ગ ૩, લે. ૬૫. ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ. જીરાઉલા પાર્શ્વનાથ-સ્તવમાં વિ. સં. ૧૪૩રમાં કવિરાજ મેરુનંદને વિક્રમની પંદરમી સદીની ગુજરાતી કવિતાના ઉચ્ચ નમૂનારૂપ રચેલી યમક અનુપ્રાસમય કવિ-છટાથી સુંદર, વસંત-વર્ણનવાળી “જીરાપલ્લીપાશ્વનાથ-ફાગુ' નામની સરસ મને હર કૃતિ (વિ. સં. ૧૫૧૯ માં લખાયેલી નાહટાજીની પ્રાચીન પ્રતિ પત્ર ૨૮૮ થી ૨૯૦ માંથી લખેલી), સાહિત્ય-રસિક ઈતિહાસ પ્રેમી સાક્ષર શ્રીમેહનલાલભાઈ દ. દેશાઈએ સૌહાર્દથી ઉપયોગ માટે આ ફેમ છપાતાં અસ્તુને મોકલાવી છે. તે અહિં દર્શાવતાં આનંદ થાય છે– સમરવિ ત્રિભુવન–સામણિ, કામણિ-સિર-સણગારુ, કવિયણ–વયણિ જ(જા) વરસઈ, સરસ અમિઉ અપાર; વિઘન–વિણાસણ સાસણ, સામિઉ પાસ કુમારુ, ગાયવિ સિરિજીરાઉલ-રાઉ, લિઉં ફલ સારુ. ૧ સિરિ અસફેણ મહીપતિ, દીપતિ કુલ-આધાર, જુવતિ સતિ અભિરામ, વામદેવિ-ભત્તા, પાસ કુમરુ તસુ જાતક, પાતકહરુ જગ–સામિ, સેવક – દુરિત – ખયંકરૂ, સંક) લીધઈ નામિ. ૨ * આ કાવ્ય વિક્રમની પંદરમી સદીમાં (પૃ. ૫૧ માં ) જોઈએ, પાછળથી મળવાથી અહિ છપાયેલ છે. આ કવિએ પિતાના દીક્ષાગુરુ ખ. ગ. જિનદયસૂરિને વિવાહલ, તેમના સ્વર્ગવાસ સં. ૧૪૩૨ લગભગમાં રચ્યો હતો, જે અહારા સાર સાથે જૈન ઐ. ગૂર્જર કાવ્ય-સંચય (આ. સભા) માં પ્રકટ થયેલ છે. આ કવિની “અજિત શાંતિ-સ્તોત્ર' વગેરે કૃતિ જાણવામાં આવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૮ પાવાગઢથી વડેદરામાં રમતલઈ જેણુ ભુજ...ગમુ, જંગમુ ખાડિ મઝારિ, જલણિ જલંતઉ રાખઉ, દાખિ ફ્લુ નવાર; મઠ કઠરુપયેાધિર, જો ધિર નવકાર, સુગતિ–રમણિ–મન–રજણ્, ભંજણ્ ભાવઠ ભારિ. જીરાઉલીય સતીસય, દીસ) તસુ અવતારું, એકલમલિ જિષ્ણુ સાહિર, આદિરઉ જગ–ભારું; ચરાસિય નર-નાયક, પાયક ભડ સપરાણુ, ચાર ચરડ બહુ માનઇ, માનઇ સિરિ જસ આણુ. જસુ ડિર કરિ ધરિ,મિ(નિ)ય પ્રિય ત્રિય નિતુ જ પઇ ઇમ, ફૂડઇ મિન પાસહ તણી, ધણીય મ લાંસિ સીમ; ઘરણુ ભઇ સુણ ચારલા!, મેરલા વયણ અયાણુ !, પાસ—પહિય મત દ્ભકિસિ, ચૂકિસિ તૂ નિજ પ્રાણ. જઈ પ્રભુ—પથિ વહુ તડા, કુંતડા ! પાડિસ વાટ, આપણુપર્ણ દુખિ પાડિસ, પાડિસ અમ્હ ખચ ત્રાટ; દેસિ વિદેસિ ગયઉ પ્રિય !, પિઉસ મ પાસહ કાસ, અમ્હિ રદ્ધિસિ ં ઇણુ દેહિ, દેસિ મ પાઇ દાસુ. ૬ મૂરખ ! મ નમન ઢાંતિસ, કાસિ તઉ ઘડ સાપુ, આગઇ ઇણિ પ્રભુ—લાંછણ, લાં િતૂ બાપુ; જીરાઉલ ન કાસિ, રાસિ ત સિરિ–ભાગુ, અવરુ નયરું ઘણુ પામિય, સામિય! માન જિ માગુ. ઇણિ અવસર કહિ કેવ ુ, એવડુ જાસુ પ્રતાપુ, કલિંયુગ–રાજિ જિ ઘેરિય, ગારિય ભણુઇ તિ ખાપુ; જિણિ દિણિ દેવહુ જોઇ, ન કાઇ ન પૂછઇ સાર, તિણિ દિશુિ ખભણુ ખત્રિ, જાત્રિય વ અઢાર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૩ ૪ ૫ ७ ૮ www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ. ઈણિ મહિમા-ગુણિ રંજિય, અંજિય નયણ વિસાલ, મુખિ તંબાલિ સુરંગિય, રંગિય અધર પ્રવાલ, લડહિય તનિ લડસડતીય, ઘડતીય ભાવ રસાલ, નેહ-ગહિલિય હિયડુલા, પ્રિયતુલા જંપઈ બાલ. ૯ જઈ પ્રિય! પ્રેમ અકારિમ, વારિ મ ત અહ આજુ, પાસુ વંદાવિ કહિ વરિ, અવરિ ન ભૂષણિ કાજુ, ઘરણિ–વયણિ મંચિય, ચંચિય સવિ ભરતાર, સેવન અનઈ સુગંધહિ, બંધહિ કહિ કિમ વાર? ૧૦ તક્રિમણ પંથિ વિવાહણ, વાહણ વેગહિ જૂત, પાસ જિસર સુંદર, મંદિરિ–બારિ પહૂત દરિસણિ સામિઉ દીઠઉ, મીઠઉ અમિય-સમાણુ, પૂજ-મહિમ અતિ પિય, રોપિય પુણ્ય-પ્રમાણિ. ૧૧ આવિય મેછિ અખંડિત, મંડિત નિજ નિજ વેસિ, ચઉદિસિ તણિય સુયાલિય, બાલિય મંડપ–દેસિ; જસુ મુખ-કમલ નિરુપમ, રૂપ મ દિઉ સસિ–બિંબિ, સરલ તરલ જસુ વણિય, લીણિય રમઈ નિતંખિ. ૧૨૪૪૪ તિણિ અભિમાનહિ રતિપતિ, રતિ–પતિ માસ વસંત, (ખ)ભ ભણુ અવતારિઉ, ભારિઉ કુસુમ હસંત, ગિરિવરિગિરિવરિપુરિ પુરિ, વનિ વનિ પરિમલ સાર, દીસઈ વિહરાય જણ સઈ, વણસઈ ભાર અઢાર. ૧૮ દક્ષિણ વાઉ મહીતલિ, સીતલ લહકિઉ જામ, વિરહિ-નીસાસડે કાલઉં, બાલઉ બહિકિઉ તામ; સકલ કમલ-વનિ મહકિય, ટહકિય કોયલ જાણ, પંચિય મનિ દુખ ધરતિય, વિરતિય મનમથ-આણ. ૧૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ પાવાગઢથી વડેદરામાં વાજ વણિ અલિ કરિય, ભેરિય પ્રથમારંભિક પાન-તણુઈ મિસિ ઊડિય, ગડિય કદલિય-ચંભિક બહુફલી નમઈ બીજુઉસ્થિ, મઉરિય અંબ રસાલ, સહજિ સુભાગતિ યડલા, સુયડલા ખેલય ડાલ. ૨૦ મધુકર ન દિહિ પક, ચંપક અતિ અભિરામ, વનસિરિ દીપ ઊતારતિ, આરતિયા સિરિ કામ; વેલેલ પાડલ કણિય, અરુણિય દાડિમ લિ, લી જઈ એક વાટડી, વાટડી છાડઈ ભૂલિ. ૨૧ પરિમલ દસ દિસિ વાસઈ, વાસઈ સારસ હંસ, ખેલઈ નારિ સરીસઈ, રીસઈ સઈ અવતંસ; પંથિ જિ વહ અકારણ, દારણ તાહ જ બીર, હરષ કરઈ તીહ કેતક, જેતક સાધઈ વીર. ૨૨ પંથિક પથિય સોણિય, સેણિય કુસુમ પલાસ, દેષ(ખ)વિ તરુણ પ્રવાસુય, હાસ્ય છુંડય આસૂફ વણસઈમાહિ પસાયણિ, રાયણિ અનુ કણયાર, અવર મનહર ગયર, તરુયર ફલિય અપાર. ૨૩ તિણિ ખણિ ત્રિભુવન કંપઈ, ચંપાઈ રતિપતિ સીમ, મોર મધુર સરિ આલવઈ, જાલવઈ વિરહિણી કીમી વિરહિણિ એક ભઈ “સહિ! કહિ કિમ આવઈ નાખુ?, મઝ તનિ સીતલિ ચંદન, ચંદ ન ફેડઈ દાહ ?”. ૨૪ એકિ ભણઈ “કુલ–દેવતિ, સેવતિ તૂ જગસામિ, પ્રિય પદેસિ પહૂતઉ, મૂતઉ કવણ વિરામિ ;” ઈણિ પરિ જગ જગડંતઉ, કંતઉ રતિ વર નારિ, સહિઉ વસંતિહિ ધાઈલ, આઈઉ પાસહ બારિ. ૨૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ, ઢોખઉ જાત્રણિ ખેલિય, ભેલિય મનિ નવકાર, પાસ–ભગતિ અધિકેરિય, ફેરિયમનહુ મઝાર; અવસરું નહી અમીણ, હીણુ ચિંતય મારું, બુદ્ધિ વિમાસિય નાઠ, ધાડઉ રતિ-ભરતાર. ૨૬ પ્રભુ પગિ લાગિ મનાવઇ, આવઇ માસ વસતુ, જય જય રવુ જગિ વાજિંઉ, ગાજિઉ જિષ્ણુ જયવંતુ જાત્રિય હરષિ અંકૂરિય, પૂરિય સવિ મનિ આસ, પ્રભુ-દરિસણિ વલિ કામિ, પામિઉ નિજ નિજ વાસ. ૨૭ સિરિજીરાઉલિ–નાયક, દાયક બુદ્ધિ અપારુ, ઇપિરિ · પુર પુરિ ગાઇ, છાજઇ તૂ અવતારું; થંભણુપુર સેરીસ, દીસ મહિમા સારુ, લવદ્ધિય કરહેડઉ, ફેડઉ ૭૧ દુરિત–વિકારુ. ૨૮ રાખિઉ જિણિ સ`પ્રેસર, અવસર સારંગપાણિ, જરાસંધુ અલિ પ્રીતઉ, જીતઉ ાસુ પ્રમાણિ; પંચાસર ચિંતામણિ, નવપāવ નવખંડુ, પાિિંદુ જયઉ જિંગ, સાહિંગ દાન અખડું. ૨૯ ચઉદઅત્તીસઈ સંવિત, સંમતિ લે ગુરુ-પાસિ, જીરાલિ-પતિ ગાઇઉ, છાઇઉ જગ જસ વાસિ; પાસહ ફાગુ સુ નઉ, ચંદઉ જા અભિરામુ, સા(સા)હુઇ મેરુ સુ ન દઉં, નંદઉ મુનિજન વા(ના)મુ. [૩૦] ઈતિ શ્રી જીરાપક્ષી–પાર્શ્વનાથ-કણુ સમાસઃ ।” —પૃ. ૩૯ ની ટિપ્પનીમાં દર્શાવેલાં ૯ થી ૧૧ ત્રણ પદ્યો પશુ એ જ વિ. સ’. ૧૫૧૯ માં લખાયેલી પ્રતિ( પત્ર ૨૭૩-૪)માં રહેલ પાર્શ્વનાથ-ચરિત્રરૂપ વિજ્ઞપ્તિમાંનાં છે. એ જ પ્રતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૨ પાવાગઢથી વડોદરામાં છે (પત્ર ૨૬૪)માં લખેલી ૧૧ પદ્યોવાળી બીજી જીરાપલ્લીપાર્શ્વનાથ-વીનતી છે, જેનાં છેલ્લાં ચરણે સરખા હોવા છતાં અંતમાં જીરાઉલા પાર્શ્વનાથને વિવિધ પ્રભાવ સૂચવે છે– [૨] મહાનંદ-કલ્યાણ-વલ્લી–વસંતે, પ્રતાપે અનંતે પ્રભાવે લસંતે સેવે દુખ જે પાસ–નામેણુ ચૂરઈ, જગન્નાથ જીરાઉલઉ આસ પૂરઈ. ૧ પાસ સેહઈ. ૨ , બંધ છેડ. લાકે તારઈ. ૪ , ઈ શ્રી અપારે. ૫ , ગુણિહિ ગાજઈ. ૬ » પાસ દીઠઉ. છે, જે ય વંદઈ ૮ રાગ ટાલઇ, ૯ , જાસ ચિત્તે. , રંગ ગાયઉ. ૧૧ – આ કવિતાને આઘત ભાગ બીજી પોથીમાં આ પ્રમાણે છે – “અહાપાસના જિણે સપભાવે સદાચારચારિત્તસુંદર-સભા પુરી-સાર-વાણારસી-લદ્ધજમે,નમે આસમેણંગ સુદ્ધજમે.૧ બપિ તેજિઇ રવિ જેમ દીપઈકલિકાલની કેલિ જે રંગિ જઈ ઇમવિજય આરોગ્યદાતાર ધ્યાઉ જગન્નાથ જીરાઉલુ રંગિ ગાઉ.૧૨” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com છે , Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ. ૭૩ વિક્રમની ૧૬ મી સદીના પૂર્વાર્ધમાં તપાગચ્છના કવિ સમજયસૂરિ-શિષ્ય(?) પ્રાચીન ગુજરાતી છટાદાર સ્તવનમાં [ ૩ ]. આદિમાં—“ જીરાઉલિ રાઉલિ ક્ય નિવાસ !, વાસવ-સંસેવિય(અ) પવર પાસ ! પાસપહુ! મહ તું (તૂ) પૂરિ આસ, આસેસણવંસ-વિહિયપૃયાસ !. ૧ અંતમાં—“ તુહ મહિમા મહિમાહે અસંખ, સહુ જાણઈ આંણઈ કૃણ સંખ ?, સિરિયાસ જિણેસર સામિ–સાલ !, મણ–વંછિઅ–પૂરણ-કપાલ !. ૪૫ સિરિસેમસુંદરસૂરિ-સુજસજાય !, ગુણ-લચ્છી સાયર–પણય-પાય ! ભક્તિબ્બર-નિબ્બર સેમદેવ !, સિરિસુધાનંદનસૂરિ વિહિ[અ સેવ!. ૪૭ (૬) સેમજય સમુજ જલ કિરિ–પૂરિ, ભવિઅણ–અંત-તિમિર–સૂર ! ઈઆ ભત્તિઈ જુત્તિય યુણિએ પાસ ! જીરાઉલજિણ! મઝ પૂરિ આસ. ૪૮ ખરતરગચ્છના શાંતિસમુદ્ર, સ્તોત્રમાં– “સેરીસે જાલઉરિ જીરવલ્લી કરહેડઈ x x પણ-સગ-નવફણુમંડણ પાસુ નમઉં સવિ કાલિ. ૪” –(પાટણ સંધવીભંની પ્રતિમાં) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૪ પાવાગઢથી વડોદરામાં | વિક્રમની પંદરમી સદીમાં થયેલા જણાતા રત્નાકરંગચ્છના હેમચંદ્રસૂરિના શિષ્ય જિનતિલસૂરિએ રચેલ તીર્થમાલાસ્તોત્ર ચૈત્યપરિપાટિ (ગા. ૨૨)માં– “જીરાઉલિ ભેટઉ પાસનાહ” સ્મરણ કર્યું છે (આત્માનંદ પ્રકાશ વીર સં. ૨૪૪ર શ્રાવણને અંક પૃ. ૧૪). બીજા કવિઓના તેત્રોમાં– ગરાપદિપુરોત્તમાષતિ૮: શ્રીપાઉં- મઃ XXX XXXછીના છિપાર્જ-મૃતિરતિદિમા ચર્ચા વિચાર” કવિ લક્ષ્મી–વિશેષ( ? તિલક ? સાગર ) શ્રીછરાઉલાપાર્શ્વનાથ–સ્તવનમાં XXરાપણીમવિપદ્ વારિછાડ્યું xxजीरापल्ल्याः पथि विचरतां सोदरन्त्येव तेऽपि x४ xxx जीरापल्ल्याः परपरिभवो नैव भूतो न भावी ॥ ५ ધીરા પાઉજિવરપુર સરિરાજા મૂi XXX શરૂ સ્તોત્રકારોએ ભિન્ન ભિન્ન સ્થાનમાં રહેલા પાશ્વનાથનું સ્મરણ કરતાં જીરાપલિપુરના પાર્શ્વનાથને પહેલાં સંભાર્યા છે – "जीरापल्लिपुरे फलर्धिनगरे वाणारसी-स्वामिनि श्रीसंखेश्वरनामकेषु मथुरा-सेरीसके स्तम्भने । श्रीमद्दाहडपल्लि-भिंपटतयो गद्रहे श्रीपरे । भालज्जे करहेटके जिनपति श्रीपार्श्वनाथं स्तुवे ॥३॥" –પ્રાચીન પ્રતિ (ફેટકૅપી પ્રાચ્યવિદ્યામંદિર, વડોદરા)માં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થયેલા જીરાવલા પાનાથ. ૭૫ વિ. સં. ૧૫૧૭ માં ભાજ-પ્રખધ વગેરે રચનાર રત્નમંદિરગણિએ રચેલી ઉપદેશતરંગિણી( ય. વિ. ગ્રં. પૃ. ૬ )માં પુરુષ-પ્રવર્તિત તીર્થોના ઉલ્લેખ કરતાં જીરાપલ્લીનુ નામ પહેલાં દર્શાવ્યું છે. ગુણરાજ વિક્રમની ૧૬ મી સદીના પૂર્વાર્ધમાં સુમતિસુ ંદર આચાર્યની મધુર વાણી સાંભળીને શ્રદ્ધાળુ સગૃહસ્થ પર સ`ઘવીમાં વેલ્લાક જિન-યાત્રા કરવા ઇચ્છા થતાં સુલતાન તરફનું ફરમાન મેળવી સંઘ લ માંડવગઢ( માળવા )થી રતલામ આવ્યા, ત્યાં ખીજા સઘા મળ્યા. એવી રીતે પર બાવન સંધવીએએ સંધા સાથે ઈડરમાં યાત્રા-પૂજા, ગુરુ-વંદન કર્યા પછી વિચાર્યું કે– ખીજા દેવાથી ન હરી શકાય તેવી મેાટી મેટી આર્તિપીડા હરનાર, તથા ઇષ્ટ સુખ કરનાર શ્રીપાર્શ્વનાથ, હાલમાં જીરપલ્લિપુરમાં છે, તેા એની યાત્રા પહેલાં કરીએ ’ એવા વિચાર કરી તે સંઘવીઓએ ત્યાં જઇ પાર્જિનને નમન કર્યું હતું. વિચિત્ર મહેસ્રવા કર્યા હતા. ત્યાં સંઘવી ગુણરાજે સેકડા રૂપીઆવડે ઇંદ્રમાલા પહેરી હતી.૧ ’–વિ. સ. ૧૫૪૧ १ " परदेवाहार्यमहामहार्तिहर्ता तथेष्टसुखकर्ता । श्री आश्वसेनिरधुना प्रभुरास्ते जीरपल्लिपुरे ॥ तत् प्रथममस्य यात्रा क्रियते मत्वेति सङ्घपतयस्ते । गत्वाऽऽशु तत्र नेमुस्तं वामेयं गुणामेयम् ॥ रचयन्ति स्म विचित्रानत्र महांस्ते मुदेन्द्रमालां च । गुणराजसङ्घराजः स्वाढ्यशतैः पर्यधाद्बहुभिः ॥ ,, —ગુરુગુણરત્નાકર કાવ્ય (સાઁ ૨, લેા. ૮૫ થી ૮૭ ય. વિ. ગ્રં.) www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૬ પાવાગઢથી વડોદરામાં માં સમકાલીન કવિ સેમચારિત્રગણિએ ગુરુગુણરત્નાકર કાવ્યમાં એ સૂચિત કરેલું છે. સારંગપુરમાં અધિવાસ કરનાર જેસિંગ શાહ વિનયી, વિવેકી અને દાનવીર થઈ ગયા. જે સંઘમાં ૮૮ સંઘવીમાં આગેવાન હતા, તેમ સમસ્ત ખાન, ખેજા, જેસિંગ અને મીર, ઉમરાવ વગેરેના બહુ માનીતા હતા. રત્ન શાહ જેણે નિર્ધન વગેરે મનુષ્યના ઉદ્ધાર માટે નિરંતર દાનશાલા-ભેજનશાલા કરી હતી. તેણે જ્યારે જીરાપલ્લી(જીરાવલા) અને આબ તીર્થની યાત્રા કરવાની ઈચ્છા અને તૈયારી કરી હતી, તે જ અવસરે આગર(માળવા)ના સંઘવી રત્ન વગેરે ૮૮ સંઘવીએ સંઘે સાથે તૈયાર થયા હતા. તેમાં એ સંઘપતિ જયસિંહ અને રત્ન સૂર્ય ચંદ્ર જેવા અગ્રેસર હતા. ઇડરના મહારાજ ભાનુરાજથી સત્કૃત થયા હતા. તે સર્વે ઈડરગઢથી યાત્રા કરતા અનુક્રમે છરિકાપદ્ધિપુરમાં પણ ગયા હતા. ત્યાં પ્રભાવક પાર્શ્વનાથ પ્રભુનાં દર્શન કરી તેઓએ વિવિધ પ્રકારે ભેટ, પૂજા, ભક્તિ, વિજ્ઞપ્તિ કરી હતી. કોશપ્રમાણુ વજ-દાનપૂર્વક આડંબરથી સ્નાત્ર–મહોત્સવ કરાવ્યો હતો. લીધેલા અભિગ્રહ છેડ્યા હતા. ૩ દિવસ સુધી બન્ને સંઘવીઓએ મોટી ભેજનશાલા ખુલ્લી કરી હતી. સંઘવી જયસિંહે દુર્જય દેવાયત નામના કોળી પાસેથી બંદીઓ છેડાવ્યા હતા. ત્યારપછી તે સંઘે આબુ તીર્થની યાત્રા માટે ગયા હતા–એનું સવિસ્તર વર્ણન સમકાલીન કવિ સોમચારિત્રગણિએ વિ. સં. ૧૫૪૧ માં ગુરુગુણરત્નાકર કાવ્ય(સર્ગ ૪)માં કર્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ. ૭૭. પ્રાગ્વાટ(પોરવાડ )વંશમાં નંદુરબાર-નિવાસી સંઘપતિ ભીમને પુત્ર હૂંગર સુશ્રાવક થઈ ગયે, ગુણરાજની યાત્રા જેના વંશજ ગુણવાન ગુણરાજે પદ-પ્રતિ કાદિ સુકૃત કરાવ્યાં હતાં. તેણે શત્રુંજય, રૈવત, જીરાપલી, અબુદ વગેરે તીર્થોની યાત્રાઓમાં દ્રવ્ય વ્યય કરી પિતાને જન્મ સફલ કર્યો હતો. જેને લખમાઈ પત્નીથી કાલૂ નામને વિનયી સુપુત્ર હતો; તેને જસમાઈ, લલિતાદે, વીરાઈ નામની પત્નીઓ હતી. તે કાલુશાહે જિનભવન, જિનમૂર્તિ, જિનાગમ તથા ચતુર્વિધ જૈનસંઘ એ ૭ ક્ષેત્રમાં અને દીન જનેના ઉદ્ધારમાં પાર્જિત દ્રવ્યને વ્યય કર્યો હતે. વાચક મહીસમુદ્રગણિના સદુપદેશથી વિક્રમની ૧૬ મી સદીના ઉત્તરાર્ધમાં ચિકોશ-જ્ઞાનભંડારમાં સ્થાપન કરવા માટે તેણે વૃત્તિ સાથે સિદ્ધાંતસૂત્ર લખાવ્યાં હતાં. તેમાંની લીંબડી ભંડારની આચારાંગ-નિર્યુક્તિ તથા વડેદરાના જેવજ્ઞાનમંદિરમાં રહેલી વિ. સં. ૧૫૫૧ માં લખાયેલી પિંડનિર્યુક્તિ પુસ્તિકાના અંતમાં એ ઉલ્લેખ છે. કર્યો હતો કામસૂત્ર લખ વડોદરા મંત્રી પેથ, પાર્શ્વનાથ-વિવાહલઉ( કવિત)માં– (માઈ ! એ નવરહ સહ-દૂઆરિ–એ ઢાલ ) “સરસતિ સામિણિ! કરઉપસાઉ, મઝ મનિ એઉ ઊમાહલુ એક ધવલ-બંધિં બહુ લાગઉ ઢાઉ, ગાય જિણ જીરાઉલુ એ. ૧ મૂલ ચરિત્ર પ્રભુ કેરલ પાસ, ભાવિહિં ભવિયણ! સાંભલઉ એ; સાંભલતાં હુઈ પુણ્ય-પ્રકાસ, હલઈ ભવંતર દેવના એ. ર” ૧ “ શ્રીરાગુંગા-જોવત–પર્વાચિત્રાપુ ! वित्तव्ययसफलीकृतजन्मा तद्वधूः लषमाई ॥ ३ ॥" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૮ પાવાગઢથી વડોદરામાં અંતમાં–( ઢાલ ઊલાલ) “જીભ સહસ મુખિ હેઈ, કોડિ વરસ કવિ જોઈ તુ લવલેસ ન જાણઈ, મૂરખ કિસઉં વખાણુઈ ?. મંત્રિ પેથ ઈમ બોલઈ, અવર તા કાંઈ તુમ્હ લઈ. ૩ * * હું તુ પૂરિ પ્રવાહિઉ, તું સરણાગતિ–સાહિ; કરિ કરિ દેવ! પસાઉ, જગિ જીરાઉલિ-રાઉ. ૬ * * કીધઉં કવિતા વિશાલ, રૂમડું અનઈ રસાલ. ૮ * પઢઈ ગઈ તાંહાં સિદ્ધ, આવઈ અવિચલ રિદ્ધ. ૯ -પાટણ જેનભંડાર-ગ્રંથ-સૂચી (ભા. ૨) વિ. સં. ૧૫૫૪ માં કરંટગચ્છના કવિ નન્નસૂરિ, જીરાઉલા-ગીતમાં “ શ્રીછરાઉલપુરવર–મંડણ, જગ–ગુરુ રે, જગ–ગુરુ પાસ જિણેસરૂ એ, દેવ-દેહૂાસર વંછિત સુષ(ખ)-કર, અઢલિક રે અઢલિક મલ અલવેસરૂ એ. અઢલિક અલસર અગંજિત અતુલ બલ ગ્રેવીસમઉ, તેત્રીસ સુરવર કેડિમાહિ અવર કેઈ ન જેહ સમજે શ્રીસંઘ આવઈ ચિહું દિસિના મનિહિં આણું ભાઉલ, કલિકાલમાહિઈ પ્રગટ પ્રતપઈ પાસનાહ રાઉલઉ. ૧ ૧ “ઈણિપરિઅરબુદ-ચેન્ન-પ્રવાડિજિટકી જઈઆણંદ-પૂરિ; પનરચઉપનઈ ભણઈમન-ગિઈ કરંટગછિનનસૂરિ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ. ષટ દરસણ નિતુ સેવા સારઈ, અહનિસિ રે અહનિસિ જપ ગીસ એક મૃગમદ અગર કપૂર ઊખેવઈ, તૂઠઉ રે તૂઠઉ તેહનઈ દિઈ વરૂ એ. વર દઈ તૂઠઉ ભગત જનનઈ, તુહ પસાઈ નહીં મણા, ધણુ યણ કંચણ રાજ રાણિમ ભેગ લહઈ અતિ ઘણા; સિરિ ધરઈ આણ રાય રાણા, સેસની પરિ તુહ તણી, શ્રી પાસ જીરાઉલઉજિણવર પ્લાઈ મનિ ષટદરસણી. ૨ ષટ ચાર ચરડ નવિ લાગઈ મારગિઈ, વઈરી રે વઈરી વિરૂઉં નવિ કરઈ એ; સીહ ભુયંગમ નાવઈ પાસઈ, દૂતર રે દૂર સાયર તે તરઈ એ. તે તરઇ સાયર ભૂત ડાઈણિ, પ્રેત વિતર નવિ છલઈ; ગ્રહ-તણીય પીડા રોગ વિસમા, વિઘન બંધન ભય ટલઈ. ભવ ભીડ ભાવઠિ દુખ દાલિદ, દુરિય દહિંગ જાઈ સહી; ઈક ચિત્તિ જીરાઉલજપતાં, ચાર ચરડ લાગઈ નહીં ૩ ચેર૦ સંઘ-મંગલકર ભેગ–પુરંદર, મહીયલિ રે મહિયલિ મહિમા અતિ ભલઉ એ; વામા-નંદન જગદાનંદન, આસસેણ રે આસસણ રાયાંકુલ-તિલઉ એ. આસએણરાયા–કુલ–વિભૂષણ, સકલ મૂરતિ જાણી; અવદાત તુમહચા એક છભિઈ, કેતલા વખાણુઈ?. શ્રી પાસદાદા સહત જયવંત, જીરાઉલઉ પરમેસરૂ; ભણુઈ નનસૂરિ મેરઉ સ્વામી, સયલ સંઘ મંગલકરૂ.૪ સંધ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ પાવાગઢથી વડેદરામાં —( વડાદરા–પ્રાચ્યવિદ્યામંદિરની વિ. સં. ૧૫૭૪ માં લખાયેલી પ્રતિમાં ) ८० સીરાહી-રાજ્યમાં સીરેાહીથી ૯ માઇલ દૂર, મેડાગામથી ૪ માઇલ આખની નાની ત્રિકેાણ પહાડી જગ્યામાં હમ્મીરગઢ નામનુ` પ્રાચીન સ્થાન હાલમાં ખંડેર જેવી સ્થિતિમાં ઊજ્જડ છે. ચાતરફ જ ંગલ હાઇ વિષમ માર્ગોમાં છે. જ્યાં ૪ જૈનમ ંદિર, ૧ જૈન ધર્મશાળા અને ખંડિતપ્રાય કિલ્લા છે. પર્વત-ટેકરીની ઢાળવાળી જગ્યા પર રહેલાં ૩ જૈન મંદિરમાં એક સાથી મેટુ મકરાણા પાષાણુનુ સુંદર નકશી–કારણીવાળુ અને અધિક પ્રાચીન જણાય છે. ચેાથુ મંદિર રસ્તા ઉપર નાનુ અને પ્રાચીન છે, તેમાં ઉપર્યુક્ત ત્રણે મદિરાની પ્રાય: ખંડિત સર્વ પ્રતિમાઓ પાછળથી સ્થાપી જણાય છે; જેમાં સ’. ૧૨૧૯ ના પ્રતિષ્ઠિત ચેાવીશી-પટ્ટ અને સ. ૧૩૪૬ માં વધુ માનસૂરિએ પ્રતિષ્ઠિત કરેલ શાંતિનાથદેવ ( કાઉસગ્ગીયા ) વગેરે પ્રતિમાએ જણાય છે. મુખ્ય મંદિરના ગૂઢ મંડપમાં બનેલાં એ ખાજૂનાં બે આલાં (તાકાં) પર વિ. સં. ૧૫૫૨ પાષ વ. ૭ સેામના સ. શિલાલેખમાં જણાવ્યું છે કે-એ સમયમાં બૃહત્તાપક્ષના ધર્મરત્નસૂરિના ઉપદેશથી સ્તંભતીર્થ(ખંભાત)વાસી ઉપકેશવૃદ્ધશાખા (વીસા એસવાળ)ખાઇ શિવાએ પેાતાની ફઇના શ્રેય માટે જીરાપલ્લીશપ્રાસાદમાં એ આલકા (તાકાં-ગાખલા-દેહરી) કરાવ્યાં હતાં. મૂળ મંદિરની ચાતરફ રહેલી દેહરીઓમાંથી પહેલી દેહરીના સ. લેખ પરથી જણાય છે કે-વિ. સ. ૧૫૫૬ વર્ષે વૈ. જી. ૧૩ રવિવારે, પ્રાગ્ગાટ( પારવાડ ) જ્ઞાતિના સં. રત્નપાલની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ. ભાર્યા કરમાઈએ પોતાના પતિના શ્રેય માટે વૃદ્ધતપાપક્ષના ઉદયસાગરસૂરિના ઉપદેશથી જીરાઉલા પાનાથના પ્રાસાદમાં દેવકુલિકા કરાવી પાર્શ્વનાથને પોતાનો નિત્ય પ્રણામ જણાવ્યા છે. ચતીન્દ્રવિહાર-દિગદર્શન(ભા. ૧, પૃ. ૧૨૦ થી ૧૨૩)માં આ પરિચય-લેખો દર્શાવ્યા છે. વિ. સં. ૧૫૫૬ માં રચાયેલા વિક્રમાદિત્ય-પંચદંડાતપત્રચરિત્ર( પાટણ જેનભં. ડિ. કે. વૈ. ૨)ના પ્રારંભમાં– “ જયુ પાસ જીરાઉલ, જગ-મંડણ જગ-ચંદ; જાસ પસાઈ પામીઈ, નિત નિત પરમાનંદ. ” યાત્રા. અણહિલવાડ પાટણ પાસેના સંડેરમાં જિન-મંદિર વગેરે રચાવનાર તથા વિ. સં. ૧૩પ૩-૫૪ માં શાહ પર્વત, ભગવતીસૂત્ર વગેરે લખાવનાર અને તેનાં ડુંગર વ્યાખ્યાનાદિ કરાવનાર પોરવાડ પેથડશાહ થઈ ગયા જેમના વંશજોએ કરાવેલાં અનેક સુકૃતને ઈતિહાસ પ્રશસ્તિ દ્વારા જણાય છે, તેમાંથી વિ. સં. ૧૫૫૯ માં વાચપદસ્થાપનાને મહત્સવ કરનાર પર્વત અને ડુંગર નામના ભાઈએાએ વિ. સં. ૧૫૬૦ માં જીરાપલ્લીપાર્શ્વ, અબુદાચલ વગેરે તીર્થોમાં ઉલાસપૂર્વક યાત્રાઓ કરી હતી; ગંધાર બંદરમાં ગ્ય સામગ્રી સાથે ક૫-પુસ્તિકાઓ સર્વ શાલાઓમાં આપી હતી, અને તે નગરના સમસ્ત વણિકને રૂપા-નાણું સાથે સાકરની ૧ “પાટણ-જેનભંડારડિ. કેટલોગ” (ગા..સિ.વૈ. ૧, પૃ. ૨૪૭-૪૮) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ પાવાગઢથી વડોદરામાં લહાણું આપી, સંઘ-સરકારપૂર્વક વાચના કરાવી હતી. ચતુર્થ રાતમાં આદરવાળા તે બન્નેએ આગમગછના વિવેક રત્ન ગુરુનાં વચનથી ઉપર્યુક્ત સુકૃત કર્યા હતાં.” વિ. સંવત ૧૫૬૮ માં કવિ લાવણ્યસમય વિમલપ્રબંધ ( રાસ ખંડ ૩, ગા. ૧૧૮)માં– -- “જીરાઊલાનઉ મહિમા ઘણુઉ x x x તેમના રચેલા ખિમષિરાસમાં– જીરાઉલઉ જિણ થંભણ, ગુડી–મંડણ પાસ; સુર સેવક જે તસુ તણા, પૂરઈ જહા-મન-આસ.” ૧૬ (પૃ. ૨) જીરાઉલા પાર્શ્વનાથ–સ્તવનમાંજીરાઉલિ–મંડન જિણ પાસ, તંત્રિભુવન છઈ લીલ-વિલાસ કરું વીનતી છોડિ ભવ–પાસ, હું છું દેવ! તુહ્માજી દાસ. ૧ તપગછ–નાયક અવિચલ ચંદ, શ્રીલક્ષમીસાગર સૂરિ શ્રીમદેવસૂરિ સેહઈ સાર, શ્રીમજયસૂરી ગણધાર. ૩૫ સમયરત્ન જય પંડિત-રાય, તે સહગુરુના પામી પાય; તું સ્તવીક મઈ ત્રિભુવન-ધણું, પૂરિન ઈચ્છા હિવઈ સેન તણી૩૬ १ " खर्तु-तिथिमित १५६० समायां यात्रां तौ चक्रतुः सुतीर्थेषु । પછી-પાર્થિવાળેષ સોટ્ટાયમ ” –વિશેષ માટે જુઓ–મુનિ પુણ્યવિજયજીને લેખ– એક ઐતિહાસિક જેનપ્રશસ્તિ' (પુરાતત્ત્વ પુ. ૧, અં. ૧). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ. અદ્ધિ રામ નવિ માગુ રાજ, કતિગ-વિદ્યા મંત્ર ન કાજ; એક જ આવાગમણ નિવારિ, હૂતર ભવ–સાગર ઊતારિ. ૩૭ હું આવઉ શરણુઈ તહ્મ તણુઈ, રાષ(ખ) મનિ ઊલટ આપણુઈ, મુનિ લાવણ્યસમઈ ઈમ ભણઈ, તુહ્ય તૂઠઈ નવનિધિ અંગશુઈ. ૩૮” [ ] જીરાઉલિ-છાહુલી. “દેસિ વિદેસિ જાણીય એ, પ્રગટુ જીરાઉલિ ગામિ, ઊમા હઉલઈ અંગુલઈ અલ જઇ એ જાઇ, મેલાવડઈ મેવુ લઈ માહતીઓ, મલપતિ ગજગતિ ગાઈ; પ્રભાવતિ-વર-ગુણ વીનતી એ–આકણ. જિણવર વયણ ઊરણાંઓ, ભામણુડઈ ભમહીડી જાઠ. ૨ જાત્રિગ ધજ-મિસિ ધીરવઓ, ધીરુ કિર ઊભડી બાહું ૩ ઊમાહઉ૦ ચારડ ચરવા પર એ, સહુ પાધર-રાઉ. કેડઉ કેસુ જુકે પીઈ, તાસુ કોપીયઈ કૃતંતુ જીરાઉલિ જિનુ ભગતઉએ, જયવંતુ જગિ ડિવાઉ. ભેગ પુરંદર નિરખતાં એ, દૂષ તાં દરિ પુલાઈ. ૭ જિણવર જલદર ઊનમણિ, સુકૃતસર સુભર ભરાઈ. ૮ ધન પ્રભ(ભુ)–ભુઅણિ જે વાવરઇ, વરઈ તે નવનિધિ નારિ; કલિજુગિ ઊગીલે કહપતરે, વંછિય પૂરણદા –જરાઉલિ-છાહુલી. (પ્ર. શ્રી કાંતિવિજયજી શાસ્ત્ર-સંગ્રહની એક પ્રાચીન પ્રતમાં.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ પાવાગઢથી વડેાદરામાં વિ. સ’. ૧૫૬૯ માં લખાયેલ જીરાવલા-પાર્શ્વનાથ સ્તવનની પ્રતિ પાટણના જૈન ભંડાર( ફે. આ. )માં છે. ૮૪ શાંતિસૂરિએ રચેલી અર્બુદાચલ-ચૈત્યપરિપાટી (પદ્ય ૧૭)ના પ્રારંભમાં— જીરૂપલિ પાસ જીહારી' મંગલાચરણ છે. ” વિ. સ’. ૧૫૮૨ માં વાચક સહજસુદરે, રત્નસારકુમારચાપાઇ( પાટણ જૈન ભ. કે. વા. ૨)ના પ્રારભમાં— “ સરસતી હુંસ-ગમન–પય પ્રણમી, અવિરલ વાણી–પ્રકાસ રે; સેત્તુજ-મંડણુ શ્રીરિસહેસર, શ્રીજીરાઉલ પાસ રે. ઉપકેશગચ્છના કક્કસૂરિના શિષ્ય કવિયણે કુલધ્વજ-રાસ ( પાટણ જૈન ભ. પ્રતિ લે. સ. ૧૯૦૫ )માં— પાજિજ્ઞેસર–પય નમી, જીરાલિ અવતાર; મહિયલ મહિમા જેનઉ, દીસઇ અતિહિ ઉદાર. ” કવિ શલસયમ, હિરબલ–રાસના પ્રારંભમાં “ પહિલઉં પણમું પાસ જિષ્ણુ, જીરાઉલનું રાય; મન–વંછિત આપઇ સદા, સેવઇ સુરપતિ પાય. ” —પાટણ જૈનભંડાર–ગ્રંથ-સુચી ( ભા. ૨ ) તપાગચ્છ-નાયક હેમવિમલસૂરિના સમયમાં શ્રૃતમાણિક્ય– શિષ્ય, પ્રભાત–પ્રભુ-પ્રણામમાં— "" જીરાઽલપુર પાસ નમતાં નિશ્ચર્ય, ભવિયહ પૂરઇ મનની આસ. પ્રદ્ધિ ઊઠી પ્રભુ પ્રણમીઇ. પ ” ૧ “ સન્ત પનરખિયાસી વરિ એ, રચ્યઉ માઁ રાસ રે; વાંચક સહજસુંદર ઇમ એલઇ, આણી બુદ્ધિ-પ્રકાસ રે. * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com "" Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ, [ ૮ ] “કરુંસેવના દેવના પાય પામી,ટલઇ વાર લામી નમ્ સીસ નામી; કહૂ' સત્ય હૂ' જનમ લાધઉ અમ્હારું,જગન્નાથ જીરાઉલુ જે જીહારું. ૧ ઈસિઉં છંઢિ આનંદિસિÎ દીસ–રાતિ”, પહેર્યું એકભાવિષ્ઠ ભુજગપ્રયાતિઇ, મથુ દુઃખ સંસારનાં પાપ છૂટ, ઈસિરું સત્ય જાણી કહઇ યાતિ-ખૂટ [ઉ]. ૧૧” [ ૯ ] પાર્શ્વનાથ—વિવાહલઉ ( કવિત્ત )— આદિ કુસલ--કમલ-વણુ—-વિમલ-દિવાયર ! અર્ધસય ગુણસય ગુરુ રચણાયર ! સાયર સમરિવ સામિ ગાઇસુ જીરાલિ–સિણગારણ પાસ જિંગ્રેસર તિહુઁયણુ—દુરિય—-નિવારણ નામ. ૧ "C ૮૫ અંત—ઈય સિરિજીરાઉલિસિણગારા, મહુરૂપિહિઁ જાગત જિંગ સારા; બહુભવ-રણતારા; વિજય’થુણિઉ પ્રભુ પાસ જિણિદો, ન દઉં કલિહિ કલપતરુકા, વંયિ-લ-દાતારા. ૩૨ "" [ ૧૦ ] “સુહાવણા સામલ ધીર દેવ ! મઇં આજી લાધી તુઝુ પાય-સેવ; પ્રજા–તણા પીહર પાર્શ્વનાથ ! હઉં વીનવઉ ડિઉ એઉ હાથ. ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૬ પાવાગઢથી વડાદરામાં સામી! સલૂણા તુહુ વંદિ−છેડૂ, તઇ ચારનઉ ચરિઉ ચિત્ત મેાડ; ત ઊગતા આંથવતા વિચાલે, પ્રતાપિયઉ જાણિયઇ ઇણિ કાલે. ર ગિરિ-સ્થલી ઉવસ તઈ વસાઇ, જીરાવલિ-શ્રી તઈ ઉદ્ભસાવી; તઉ વાહરુ ધાંધક ચાર–કેર, નિવારિજે મૂ ભવ-ચક્ર–ફેર. ૩ તઈં દેવ! તૂઇ હુઇ ભાગ જોગ, ફ્તરઇ નાસઇ રાગ સાગ; આપૂત્તરી આવઇ રિદ્ધિ વૃદ્ધિ, સવે ફલઇ લીલઇ બુદ્ધિ સિદ્ધી. ૪ સ્વદેસ દેસ ́તર સંધ આવઇ, પ્રભાવના નિતુ નવી કરાવઇ; શ્રીઅસસેન—ખિતિપાલ–પુત્ત !, ઇસા તુમ્હારા ગરુયા ચરિત્ર. ૫ જો એલગઇ તૂં પ્રભુ ! આંગિ ફૂલ, તેહઇ તણુઉ કંચણુ કરાઇ; મૂલ સિરિસ્વયં સેસ ભણિ જિ રાપઇ,તે પાપ સંતાપ સગ્ગ(૦૧)àાપઇ.૬ ડાહુઉ ઘણુઉ એલિવિ હઉં ન જાણુઉ,કિસઉ કિસઉ મહિમા વકખાણુઉ?; લાગી રહઉ છઉ ચરણે તુમ્હારે, સ ંસારની ભાવદ્ધિ મૂ નિવારે. છ તઉ એલગૂની સવિ આસ પૂરઇ, સા કાવિ દેજે મુજ્જુ બુદ્ધિ જાચી; તઉ ફૂટ ખેટાઇત સૂર ચૂરઇ, માથઈ વહુઉં તૂ જિમ આણુ સાચી.’૮ વિક્રમની ૧૬ મી સઠ્ઠીમાં તપાગચ્છમાં થયેલા વિશાલરાજસૂરિશિષ્ય સુધાભૂષણના શિષ્ય જિનસૂરે પ્રિયંકરનૃપકથા( દે. લા. પૃ. ૯૩ )માં જીરાઉલાનું સ્મરણ ઉપદેશાત્મક પદ્યમાં આદ્ય અક્ષરા દ્વારા કર્યુ. છે— “ જીભઈ સાચું એલિજે, રાગ રાસ કરિ ; ઉત્તમપું સંગતિ કરેા, લાભઇ સુખ જિમ ભૂરિ. "" વિક્રમની ૧૭ મી સદીમાં. વિ.સં. ૧૬૩૯ માં રચાયેલા પ્રતિષ્ઠાક૫( સુવિહિતતપાગચ્છ–સામાર્ચોરી–પ્રા. વિ. વડાદરા )ના પ્રારંભમાં— Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ. શ્રીપરા વિમારાહી સ્ત્રી-નાચ–. જ્ઞાર્નીચે વરાછવિભૂષણમ્ ! ” સં. ૧૯૪૬ માં જીરાઉલાગચ્છના હેમરત્નસૂરિશિષ્ય કલ્યાસુરને મેવાડના રાણા પ્રતાપસિંહના રાજ્યમાં ગિનીપુરમાં લખેલી એક પ્રતિ ઘઘા ભં. માં છે. –જૈન સાહિત્યને ઇતિહાસ (મો. દ. દેશાઈ પૃ. ૫૯૦ ) વિ. સં. ૧૯૬૭(૮)માં કવિ શાંતિકુશલ– જીરાઉલિ હૈ તું જાગે દેવ !” –ગોડી પાર્શ્વનાથ-નામમાલા સ્તવન ગા. ૩ વિક્રમની ૧૭મી સદીના ઉત્તરાર્ધમાં પં. રત્નકુશલ“શ્રી જીરાઉલિ નવખંડ પાસ વખાણુઈ રે, નામઈ લીલ વિલાસ, સંકટ વિકટ ઉપદ્રવ સવિ દરિઇ લઈ રે, મંગલ-કમલા વાસ.” પાર્શ્વનાથસંખ્યા–સ્તવન. - પ્રાચીનતીર્થમાલા-સંગ્રહ ભા. ૧, પૃ. ૧૬૯, ૧૯૮ ] તપાગચ્છમાં થયેલા કવિ હેમવિજયગણિના “વિજયપ્રશસ્તિ મહાકાવ્યને છેલ્લા પાંચ સોંથી પૂર્ણ કરનાર ગુણવિજયગણિએ એ કાવ્યની ૧૦હજાર લૈક–પ્રમાણુ વિસ્તૃત ટીકાનો ઇલાદુર્ગ (ઇડર)માં આરંભ કરી, (જે)ધપુરદુર્ગ અને શ્રીમાલમાં કેટલીક રચ્યા પછી શ્રીરહિણ(સીહી)માં વિ. સં. ૧૯૮૮માં પૂર્ણ કરી હતી. એ ટીકા, શ્રેયસ્કૃતિવાળી જીરાપલ્લી-પાર્શ્વનાથની મૂર્તિની સમક્ષ પૂર્ણ થઈ હતી-એમ કવિએ તેના અંતમાં * આ ઉલ્લેખ પૃ. ૪૮ ના અંતમાં વાંચે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮ . પાવાગઢથી વડોદરામાં જણાવ્યું છે. સીહીનાં ૧૬ જિનાલયમાં એક જીરાવલાપાર્શ્વનાથના મંદિર તરીકે ઓળખાય છે. પં. કાંતિવિજયે રચેલા સીહી–ચત્ય-પરિપાટી સ્તવનમાં પણ એનું સૂચન છે પાસ આસ પૂરે ભવિ-જનકી, જીરાવેલો જગમાંઈ” જેન વે. તપાગચ્છના પ્રાત:કાલના પ્રતિક્રમણમાં પ્રતિદિન સ્મરણ કરાતા “સકલ-તીર્થ–વન્દન”માં– “અંતરીક વરકાણે પાસ, જીરાઉલો ને થંભણુ પાસ” ખરતરગચ્છમાં થયેલા કવિ સમયસુન્દર, તીર્થમાલા-સ્તવનમાં– અંતરિક અઝહર અમીઝરે રે, જીરાઉલો જગનાથ; તીરથ તે નમું રે.” વિક્રમની ૧૮ મી સદીમાં. વિ. સં. ૧૭૨૧ માં પં. મેઘવિજય, પાર્શ્વનાથ-નામમાલામાં—[ ગા. ૧૪ પ્રા. તી. સં. ભા. ૧, ૧૫૦ – જીરાઉલિ જયકરૂ એ” વિ. સં. ૧૭૪૬ માં શીતવિજય, તીર્થમાલામાં – [ગ. ૫૧–પર પ્રા. તી. સં. ૧, પૃ. ૧૦૫]– “ગિરિ(આબૂ) ભેટી પાજિ ઉતર્યા, ગામ હણાદ્રામાંહિ સંચયો; પુન્યિ પિગ્યા પારસનાથ, સુર નર સેવિ જોડી હાથ. જીરાઉલિ દાદ દીપતે, તેજિ ત્રિભુવન રવિ પતે.” १ “ श्रेयःस्फूर्तेर्यस्य मूर्तेः पुरस्तादेषा टीका पूरिता दूरिताऽऽपत् । भूयात् सोऽयं सद्गुणश्रेणिसिद्धयै जीरापल्लीपार्श्वनाथः प्रसिद्धयै ॥" –ય. વિ. ચં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ. વિક્રમની ૧૮ મી સદીના પૂર્વાર્ધમાં, ૫. કલ્યાણસાગર, પાર્શ્વનાથ-ચૈત્યપરિપાટિમાં ગા. પ્રાચીનતી માલાસંગ્રહ ભા. ૧, ૭૦ ]— ". 66 • 6 જીરાઉલ જગમેં જાગતા ’ વિ. સં. ૧૭૫૫ માં કવિ જ્ઞાન(સહુજ)વિમલ, તીમાલામાં—( ઢાળ ૬, ગા. ૫૧. પ્રાચીનતી માલા–સંગ્રહ ભા. ૧ પૃ. ૧૩૮ ય. વિ. ગ્રં. )— ૮૯ શ્રીજીરાલિ પાસ પ્રસિદ્ધ, વિવિધ ચૈત્ય-યાત્રા તિહાં કીધ; દેહરાં તિહાં ઉત્તંગ ઇગ્યાર, ભેટી કીધ સફલ અવતાર. ” વિક્રમની ૧૯ મી સદીમાં, વિ. સં. ૧૮૫૧ માં આષાઢ શુદિ ૧૫, રૂા. ૩૦,૧૧૧ ખચી જીરાવલ-પાર્શ્વનાથજી( ચૈત્ય )નેા જીર્ણોદ્ધાર કરાવ્યાના ઉલ્લેખ [પૂ. નાહર–જૈનલેખસંગ્રહમાં ખં. ૧, લે. ૯૭૯] મળે છે. વિ. સં. ૧૮૯૨ માં જેસલમેરના શ્રીમાન્ માફણાના સધ જીરાવલામાં. વિ. સં. ૧૮૯૧ માં આષાઢ શુ. ૫ જેસલમેર નગરમાં મહારાવલ ગજસિંઘજી રાણાવતજી રૂપજી ખાપજીના રાજ્યમાં ગૃહ ખરતરગચ્છના ભ.જિનમહેન્દ્રસૂરિના ઉપદેશ થતાં બાફણા ગાત્રવાળા ઓસવાળ રાજમાન્ય શ્રીમાન્ શેઠ ગુમાનચદજીએ પાંચ પુત્રા અને અન્ય પૌત્રાદિ કુટુંબ-પરિવાર સાથે મેટા આડંબરપૂર્વક રાજવંશી ઠાઠથી સિદ્ધાચલજીના સંધ કાઢ્યો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ પાવાગઢથી વડોદરામાં હતો. જેમાં ૨૩ લાખ રૂપીઆને ખર્ચ થયે હતું. તે સમયે તેમણે બીજાં અનેક સત્કર્તવ્ય કર્યા હતાં. પંચતીથી, અંભણવાડ, આબ, જીરાવલા, તારંગા, સંખેસર, પંચાસર, ગિરનારજી વગેરે અનેક તીર્થોની પણ યાત્રા કરી હતી. તે સંબંધી વિ. સં. ૧૮૬જેઠ શુ. ૨ ને મારવાડી–ભાષામાં વિસ્તૃત શિલાલેખ જેસલમેર પાસેના અમરસાગરમાં તેમના કરાવેલા જિનમંદિરમાં વિદ્યમાન છે, તેમાંથી જાણવા લાયક વિસ્તૃત ઈતિહાસ મળી આવે છે. ૧ શ્રીમંત ગાયકવાડ સરકાર તરફથી જેસલમેરના કિલ્લાના જૈનભંડારનું નિરીક્ષણ કરવા સ્વ. ચીમનલાલ ડાહ્યાભાઈ દલાલ સન ૧૯૧૬માં ગયા, ત્યારે તેમણે ત્યાંના ઉપર્યુક્ત શિલાલેખની પણ નકલ લીધી હતી, જેના આધારે સાક્ષર જિનવિજયજીએ “જૈનસાહિત્ય સંશોધક” (ત્રિમાસિકને પ્રથમ ખંડના પૃ. ૧૦૮-૧૧૧)માં “જેસલમેરકે પટકે સંઘકા વર્ણન” લેખ પ્રકાશિત કર્યો હતો. જેસલમેરભાંડાગારીયગ્રંથ-સૂચના સંપાદન-સમયે તે લેખ ન મળતાં પરિશિષ્ટમાં બીજા શિલાલેખ સાથે તે લેખને અહે ત્યાં પ્રકાશિત કરાવી શક્યા ન હતા. ત્યાર પછી તે ૬૬ પંક્તિને ઐ. મહત્ત્વવાળા એ લેખ સ્વ. બાબું પૂરણચંદજી નાહરના જૈનલેખસંગ્રહ (તૃતીય ખંડ જૈસલમેરપૃ. ૧૪૩ થી ૧૫૦)માં થોડી અશુદ્ધિ સાથે વિ. સં. ૧૯૮૫માં પ્રકાશિત થઈ ગયેલ છે. વિ. સં. ૧૯૮૩ના માર્ગશીર્ષમાં ભાવનગરી ફોટોગ્રાફર શા. મગનલાલ હરજીવનદાસ સાથે અમહે જેસલમેર, લોકવા, અમરસાગરનાં એ શિલાલેખ-દર્શન સાથે મને હર જિનમંદિરનાં દર્શન કરી અપૂર્વ આનંદ પ્રાપ્ત કર્યો હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ. ૧ [૨] ચૌહાણ સાથે છે. જૈનેને ઈતિહાસ વિક્રમની ૧૨ મી સદીમાં હર્ષપુરીયગચ્છમાં પ્રભાવક સમર્થ • ગુણ-નિધિ જેનાચાર્યો થઈ ગયા. તેમાં શાકંભરીધરો જયસિંહસૂરિ મુખ્ય હતા, જેઓ શાકંભરી પૃથ્વીરાજ (૧) મંડલ(સાંભર-પ્રદેશ)માં સુપ્રસિદ્ધ હતા. તેમના સુશિષ્ય રાજમાન્ય અભયદેવસૂરિએ ઉપશમની પ્રધાનતાથી સુગ(? મોરાઓનું પણ મન હર્યું હતું. એમને કેટલાક પરિચય મેં “સિદ્ધરાજ અને જેને” નામની વિસ્તૃત લેખ-માલા જેન” પત્ર(સન ૧૯૨૬-૨૭)માં આપે છે અને તેમના સંબંધમાં પ્રમાણભૂત પ્રશસ્તિ “ત્તિનથબારીનૈનમળ્યા -રૂશ્વસૂરી” (ગા. ઓ. સિ. નં. ૭૬, પૃ. ૩૧૧, ૩૧૪)માં દર્શાવી છે. નિઃસ્પૃહ નિર્ચન્થ એ સંત મહાત્માએ જેન–શાસનની ઉન્નતિનાં અનેક સત્કર્તવ્ય કર્યા–કરાવ્યાં હતાં. તેમાં (૧) ગેપગિરિ(ગવાલિયર)ના શિખર પરના મહાવીરજિનના મંદિરનું દ્વાર, કઈ રાજ-શાસનના કારણે રાજ્યાધિકારીઓએ લાંબા વખતથી બંધ કર્યું અટકાવ્યું હતું, તે ત્યાં જઈને ભુવનપાલ રાજાને કહીને–અતિશય પ્રયત્ન તેમણે ખુલ્લું કરાવ્યું હતું. (૨) વરણગના પુત્ર સંત્ય સચિવને કહીને ભય(ભરુચ)માં સમલિકાવિહાર પર સોનાના કળશે ચડાવરાવ્યા હતા. (૩) જયસિંહ રાજા( સિદ્ધરાજ )ને કહીને તેના સકળ દેશ(ગુજરાત વગેરે)માં ૫સણ વગેરે તિથિમાં અમારિ-અહિંસા કરાવી હતી. આ જ પૂજ્ય મહાત્માના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૨ પાવાગઢથી વડેાદરામાં સ ંદેશ-લેખથી સાંભર–શાકભરીના રાજા પૃથ્વીરાજે રણથભારના જિન-મંદિર પર સેાનાના કળશેા ચડાવ્યા હતા. અણ્ણરાજ વિ. સ. ૧૨૧૧માં અજમેરમાં સ્વર્ગવાસી થયેલા ખરતરગચ્છના સુપ્રસિદ્ધ જિનદત્તસૂરિએ નાગપુર( નાગાર )થી અજમેર તરફ્ વિહાર કરતાં અણ્ણરાજને આમંત્રી આશીર્વાદ આપ્યા હતા અને શ્રાવકા દ્વારા વિજ્ઞપ્તિ કરાવી જૈનમંદિરાદિ ધર્મસ્થાના અને શ્રાવકેાના નિવાસ માટે ચેાગ્ય ભૂમિ મેળવવામાં અનુકૂળતા કરી આપી હતી; જેથી શત્રુજય, ગિરનાર અને સ્ત'ભનતીનાં સ્મારક ૩ જૈનમંદિરે થઇ શકયાં હતાં આ સબંધમાં વિ. સં. ૧૨૯૫માં ૫. સુમતિગણિએ ગણુધરસા - શતક-ખહવૃત્તિમાં ઉલ્લેખ કર્યો છે, જે અમ્હે અપભ્ર ંશકાવ્યત્રયી( ગા. એ. સિ. ૩૭ )ની ભૂમિકા( પૃ. ૪૬ )માં દર્શાવેલ છે. વિ. સ. ૧૧૯૮ માં અણ્ણરાજના રાજ્ય-સમયમાં લખાયેલ આવશ્યક–નિયુક્તિ( તાડપત્ર પુસ્તિકા )ના ઉલ્લેખ અમ્હે પાટણ ગ્રંથ-સૂચી( ભા. ૧, પૃ. ૧૩૦ )માં દર્શાવ્યેા છે. ૧. વિ. સં. ૧૧૯૧માં વિજયસિ સરિ ઃઃ .. “ यस्य सन्देशकेनापि पृथ्वीराजेन भूभुजा । रणस्तम्भपुरे न्यस्तः स्वर्णकुम्भो जिनालये ॥ —ધર્મોપદેશમાલા—વિકૃતિ-પ્રશસ્તિ લે. ૯ (પાટ–કૈં. પૃ. ૩૧૨ ) વિ. સ. ૧૧૯૩માં શ્રીચ દ્રસૂરિ— tr . पुहईरापण सयंभरी - नरिन्देण जस्स लेहेण । रणखंभउर - जिणहरे चडाविया कणयकलसा ॥ —પ્રા. મુનિસુવ્રતચરિત્ર-પ્રશસ્તિ ગા. ૧૦૪ ( પાટણ—કૅટલાગ ગા. એ. સિ. ૭૬, પૃ. ૩૧૬ ) - www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #106 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ. ગૂર્જરેશ્વર કુમારપાલ સાથેના રણ-સંગ્રામમાં પરાસ્ત થતાં આ જ શાકંભરીશ્વર આન-અર્ણોરાજે વિજય-લક્ષ્મી જેવી પિતાની જહણ કન્યાને કુમારપાલ સાથે પરણાવી સંધિ કરી હતી. (વિશેષ માટે જૂઓ શ્રી હેમચંદ્રાચાર્યનું સં. દ્વયાશ્રય મહાકાવ્ય સર્ગ ૧૬ થી ૧૯). પ્રઢપ્રતાપ મહારાજા કુમારપાલ, આ યશસ્વી વિજયથી “ નિજભુજવિકમરણાંગણવિનિર્જિતશાકંભરીભૂપાલ” બિરૂદદ્વારા પ્રખ્યાત થયેલ છે. ધર્મષ(ધર્મસૂરિ અને ૩ શાકંભરીશ્વર (૧ અજયરાજ, ૨ અર્ણરાજ અને ૩ વિગ્રહરાજ.) વિક્રમની બારમી સદીના ઉત્તરાર્ધમાં ધર્મઘોષસૂરિ નામના એક સમર્થ પ્રભાવક રાજમાન્ય ઉચ્ચકોટિના વિદ્વાન આચાર્ય થઈ ગયા, જેમને ધર્મસૂરિ નામથી પણ વિદ્વાનોએ ઓળખાવ્યા છે. પાટણના જેનભંડારેમાં તેમના સંબંધમાં સં. પ્રા. અપભ્રંશ ભાષામાં કેટલીક પ્રશસ્તિ-સ્તુતિ-સ્તેત્રાદિ કૃતિ મળી આવી છે, જે ઐતિહાસિક દષ્ટિએ બહુ મહત્ત્વની હાઈ પાટણના ડિ. કેટલૈગમાં અમહે સવિસ્તર દર્શાવી છે. આ આચાર્ય, રાજગચ્છના શીલભદ્રસૂરિના શિષ્ય હતા, અને તેમના પરિવારમાં શ્રેષ્ઠ વિદ્વાને, કવિઓ, ગ્રંથકારો અને વ્યાખ્યાતા આચાર્યો થયા જણાય છે. જેમાંના કેટલાકના થે પણ ત્યાં સૂચવ્યા છે. વિ. સં. ૧૧૮૬માં માગશર ૫ મે - આ આચાર્ય પાસે ધંધલ નામના શ્રદ્ધાળુ શ્રાવકે ગૃહિધર્મ(શ્રાવક-ધર્મ) સ્વીકાર્યો હતો, તેના પરિગ્રહ-પ્રમાણને સૂચવતો તે જ સમયમાં પ્રાકૃતભાષામાં રચાયેલ અને લખાયેલ એક ગ્રંથ વિદ્યમાન છે (જૂઓ પાટણ કૅટવૈો. ૧, પૃ. ૩૯૨). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ પાવાગઢથી વડોદરામાં કલવધિ–પાશ્વનાથ અને જીરાવલા-પાર્શ્વનાથને પ્રાદુર્ભાવ તથા પ્રતિષ્ઠા-પ્રસંગને સમય વિ. સં. ૧૧૮૧-૯૧ વાસ્તવિક હોય તે તે કહ૫-પ્રબંધમાં મુખ્ય કાર્યકર્તા તરીકે સૂચવાયેલ શ્રીમાન શ્રાવક આ જ હોવો જોઈએ. રવિપ્રભસૂરિ નામના એક સમકાલીન કવિએ (ભક્ત શિષ્ય) આ આચાર્યની પ્રશસ્તિરૂપ પ્રશસ્ત સ્તુતિ ૩૩ કાવ્યો દ્વારા રચી છે, જે અહે ત્યાં(પૃ. ૩૬૬ થી ૩૭૦) દર્શાવેલ છે. એ ઉપરથી વિદ્વાને જાણે શકે તેમ છે કે એ ધર્મસૂરિની વાણીને લાભ શાકંભરીના સદ્દગુણ રાજાઓએ સારી રીતે લીધે હતો, અને એમની અમૃત-રસમય વાણીનું પાન કરી હર્ષિત થયેલા શાકંભરીન્દ્રોએ એ આચાર્યની અદ્વિતીય ગુણ તરીકે વારંવાર સ્તુતિ કરી હતી. “શ્રોતા અજયેન્દ્ર(અજમેર વસાવનાર ?)ની સમક્ષ વિદ્વાનોની સભામાં આ ધર્મસૂરિદ્વારા થતી સાંખ્યશાસ્ત્રની મધુર વ્યાખ્યાઓમાં સૂક્તિઓ ઉચચરાતી હતી, ત્યારે તે રાજા હર્ષથી માથું ધુણાવ હતો. અજય રાજાની પર્ષદામાં વચસ્વી આ ધર્મસૂરિની ગદ્ય-ગોદાવરીની લહરીઓ તરફ ઉછળવા લાગી, ત્યારે તેમાં મગ્ન થયેલે દિગંબરોને અગ્રેસર [ વિદ્વાન વાદી] ગુણચંદ્ર “હું કેણ છું ? ” “આ સ્થાન કયું છે ?” ૧ “ xxીરો દરયાળે ગુણવત્ત રામકુનાં जीयासुः सुचिरं गिरो भगवतः श्रीधर्मसूरिप्रभोः ॥ ६ ॥" xxીરા તિરસમુ વાવકુવૈવ __ रोमाञ्चैरीगन्यः क्वचिदपि न गुणीत्यन्वहं तुष्टुवे यः ॥ २३ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ. અહિં શું પ્રસ્તુત છે?” એમાંનું કંઈ પણ વિચારી-સમજી શક્યો ન હતો. એ સૂરિએ અણ્ણરાજ રાજાની સભામાં, વિદ્વાનોની સમક્ષ દિગંબર વાદી પર અસાધારણ જયલક્ષમી પ્રાપ્ત કરી હતી. આમિક વસ્તુવિચાર–સારના વિવરણકાર યશોભદ્રસૂરિએ પણ એને અનુસરતી પ્રશસ્તિ ઉચ્ચારી છે (વિશેષ માટે જૂઓપાટણગ્રંથ-સૂચી ભા. ૧, પૃ. ૩૯૫-૬). વિગ્રહરાજે આ ધર્મસૂરિની વિદ્વત્તાની અને ચારિત્રની ઘણું પ્રશંસા કરી હતી કે-“પૃથ્વીમાં આ વિચક્ષણ બીજે કેણ છે? ધર્મસૂરિ સ્તુત્ય કેમ ન ગણાય? કે જેમના ઉપદેશથી વિગ્રહરાજે પિતાના નગરમાં જદી જેનવિહાર (જિનમંદિર) કરાવ્યું હતું, અને જેમના વચનથી મોટા બિંબની પ્રતિષ્ઠા-વિધિ કરી હતી, તથા પોતાની ભૂમિમાં એકાદશી १ “ श्रोता यस्याजयेन्द्रः सदसि ति लकिते कोविदानां घटाभिः साङ्ख्य-व्याख्यासु सूक्तीमधुमधुरसाः स्वैरमासाद्य सद्यः । घूर्णन्मौलिप्रवेलप्रविकचकुसुमोत्तंसलोलालिजाल व्याजान्नीलातपत्रं स्वयमधृत समस्तस्य को धर्मसूरेः ? ॥ २५ ॥ नन्द्यादाचन्द्रमिन्द्रः स जगति गुणिनां धर्मसूरिर्वचस्वी यस्योद्यद्गद्य-गोदालहरिषु परितः प्लावयन्तीषु मग्नः । कोऽहं ? किं स्थानमेतत् ?, प्रकृतमिह किमित्यादि नामस्त किञ्चिद् दिग्वासःशेखरोऽसावजयनरपतेः पर्षदि श्रीगुणेन्दुः ॥ २६ ॥ २ “ अर्णोराजमहीपतेरधिसभं पश्यत्यशेषं जग त्यस्तित्वाखिलशास्त्रविन्मलयजैराकल्पितं दिक्पटम् । आयान्त्या जयसम्पदा प्रकटितः सौभाग्य भाग्योदयो ચચાન્યસન: નિરં ગતિ શ્રીધર્મસ્ત્રિમ્ | ૨૦ | ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ પાવાગઢથી વડોદરામાં તિથિએ વધ નિવાર્યો હતો. “હાથ ઉંચા કરીને હું કહું છું કે-ધર્મસૂરિનાં વચનનું આ અનુપમ આદયત્વ છે કે, એમના વચનથી વિગ્રહરાજે સ્વયં (પતે-જાતે) એ ઉપર્યુક્ત જૈનમંદિર રાજ-વિહાર ઉપર દંડ, કલશ ચડાવવાના અને પ્રતિષ્ઠાના દિવસે અરિસીહ અને માલવ-મહીન્દ્ર(રાજા) સાથે ધ્વજાઓ લગાડી હતી.” વિ. સં. ૧૨૧૨ માં ચૈત્ર શુ. ૧૩ ગુરુવારે, અજમેરુ દુર્ગમાં મહારાજા વિગ્રહરાજના વિજયવંત રાજ્યમાં લખાયેલી ઉપદેશપદ-ટીકા(વિ. સં. ૧૦૫૫ માં વર્ધમાનસૂરિએ રચેલી)ની તાડપત્રીય પિથી જેસલમેર કિલ્લાના જેનભંડારમાં વિદ્યમાન છે. [ જૂઓ-જેસલમેર ભાં. ગ્રંથ-સૂચી ગા. ઓ. સિ. પૃ. ૭] પર્યુષણકલ્પ-ટિપ્પન રચનાર પૃથ્વીચંદ્રસૂરિ આ ધર્મઘોષસૂરિના પ્રશિષ્ય હતા, તેમણે તેના અંતમાં १ " एकोऽस्मिन् भुवनत्रये विजयते श्रीधर्मसूरिनिरां ___ व्युत्पत्तिर्न शमस्य यस्य च शतं स विग्रहक्ष्मापतिः । ईदृक् कोऽस्ति विचक्षणः क्षितितलेऽत्रेत्यूचिवानापरं वक्त्रेण स्तवनोच्छलद्भुजलताऽलङ्कारनादैरपि ॥ २८ ॥ स्तुत्यः कस्मिन् न धर्मसूरिसुगुरुयस्योपदेशात् पुरे स्वस्मिन् कारयति स्म विग्रहनृपो जैनं विहारं द्रुतम् । यस्मिस्तस्य गिरा चकार च गुरुबिम्ब-प्रतिष्ठा विधि ] भूयोऽप्यस्य गिरा निवारितवधामेकादशी खक्षितौ ॥ २९ ॥ अवीकृत्य भुजं वदाम्यनुपमं श्रीधर्मसूरेगिरा मादेयत्वमसौ यदस्य वचसा श्रीविग्रहेशः स्वयम् । यस्मिन् राज-विहार-दण्ड-कलशारोप-प्रतिष्ठादिने साधु श्रीअरिसीह-मालवमहीन्द्राभ्यां ध्वजे लग्नवान् ॥३०॥" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ فاج પ્રકટ થયેલા જીરાવલી પાર્શ્વનાથ. પણ ધર્મઘોષસૂરિને વાદીઓના મદના હરનાર તરીકે, વર્તક (દર્શનશાસ્ત્ર)રૂપી કમળને ખીલવવામાં સૂર્ય જેવા તથા શાકંભરીને રાજાઓને બેધ કરનારા તરીકે ઓળખાવ્યા છે.' વિ. સં. ૧૩૭૮ વર્ષમાં જેઠ રુ. ૯ સેમવારે, આબુ ઉપર વિમલવસહી જૈનમંદિરના ઉદ્ધાર-પ્રસંગે અનેક જેનમૂર્તિની પ્રતિષ્ઠા કરનાર, ત્યાંના પ્રતિમા–લેખ, શિલાલેખ આદિમાં સૂચવાયેલ જ્ઞાનચંદ્રસૂરિ ગુરુ એ આ સુપ્રસિદ્ધ ધર્મસૂરિની પટ્ટપરંપરા(ધર્મઘાષગણ)માં થયેલા આનંદસૂરિશિષ્ય અમરપ્રભસૂરિ(જેમના ઉપદેશથી ઊકેશવંશી સૂરાણ હરિપાલ વગેરેએ વિ. સં. ૧૩૩૫માં અને વિ. સં. ૧૩૪૪માં કલપસૂત્ર તથા કાલકાચાર્યકથાની પુસ્તિકાઓ લખાવી હતી. જેની પ્રશસ્તિમાં પણ દુર્વાદીએના ગર્વ હરનાર, વિગ્રહરાજ-પ્રતિબોધક તરીકે ધર્મસૂરિનું સ્મરણ છે. વિશેષ માટે જૂઓ-પાટણગ્રંથ-સૂચી ગા. એ. સિ. ૧, પૃ. ૩૬-૩૭ ૩૭૯)ના પટ્ટધર હતા. ધર્મસૂરિને સંક્ષિપ્ત પરિચય ત્યાં એક પદ્યમાં આપેલ છે – " वादिचन्द्रगुणचन्द्रविजेता भूपतित्रयविबोधविधाता ! धर्मसूरिरिति नाम पुराऽऽसीत् विश्वविश्वविदितो मुनिराजः।।" –આ–વિમલવસહી-પ્રશસ્તિશિલાલેખ લે. ૩૯. ભાવાર્થ-વાદીઓમાં ચંદ્ર જેવા ગુણચંદ્ર પર વિજય १ “ अभवद् वादिमदहरः षदतर्काम्भोजबोधनदिनेशः । ___श्रीधर्मघोषसूरिर्बोधितशाकम्भरीभूपः ॥" -વિશેષ માટે જૂઓ-પાટણ જેનભં. કંટëગ (વૈ. ૧, પૃ. ૩૭ ગા. એ. સિ. નં. ૭૬). S Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૮ પાવાગઢથી વડેદરામાં મેળવનાર, ત્રણ રાજાઓને વિશિષ્ટ બેધ કરનાર, સમસ્ત વિશ્વમાં વિખ્યાત “ધર્મસૂરિ ” એ નામના મુનિરાજ પહેલાં થઈ ગયા. આ શિલાલેખને અંગ્રેજીમાં પરિચય કરાવતાં છે. કીલોને એપીગ્રાફીઆ ઈંડિકા (વો. ૧૦, પૃ. ૧૪૮)માં અને તેનાં ભાષાંતર અને નકલ કરનારાઓએ વાદિચંદ્ર અને ગુણચંદ્ર એ બે વ્યક્તિના વિજેતા–એવો અર્થ સૂચવ્યું છે, તે પ્રામાણિક જણાતો નથી. વાસ્તવિક રીતે વાદિ–ચંદ્ર એ ગુણચંદ્રનું વિશેષણ જણાય છે. વાદિચંદ્ર નામની કે વ્યક્તિ ઉપર આ ધર્મસૂરિએ વિજય મેળવ્યાનું હજી સુધી જાણવામાં આવ્યું નથી. “વસુ-વે-રિસાઇઝ' જ્ઞાનસૂર્યોદય નાટક રચનાર વાદિચંદ્ર, એ પછીની સદીમાં થયા જણાય છે. છે. કલહને ત્રણ રાજાઓમાંથી શાકંભરીના રાજા વિગ્રહરાજનું નામ અન્યાન્ય સાધનથી સૂચવી શક્યા હતા, ૧ રાજગ૭મંડન શીલભદ્રસૂરિના પટ્ટ પર પ્રતિષ્ઠિત થયેલા અને મહાવાદી દિગંબર ગુણચંદ્ર પરના વિજયથી પ્રતિષ્ઠા પામેલા ધર્મષસૂરિએ વિ. સં. ૧૧૮૧ માં કુલવર્ધિ-પાર્શ્વનાથ–ચૈત્ય શિખરની પ્રતિષ્ઠા કરી હતી, પાછળથી સુલતાન સાહબદીસે (શહાબૂ-ઉદ્-દીને) તે મૂલ બિંબને ભંગ કર્યો હતે-એવું સૂચન જિનપ્રભસૂરિએ ફલવર્ધિપાર્શ્વક૯પમાં કર્યું છે– __ " एगारससएसु इक्कासीइसमहिएसु विकमाइच्चवरिसेसु धम्मघोससूरीहिं पासनाहचेईअसिहरे चउव्विहसंघसमक्खं पइट्ठा कआ । कालंतरेण कलिकालमाहप्पेणं केलिप्पिआ वंतरा हवंति, अथिरचित्ता य त्ति पमायपरव्वसेसु ગદિદાયકુ ફુરત્તાળસાદિવટીળા માં મૂર્વિયં x x ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ. પરંતુ જે બે રાજાઓનાં નામે તેઓ જાણું શક્યા ન હતા, તે રવિપ્રભસૂરિએ રચેલી આ ધર્મસૂરિ-સ્તુતિ દ્વારા અહિં સ્પષ્ટ જણાવવામાં આવ્યાં છે. તેને અજયરાજ અને ૨ અરાજ સમજવા જોઈએ. વિક્રમની ૧૨ મી સદીના ઉત્તરાર્ધમાં શાકંભરી–સપાદલક્ષ (સવાયલખ) દેશની શ્રી–વૃદ્ધિમાં ધકેટમહામાત્ય ધનદેવ વંશના શ્રેષ્ઠ શ્રેષ્ઠી ધનદેવ નામના મહામાત્ય વેતાંબર શ્રાવકને ઉચ્ચ હિસ્સો હતેએવું ઐ. પ્રમાણેથી જણાય છે. શાકંભરીને બાળરાજાઓ જેમના ખેળામાં ખેલ્યા હતા, જેમના બુદ્ધિ-પ્રગોથી શાર્કભરીશ્વરે અસાધારણ અમ્મુન્નતિ પ્રાપ્ત કરી શકયા હતા, જેમના આરાધન માટે પ્રતિદિન આવતા મહાસામંતના મંડલના ઘડાની ઠઠ, જેમના ઘર-આંગણા આગળ જામતી હતી, અને જેમના વિરોધીઓનાં ઘરે તરફ લક્ષ્મી સ્કૂલના પામતી જોવાતી હતી. –તેમના પિત્ર કવિ યશશ્ચદ્દે ગૂર્જરેશ્વર * વિ. સં. ૧૯૮૨ માં પાટણમાં જેન–ભંડારાના નિરીક્ષણ પ્રસંગે આ ઐ. પ્રશસ્તિ તરફ અહારૂં લક્ષ્ય ખેંચાતાં અહે પૂરી ઉતારી લીધી હતી, અને તેને પનરથકાનમાઇST રચશ્વસૂચી (ગા. ઓ. સિ. નં. ૭૬) દ્વારા પ્રકાશમાં મૂકાવી હતી. १ सूत्र-" अये ! श्रीसपादलक्ष-लक्ष्मीविलासवलभीमूलस्तम्भायमानदोःकन्दलेऽङ्कपाली-शयालशाकम्भरीभूपालकराङ्गुलीकिशलयितकूर्चकुन्तले, वरिष्ठश्रेष्ठिसीम्नि धनदेवनाम्नि परी बहुमानसम्पदमुद्वहन्त्यमी सभासदः । तत् तत्पौत्रसूत्रितप्रत्यग्रप्रबन्धाभिनयेन चमत्करोम्यतचेतांसीति ।। तैस्तैर्बुद्धिसुधारसव्यतिकरैः शाकम्भरी-भूभुजो येनास्यां भुवि चेतसोऽप्यविषयामभ्युन्नतिं लम्भिताः । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ પાવાગઢથી વડોદરામાં સિદ્ધરાજની અધ્યક્ષતામાં વિ. સં. ૧૧૮૧માં બનેલી વાદ-ઘટનાને “મુદ્રિતકુમુદચંદ્ર” નામના પ્રકરણ-રૂપક દ્વારા પ્રરૂપી છે. વે. વાદી દેવસૂરિ દ્વારા અભિમાની દિ. વાદી કુમુદચંદ્ર વાદમાં પરાસ્ત થઈ મુદ્રિત થયાનું તેમાં વિસ્તારથી વર્ણન છે. એ કવિએ ૨ મહાકાવ્ય અને ૪ નાટક રચ્યાનું તેના ઉપલબ્ધ થતા રાજીમતી–પ્રબોધ નાટકના ઉલ્લેખથી જાણવા મળે છે. स श्रीधर्कटवंश-वारिधि-सुधारोचिर्जगद्विश्रुतो यस्य श्रीधनदेव इत्यभिधया ख्यातः पिताऽभूत् पितुः ।। यस्याराधनबुद्धयुपागतमहासामन्तचक्रोल्लसद् वालीकाश्वमुखान्तरालविगलल्लालाजलैः पङ्किला । वेश्मद्वारवसुन्धरा प्रतिदिनं तावद् बभूवाद्भुतं तत्कर्णेजपमन्दिरेषु कमला दृ(भ्र ? रु )टा स्खलन्ती पुनः ॥” –મુકિતકુમુદચંદ્ર પ્રકરણરૂપક (ય. વિ. ગં.) ૧. આ ઘટનાને સૂચવતાં બન્ને વાદીઓનાં પ્રયાણુ વગેરેને સૂચવતાં પ્રાચીન રંગીન ચિત્રો જેસલમેર–ભંડારની વિ. સં. ૧૨૭૪ ની તાડપત્રપોથી ઉપર લાકડાની પટ્ટીઓ પર આળેખાયેલાં છે, એને ઉલ્લેખ અહે જે. ભાં. સૂચી(પૃ. ૩૨)માં કર્યો છે. વિ. સં. ૧૯૮૩ માં અમારે જેસલમેર જવાનું થયું, ત્યારે મ. હફોટોગ્રાફર પાસે થિીઓના ફેટા સાથે તેના ફોટા લેવરાવ્યા હતા, પરંતુ તેમની પાસે ચિત્રના ફેટા માટેનું ખાસ સાધન સાથે ન હોવાથી ફટાઓ બરાબર સ્પષ્ટ આવી શક્યા ન હતા. २ “ महाकाव्यद्वन्द्वोज्ज्वलमसृणशृङ्गद्युतिमती ___क्षरत्काव्य-क्षीरामृतभरचतुर्नाटक-कुचा । समुन्मीलद्वाक्यामृतललितलाङ्गेललतिका ચીયા તે શૌરદ તન: ચ ન મુવમ |” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ. ૧૦૧ પૃથ્વીરાજ ચૈહાણ (૨). વિ. સં. ૧૨૪૮માં ચાલ્યાણચિહાણ) કુળના પ્રદીપ પૃથ્વીરાજ નરેન્દ્ર(૨), સહાબદણ(શહાબૂ-ઉદ-દીન) દ્વારા મૃત્યુ પામ્યાનું સૂચન જિનપ્રભસૂરિએ વિ. સં. ૧૩૮૯ માં દિલ્લીમાં પૂર્ણ કરેલા તીર્થ –કલ૫(કન્નાણયનયર-ક૯૫)માં કર્યું છે. સહાબદીને(શહા–ઉદ-દીને) ઉપદ્રવ કરતાં મૂલસ્થાન (મૂલતાન)માં રાજધાની જમાવી. એ અવસરમાં સુપ્રસિદ્ધ દિલ્લીશ્વર આ ચૌહાણ વીર પૃથ્વીરાજ પાસે ચંદ્રરાજ વગેરે હિંદુ રાજાઓએ વિજ્ઞપ્તિ કરતાં તેણે પ્રતિજ્ઞા કરી હતી કે“તે તેને મયૂર-બંધથી બાંધી પગે પાડશે.” એ રીતે પ્રતિજ્ઞા પૂર્ણ કરી સાત સાત વાર યુદ્ધમાં જીતી શહાઉદ્દીનને ઉદારતાથી છેડી મૂકનાર શૂરવીર બહાદૂર પૃથ્વીરાજ અંતમાં દગાથી પકડાયા હતા. દેવથી અકસ્માત દિલીને તથા તેની છાવણને ઘેરી લેતાં, અશ્વપાલને અને વાજાવાળાને ફેડી નખાતાં છેવટે તે પકડાયો હતો. અત્યંત ઉગ્ર રોષવાળા શહાઉદ્દીન પાતશાહે તેને લાવીને [ જીવતા ને જીવતે ] કિલ્લામાં ચણાવી લીધું હતું !!! જે દશ્ય જોઈ ન શકાતાં વિરેન્દ્રો લજજાથી શરમાઈને જમીન તરફ નજર કરી ગયા હતા, - ૧ “ વરિયડયા(૧૨૪૮)વિમાચસંવરે ચહુવાपईवे सिरिपुहविरायनरिंदे सुरत्ताणसाहवदीर्णण निहणं नीए ... " ' –તીર્થકલ્પ(કન્યાનનીય મહાવીર-પ્રતિમા–કલ્પ), વિશેષ માટે જૂઓ-જિનપ્રભસૂરિ અને સુલતાન મહમ્મદ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ પાવાગઢથી વડોદરામાં સજીને આંસુ-પ્રવાહ દ્વારા શોક દર્શાવી રહ્યા હતા!! ત્યાં રહેલા, રાજાઓમાં તિલક જેવા પૃથ્વીરાજ રાજાએ સ્થિર મનવાળા થઈને શે જેને “શિવ” તરીકે ઓળખે છે, બૌદ્ધો જેને “સુરત” કહે છે, અને અ ન્યતના પ્રા જેને સર્વસ” તરીકે જણાવે છે; તે અદ્દભુત જ્ઞાનમય બ્રહ્મનું મરણ કરતાં શાવત શિવ(મૃત્યુ) પ્રાપ્ત કર્યું હતું.” –વિક્રમની ૧૫મી સદીના તોમર વીરમરાજાના માન્ય કવિ નયચંદ્રસૂરિએ(વે. જેને) ૧૪ સૌંવાળા વીરાંક હમ્મીરમહાકાવ્યમાં એ વર્ણન કર્યું છે. १. “ वीरेन्द्रष्वथ दत्तदृष्टिषु धरापीठे हिया साक् सतां ___सान्द्राश्रुसुतिसिक्तशोकलतिकाकन्देषु वृन्देषु च । आनीयैष नृपं तमुप्रतररुद् *दुर्गान्तरेऽचीचयत् ___ कार्याकार्यविचारणान्ध-बधिरा हा हाऽधमाः सर्वतः!! ॥ शैवा यच्छिवमामनन्ति सुगतं बौद्धा यदाचक्षते सर्वशं यदुदाहरन्ति नितमामहन्मते छेकिलाः । तद् ब्रह्माद्भुतचिन्मयं स्थिरमनास्तत्र स्थितोऽसौ स्मरन् पृथ्वीराजनृपो नृपालितिलको लेभे शिवं शाश्वतम् ॥" " काव्यं पूर्वकवेन काव्यसदृशं कश्चिद् विधाताऽधुने त्युक्ते तोमरवीरमक्षितिपतेः सामाजिकैः संसदि । तद्भूचापलकैलिदोलितमनाः शृङ्गार-वीराद्भुतं ૨ મહું દૃમીવૃક્વેર્નર્ચે નરેન્દુ વિઃ ” મહાકવિનયચંદ્રસૂરિના હમીરમહાકાવ્યમાં [સર્ગ ૩, લે. ૭૧-૭૨; સર્ગ ૧૪, લે. ૪૩ સન ૧૮૭૯માં પ્ર. ની. જ. કીર્તને સંપાદિત. - સંપાદકે અંગ્રેજીમાં અને પૃથ્વીરાજને કિલ્લામાં લઈ ગયા ” એ અર્થ કર્યો જણાય છે, તે વાસ્તવિક નથી.]. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ. જાલોરના ચૌહાણના રાજ્યમાં સુપ્રસિદ્ધ વાદી દેવસૂરિના ગચ્છને ઉલ્લાસિત કરનાર સૈદ્ધાતિકાગ્રેસર જયપ્રભસૂરિના શિષ્ય કવિ સમરસિંહના રામભદ્ર(રામે) વિક્રમની ૧૩ મી સદીના રાજ્યમાં મંત્રી મધ્યભાગમાં રચેલા “પ્રબુદ્ધરહિય” નામના યશવીર અને પ્રકરણ રૂપક-પ્રબંધમાં સૂચન કર્યું છે કેઅજયપાલ પાર્ધચંદ્રના કુલમાં સૂર્ય–ચંદ્ર જેવા યશો વિર અને અજયપાલ થઈ ગયા, જેઓ ચાહમાન(રોહાણ)રૂપી વિષ્ણુના વક્ષસ્થલને શોભાવનાર કસ્તુભ જેવા હતા, અસાધારણ ગુણ-ગણથી વિભૂષિત એ બન્ને રાજપ્રિય હતા, તે સાથે સર્વ જનનું સદા હિત કરવામાં ચિત્તવાળા હતા. જૈન–શાસનની સારી રીતે અભ્યન્નતિ કરવામાં અસાધારણ પ્રયત્નશીલ હતા. અનર્ગલ દાન–વૈભવથી ઉત્પન્ન થયેલી એમની કીર્તિની સુવાસ દરેક દિશાઓમાં ફેલાયેલી હતી. એ બન્ને રાજમાન્ય સુશ્રાવકેએ કરાવેલ યુગાદિદેવ ( આદીશ્વર )ના ચૈત્ય મંદિર માં પ્રવર્તેલ યાત્સવના પ્રસંગ ઉપર અભિનય કરવા(ભજવવા માટે ઉપર્યુક્ત રસિક પ્રબંધ રચાયે હતે. જાલેર-સેનગિર ગઢ ઉપરના શિલાલેખથી જણાય છે કે–ત્યાંના ચાહમાન સમારસિંહ રાજાના આદેશથી વિ. સં. ૧૨૪૨માં ભાં. પાસૂના પુત્ર ભાં. યશવીરે કુમારપાલ-વિહારને સમુદ્ધાર કર્યો હતે, તે જ ઉપર્યુક્ત યશવીર જણાય છે (વિશેષ માટે જૂઓ-પ્રબુદ્ધરોહિણેય” આ. સભા ભાવનગરથી પ્ર.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ પાવાગઢથી વડોદરામાં વિ. સં. ૧૨૪૫ તથા ૧૨૯૧ માં મંત્રી યશોવરે આબ ઉપર વિમલ–વસહી અને લૂણસીહ-વસઉદયસિંહના મંત્રી હિમાં પિતાના પુણ્ય માટે, પિતાના શ્રેય ઉદય અને માટે અને માતા(ઉદયશ્રી)ના શ્રેય માટે યશવીર નમિનાથ, સુમતિનાથ અને પદ્મપ્રભ બિંબ મૂલનાયકવાળી મનહર તેરણવાળી-શિલ૫ કલામય ૩ દેવકુલિકાએ કરાવી હતી. ત્યાં ૪ પદ્યોમાં પરિચય આપે છે કે-“મોટા સંડેરક ગચ્છમાં, યશોભદ્રસૂરિ-સંતાનમાં શાંતિસૂરિ બિરાજમાન છે. તેમના ચરણ-કમલમાં ભમર જેવા ઉદય થયા, જેમણે ધન-સમૂહનું દાન કર્યું હતું, જેમણે લાખો વિપક્ષેના અગ્રણીઓને હણ્યા હતા, અને જેમણે મેટાં રૈવત(ગિરનાર) પ્રમુખ તીર્થોને મોટા યાત્રેત્સ કર્યા હતા. રાજાઓના હર્ષ માટે દુ:સાધતા (દુખે કરીને સાધી શકાયન જીતી શકાય તેવા હાઈ “દુ:સાધ” એવી અન્વય-સંજ્ઞાઅવટંક)ને ધારણ કરનારા, વિશદ બુદ્ધિવાળા તે (ધીસચિવમંત્રીશ્વર) એ રીતે ત્રણ પ્રકારના વીર(દાનવીરે, યુદ્ધવીરો, અને ધર્મવીર)માં ચૂડામણિ જેવા થઈ ગયા. તેમને અંગજ-પુત્ર કવીદ્રોને બંધુ, મંત્રી યશોવર એવા નામે પ્રસિદ્ધ છે, સરસ્વતી અને લક્ષ્મી દ્વારા ગુણથી ઉત્પન્ન થયેલ વિરોધની શાંતિ માટે જાણે જે સમકાલ આશ્રિત થયેલ છે. સુમતિ, કૃતજ્ઞ, જિનમત-નિપુણ એ મંત્રીએ ઉપર્યુક્ત દેવકુલિકાએ કરાવી હતી. એવી રીતે આ મંત્રીએ ૧. “. ૧૨૪ વર્ષે [૨, સ્વતશ્રીવિકેમેરૂપર સંવત ૧૨૬૧ ] श्रीषंडेरकगच्छे महति यशोभद्रसूरिसंताने । श्रीशांतिसूरिरास्ते तत्पादसरो( चरणांभो )जयुगभंगः ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ. ૧૫ વિ. સં. ૧૨૮૮ માં માતાના શ્રેય માટે માદડી(મારવાડ)માં જૈનમંદિર-મૂર્તિ કરાવ્યાનું પણ જણાય છે. મંત્રીશ્વરવસ્તુપાલ અને તેજપાલની યશ-પ્રશસ્તિ રચનાર કવિ જયસિંહસૂરિએ વિ. સં. ૧૨૮૬ લગભગમાં રચેલા હમ્મીરમદમર્દન નાટક( અંક ૫)માં, પ્રતિભા અને પરાક્રમથી હમ્મીર વિરને પરાસ્ત કરી ગુજરાત સાથે સંધિ કરવાની ફરજ પાડ્યા પછી આબ તરફથી મહારાણા વીરધવલ સાથે ધોળકામાં થતા પ્રવેશમહોત્સવ–પ્રસંગે એ મંત્રીશ્વરોના મુખથી યશવીરની શિક્ષા–સલાહની પ્રશંસા ઉચરાવી છે તેજપાલ-આર્ય !(વડિલબંધુ વસ્તુપાલ !) સર્વ કાર્ય– પ્રસંગોમાં જેમ હું આપને પૂછતે તેવી રીતે આપની શિક્ષાથી ઉદયસિંહ(રાજા)ના સચિવ તરીકે ઉદય રચનાર, वितीर्णधनसंचयः क्षतविपक्षलक्षाग्रणीः (9તોગુવતઝમુવતીર્થયાત્રોત્સવ ) दधत् क्षितिभृतां मुदे विशदधीः स दुःसाधता ___मभूदुदयसंज्ञया त्रिविधवीरचूडामणिः ॥ तदंगजन्मास्ति कवींद्रबंधुर्मत्री यशोवीर इति प्रसिद्धः । ब्राह्मी-रमाभ्यां युगपद् गुणोत्थविरोधशांत्यर्थमिवाश्रितो यः । १. [ तेन सुमतिना जिनमतनैपुण्यात् कारिता स्वपुण्याय । શ્રીમવિવાષિષ્ઠિતમથ્થા સાવચે ૪ . ] ૨. [.......... નિપુણેન એચ પિતરારિ ! શ્રીસુમતિનાથવિવેન સંયુતા રે......... ] રૂ. [...............માતુ: એવોર્ય રિતા સેન ! શ્રીકમવંવારંવૃતસ................ ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ પાવાગઢથી વડેદરામાં ઉદય પામતા યશવાળા, ઉદયન નંદન યશોવીરની સલાહ લેતાં-આપના મુખરૂપી ચંદ્રથી નીકળતા વચનામૃતરસ જેવી તેમની શિક્ષા દ્વારા, વારંવાર રણુ–સંગ્રામના પરિશ્રમથી ઉત્પન્ન થતા ઉત્કટ પરિતાપને મેં હંમેશાં દૂર કર્યો હતે. વસ્તુપાલ-વત્સ! (બંધો!) આપે એ સારું કર્યું. અદ્ભુત મતિના નિધિ પિતાજી અશ્વરાજની જ ગંગા જેવી પવિત્ર શિક્ષાએ આપણા ચિત્તને નિર્મળ કર્યું છે, તે પણ કઈ પણ પ્રકારે મંત્ર(સલાહ-વિચાર) ઉત્પન્ન થતાં ખરેખર અદ્વિતીય જયેષ્ઠ બંધુ મલદેવ જેવા યશોવરથી આપણે કર્તવ્ય જાણીએ” ગર્જરેશ્વર-પુરોહિત સુપ્રસિદ્ધ કવિ સંમેશ્વરે મંત્રીશ્વર વસ્તુપાલની કીર્તિક સુદી વિસ્તારતાં ચાહમાન(ચૌહાણ) રાજાના સદગુણ મંત્રી યશવીરની ઉચ્ચ કવિત્વશક્તિ, સરસ્વતી, લક્ષ્મીની પ્રસન્નતા અને દાનવીરતાની પ્રશંસા કરી છે— १ “ तेजःपाल:-आर्य ! सर्वकार्यप्रपञ्चेषु युष्मच्छिक्षया युष्मानिव श्रीमदुदयसिंहसाचिव्यरचितोदयमुदयनन्दनमुदयमानयशसं श्रीयशोवीरमेवापृच्छन् भवदास्य-सुधांशु-वाक्-सुधारसेनेव तदीयशिक्षया । अहमन्वहमत्यजं मुहुः परितापं कटकक्लमोत्कटम् ।। वस्तुपालः-वत्स ! साधु विहितं भवतातातस्यैवाद्भुतमतिनिधेरवराजस्य शिक्षा તોડભાવં સુરરિટિવ ક્ષત્રિયોમાસ શુક્લા सूते मन्त्रे कथमपि तथाऽप्येकतो मल्लदेवाद् बन्धोयेष्ठादिव ननु यशोवीरतो विद्म कृत्यम् ॥" – હમ્મીરમદમન (ગા. ઓ. સિ. પૃ. ૫૪ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ. 66 न माघः श्लाध्यते कैश्चिन्नाभिनन्दोऽभिनन्द्यते । निष्कलः कालिदासोऽपि यशोवीरस्य सन्निधौ ॥प्रकाश्यते सदा साक्षाद् यशोवीरेण मन्त्रिणा । मुखे दन्तता ब्राह्मी करे श्रीः स्वर्णमुद्रया || अर्जितास्ते गुणास्तेन चाहमानेन्द्रमन्त्रिणा | विधेरन्धेश्च नन्दिन्यौ यैरनेन नियन्त्रिते || वस्तुपाल - यशोवीरौ सत्यं वाग्देवता - सुतौ । एको दान स्वभावोऽभूदुभयोरन्यथा कथम् ? ॥ ,, ૧૦૭ કીર્તિકૌમુદી ( સ` ૧, લેા. ૨૬ થી ૨૯) વિક્રમની ૧૩મી સદીના ઉત્તરાર્ધ માં વિદ્યમાન વાય/ગચ્છના જિનદત્તસૂરિએ જણાવ્યું છે કે ચાહુમાન ( ચાહમાન–ચૌહાણ વંશરૂપી સાગરની વૃદ્ધિ કરવામાં ચંદ્ર જેવા શ્રીમાન ઉદયસિંહ જાવાલિપુર( જાલેાર )ના રાજા છે. તેને વિશ્વાસપાત્ર, કૈાશ ખજાના )ની રક્ષા કરવામાં વિચક્ષણ, પ્રજ્ઞાનદનવનમાં ચંદન જેવા( પ્રાજ્ઞ) મહામાત્ય દેવપાલ છે; જે સર્વ ધર્મના આધાર છે, જ્ઞાનશાલીઓમાં અવિષે જેવા છે, સર્વ પુણ્યાના આસ્થાનરૂપ છે, સ સ ંપદાઓની ખાણુ–સમાન છે. તેના સ્વીકારેલા પુત્ર ધનપાલ, વાયડ અન્વયમાં ઉત્પન્ન થયેલ છે, જે પવિત્ર, બુદ્ધિમાન્ અને વિવેકથી ઉલ્લસતા મનવાળા છે. તેના મનના સતાષ માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com મહામાત્ય દેવપાલ Page #121 -------------------------------------------------------------------------- ________________ પાવાગઢથી વડાદરામાં જિનદત્તસૂરિએ વિવેકવિલાસ નામના આ રચે છે.૧ ૦ ૧૦૮ નિર્દોષ ગ્રંથ —આ સિવાય નાડોલ, સીરાહી વગેરેના ચાહાણા સાથેના વે. નાના ઇતિહાસ પણ બહુ ગૈારવભર્યો જણાય છે. તે ઉચિત પ્રસંગે, ઉચિત સ્થાને પ્રકાશમાં લાવવા સામર્થ્ય પ્રાપ્ત થાય-એમ ઇચ્છીએ છીએ. —લા. ભ. ગાંધી. ૧. “વાનુમાન્વય-પાયોધિ-સંવર્ધનવિધી વિધુ । श्रीमानुदयसिंहोऽस्ति श्रीजाबालिपुराधिपः ॥ तस्य विश्वाससदनं कोशरक्षा-विचक्षणः । देवपालो महामात्यः प्रज्ञानन्दनचन्दनः ॥ आघारः सर्वधर्माणामवधिर्ज्ञानशालिनाम् । आस्थानं सर्वपुण्यानामाकरः सर्वसम्पदाम् || प्रतिपन्नात्मजस्तस्य वायडान्वयसम्भवः । धनपालः शुचिर्धीमान् विवेकोल्ला सिमानसः ॥ तन्मनस्तोषपोषाय जिना धैर्दत्तसूरिभिः । श्री विवेक विलासाख्यो ग्रन्थोऽयं निर्ममे ऽनघः ॥ " —વિવેકવિલાસ ( પ્રશસ્તિ ક્લા. ૫ થી ૯ ) [ *પ. દામેાદર ગાવિંદાચાર્યાંના ભાષાન્તર સાથે સ. ૧૯૫૪માં પરી. આલાભાઇ રાયચંદ તથા પરી. દેવીદાસ છગનલાલ દ્વારા અમદાવાદમાં પ્ર. ત્યાં છપાયેલા પાઠમાં અને અર્થમાં માહુમા જણાવ્યું છે, તે ૬, ૬ ના ભેદ ન સમજી શકવાથી તથા ચાહમાન( ચૌહાણુ )ને ન જાણવાથી છપાયું લાગે છે. ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ અભિપ્રાયો. –– – ગુજરાતના વિર મંત્રી તેજપાલને વિજય (ગધ્રા, પાવાગઢ અને ચાંપાનેરના અપ્રકટ ઇતિહાસ સાથે). લે. પં. લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી. પ્ર. અભયચંદ ભગવાનદાસ ગાંધી. મૂલ્ય ૦-૮-૦: હેરીસરોડ, ભાવનગર, [ શ્રી જૈનધર્માલ્યુદય ગ્રંથમાળાના ત્રીજા પુષ્પ તરીકે પ્રકટ થયેલા આ પુસ્તક સંબંધમાં જૈન, જૈનતિ , જૈનયુગ, જૈનધર્મપ્રકાશ, આત્માનંદપ્રકાશ, સમયધર્મ, પ્રજાબંધુ, પુસ્તકાલય, ગુજરાતી, નવગુજરાત, કે મુદી, સાહિત્યકાર, સુવાસ વગેરે પત્રના તંત્રી મહાશયોએ અને બીજા પણ કેટલાય સાક્ષર સજીનેએ સંભાવભર્યા અભિપ્રાય પ્રકાશિત કર્યા છે. તેમને તથા આ પુસ્તકને પુસ્તકાલયે અને શાલાપુસ્તકાલય માટે મંજૂર કરવા બદલ વડેદરા-રાજ્યના સુયોગ્ય અધિકારીઓને અહે આ સ્થળે આભાર માનવો ઉચિત સમજીએ છીએ. ઈતિહાસપ્રેમી ઘણા વિદ્વાન મુનિરાજેએ અહુને પત્ર દ્વારા અભિપ્રાયે જણાવ્યા હતા તેમાંના કેટલાક પરિશિષ્ટ તરીકે આ સ્થળે પ્રકાશિત કરવા ઉચિત વિચારીએ છીએ.] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ પાવાગઢથી વડોદરામાં | [ 1 ] અમદાવાદથી મુનિરાજ શ્રીન્યાયવિજયજી વિ. સં. ૧રમાં મૈતમ સ્વામિ-કેવલજ્ઞાન-દિવસે જણાવે છે કે – પાવાગઢ અને ચાંપાનેરને ઈતિહાસ જે અદ્યાવધિ અંધારામાં જ હતો અને તેમાંય જેનેને ત્યાં જે સંબંધ, જે ગૈરવ અને પ્રભુત્વ હતાં તેથી તે જેનસમાજ નહિં કિન્તુ ગુજરાતના સાક્ષરે સુદ્ધાં અપરિચિત હતા. આ પુસ્તકથી ઘણું જાણવાનું મળે તેમ છે. આપને આ ઈતિહાસ શોધવામાં પુષ્કળ પ્રયત્ન છે–એમ પુસ્તકને પાને પાને જોતાં માલુમ પડે છે. આ પુસ્તક માત્ર જૈનેને જ નહિ કિન્તુ ગુજરાતી આલમને ઉપચાગનું છે. આપે ગુજરાતના ઈતિહાસનું એક સુવર્ણ પાનું ઉખેળ્યું છે. તેમાંય તેજપાલની વિજયકથા એ તે સારા ગુજરાતના ગેરવની મહાકથા છે. જેમાં કેટલું બળ, તાકાત અને શક્તિ ભર્યા છેહતાં, માત્ર વાણુશરા કે કલમરા જ જેને હતા અને છે એમ જ નહિ, કિન્તુ જેને તરવાર અને ભાલાં ચલાવવામાં પણ શૂરવીર છે-હતા એમ આપે બરાબર પૂરવાર કરી આપ્યું છે. વર્તમાન જૈન સમાજના યુવાનો તેજપાલની આ વિજયકથા વાંચે અને ભૂતકાલીન જૈનવીરનું પ્રભુત્વ, શક્તિ, તાકાત અને અમાપ બળ જોઈ સાચા વીરના ઉપાસક બની જૈનધર્મનું ગેરવ વધારવા પ્રયત્ન કરે એ જ શુભ ભાવના. એકંદર પુસ્તક સરસ અને રોચક છે. દરેક જૈનને તે વાંચવા ગ્યા છે. એક ઈતિહાસ ભર્યો છે, છતાંય તેને નિરસ કે વાંચવું ન ગમે તેવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ. ૧૧૧ નથી બનવા દીધું એ જ ખૂબી છે. અન્તમાં આપેલી આપની સાહિત્યસેવા વાંચી અતી આનંદ.” [૨] અમદાવાદથી મુનિરાજ દર્શનવિજયજીતા. ૨૯–૧૦–૩૫ ના પત્રમાં જણાવે છે કે – –“પુસ્તક જોતાં જ માલુમ પડે છે કે તેમાં તમે ઘણે ઘણે પ્રયત્ન કરી ગુજરાતના વિર નરની મહાકથા એકત્ર કરી છે. ગુજરાતના વીરોમાં તેજપાલનું સ્થાન અનુપમ–અનેખું જ છે. ઘઘુલ જેવા ઉદંડ અને પરાક્રમી રાજવીને રણાંગણમાં સામી છાતીએ લડી જીવતે કેદ પકડ-એ કેટલું મુશ્કેલ અને કઠિન કાર્ય હતું? અરે જેની સામે યુદ્ધમાં જવા કેઈ તૈયાર ન થાય, તેની સામે એક જૈનવીર કમ્મર કસે અને યુદ્ધમાં વિજયમાળ વરે એ વાંચી કયા જૈનને હર્ષ, આનંદ અને ગૌરવ નહિ થતાં હોય ? વિશેષમાં સાથે પાવાગઢ અને ચાંપાનેરને અપ્રગટ ઈતિહાસ પ્રગટ કરી ત્યાં જેનેનું પ્રભુત્વ, શ્વેતાંબર જૈનેનાં ગગનચુમ્બી ભવ્ય જિનાલને જે પરિચય આપે છે, તે ખરેખર વાંચવા ચોગ્ય છે. ભૂતકાળમાં અને ઠેઠ ઓગણીશમી સદીના પૂર્વાર્ધકાળ સુધીમાં વેતાંબર જેને અને જૈન મંદિરોને જે ઈતિહાસ બહાર પાડયો છે-એ માટે તે આપની ઐતિહાસિક દૃષ્ટિને ધન્યવાદ આપ ઘટે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧ર પાવાગઢથી વડોદરામાં દરેક જેને પિતાના પૂર્વજ વિજયી વીરની શિર્યગાથાને ઉચારતી મહાકથાને વાંચે અને પાવાગઢના ભૂલાય ૌરવને તાજી કરે અને પુનઃ જેનસમાજને ગૌરવવત અને મહત્તાવાળ બનાવવા માટે અદમ્ય ઉત્સાહથી પ્રયત્નશીલ બને-એ જ શાસન–દેવને પ્રાર્થના.” [ ૩-૪] મુનિરાજ શ્રીજયંતવિજયજી તથા સ્વ. મુનિ હિમાંશવિજયજી ઉદયપુર(મેવાડ)થી તા. ૩૦–૧૦–૩૫ ના પત્રમાં– “ આ પુસ્તકને લગભગ સંપૂર્ણ રીતે અમે અવધાનપૂર્વક વાંચ્યું છે. મધ્યકાળમાં જેને ખાસ કરીને પિરવાળ જાતિએ તેજસ્વી નરરત્નો ગુજરાતને આપ્યા છે. તેમાં ચંદ્ર, સૂર્યની જેમ દીપતા મહામાત્ય વસ્તુપાલ અને તેજ:પાલ છે. અમારા ધારવા પ્રમાણે તેજપાલ ઉમરમાં નાના હોવા છતાં તેજ: અને પરાક્રમમાં લક્ષમણની જેમ આગળ પડતા હતા. વણિક-જાતિમાં મહાવીરે ન થાય એવી ભૂલભરેલી-જનતામાં ફેલાએલી કલ્પના, આ પુસ્તકમાં દોરેલા, તેજપાલના ઐતિહાસિક વૃત્તાન્તથી જુદી પડે છે. મધ્ય કાળના ત્રણ સૈકા જેટલા ગાળામાં આખાય મહાગુજરાતમાં તેજપાલ જે યુદ્ધવીર સાહસિક નર શેળે જડતું નથી. x x પંડિતવર્ય શ્રાવક લાલચંદ્રજી ગાંધીએ પ્રસ્તુત નિબંધ, સંશોધક બુદ્ધિથી તૈયાર કર્યો છે. ઠેકાણે ઠેકાણે મતાંતરો તથા પુરાવા આપી પુસ્તકના લખાણમાં મક્કમતા વધારી છે. પંડિતજી જૈનસમાજના વિશિષ્ટ વિદ્વાને પૈકીના એક વિદ્વાન છે. તેઓએ ગા. ઓ. સી. જેવું ઉત્તમ સાહિત્ય-કેન્દ્ર પ્રાપ્ત કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ પ્રદ થયેલા જીરાવલા પાર્શ્વનાથ. પિતાની વિદ્વત્તા-શકિત અને સંશોધન-કળામાં વખાણવા જેવી પ્રગતિ કરી છે. એથી અમને બહુ આનંદ થાય છે. આ પુસ્તકમાં વીરધવલ રાજાના તેજપાળ મંત્રીએ “ગધ્રા (ધરા)ના ઉદ્ધત રાજા ઘૂઘુલ ઉપર ચઢાઈ કરી, તેને યુક્તિ અને શક્તિથી પરાસ્ત કરી, બાંધી, પાંજરામાં પૂરી સિંહસેનને ત્યાંને રાજા બનાવ્યા” એ વિષયને મુખ્ય ઉલેખ છે. ૪૪ સદરહુ ગ્રંથની પ્રસ્તાવના પણ બહુજ મહત્વની છે. આમાં અંકેટ(હાલનું અકોટા), પાવાગઢ, ચાંપાનેર અને વટપદ્ર વિષે સારો પ્રકાશ પાડ્યો છે. ખાસ કરીને પાવાગઢ અને ચાંપાનેરમાં કઈ કઈ સદીમાં કેણે કેણે વે. જૈનમંદિર બંધાવ્યાં, ત્યાં તાંબરોનું કેટલું મોટું તીર્થસ્થાન હતું, તે પંડિત લાલચંદ્રજીએ અનેક પૂરાવા સાથે સિદ્ધ કર્યું છે, તે બહુ મહત્વનું છે. વીસમી સદીમાં (ચાલુ સકામાં) દિગંબરેએ ત્યાં પગ-પેસારે કરી પિતાનું તીર્થ કેવી રીતે બનાવ્યું છે તે પણ પંડિતજીએ નિર્ભયપણે સ્પષ્ટ કર્યું છે. પ્રસ્તાવના ૪૬ પેજ જેટલી અને ઉપયોગી છે. અમે પં. લાલચંદ્રજીના આ પ્રયત્નની અનુમોદના કરીએ છીએ અને સાચા હૃદયથી ઈચ્છીએ છીએ કે–તેઓ પોતાના ક્ષેત્રમાં આગળ વધી જૈન સમાજના ચરણે પિતાની કિમતિ સાહિત્યકૃતિઓ ધરી પુણ્ય અને યશના ભાગી બને.” શાસન-દાઝ ધરાવનાર ઉત્તમ જાણકાર તીર્થ પ્રેમી એક મુનિરાજે સં. ૧૯૯૨ ભાદ્રપદના પત્રમાં જણાવ્યું હતું કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ પાવાગઢથી વડોદરામાં પાવાગઢ તીર્થને નાશ વડેદરાના વાણિયાના હાથે જ થયે છે. માહરા દેખતાં દેખતાં મૂર્તિઓ ગઢ ઉપરથી ઉઠાવી લાવ્યા ને દિગંબરને મંદિરનું બેખું હાથે ઝાલીને સેંચ્યું છે. એ મંદિર તથા આજુબાજુની જમીન અત્યારે લાખાને ખચ્ચે પણ ન મળે એટલી જમીનની માલીકી સોંપી દીધી છે! નવાં તીર્થો ઉભાં કરવાં–ને જુનાં તીર્થોને નાશ કરે એવું કાર્ય આપણ અજાણ લેકે કરી રહ્યા છે! દિગંબર લોકોએ એ જ આપણા મંદિરમાં હાંડી-ગુમરો ને કિંમતી તકતાઓ મૂકીને ઝાકઝમાળ કરી મૂક્યું છે. ને એવા રળીઆમણું પહાડ ઉપર પગ મૂકવા જેટલું આપણું લોકોએ રહેવા દીધું નથી. સાઠ હજાર પાલીતાણે ભરવાના માથે લીધા x x છેવટ સાઠ હજાર ચૅચ્યા, હવે ખભા મરડે છે. હવે તીર્થોને સંભારી સંભારીને મુઆ પાછળ રવા જેવું છે. આપે જે પરિશ્રમ લીધો છે, તે કેટલું સાહિત્ય તપાસ્યું હશે? ત્યારે એ તારવણુ કરી હશે–એ તે સુજ્ઞ પુરુષે જ જાણે.” [ વિશેષ વક્તવ્ય ] [ આ સ્થળે જણાવવું જોઈએ કે-તેજપાલના વિજય ના પ્રાસ્તાવિકમાં મેં જણાવેલા “પાવાગઢચાંપાનેર સાથે છે. જેને ઈતિહાસ’ નામના પૂર્વોક્ત પ્રકરણે “વે. જેનસમાજ સિવાય દિગંબર-જૈન સમાજના ઈતિહાસ પ્રેમી સાક્ષરોનું પણ ધ્યાન ખેંચ્યું છે. “ભાસ્કર” પત્ર (ભાગ ૬, કિરણ ૩, પૃ. ૧૪૭–૧૫૦) માં બીકાનેરનિવાસી શ્રીયુત અગરચંદજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ. ૧૧૫ નાહટાને ક્યા પાવાગઢ દિગંબર તીર્થ છે?” આ એક લેખ, ઉપર્યુક્ત પ્રકરણના આધારે હિંદી ભાષામાં પ્રકટ થયે છે; તેના અંત(પૃ. ૧૫૦–૧૫૪)માં દિ. શ્રીયુત નાથુરામ પ્રેમીજીએ મેરા નિવેદન” પ્રકટ કરાવ્યું છે, તે હાલમાં મહારા વાંચવામાં આવ્યું છે. તેમાં મહારાં જણાવેલાં સર્વ પ્રમાણેને માન્ય રાખવા છતાં તેઓ આવા શબ્દોમાં અનુમાન ખેંચતાં પાવાગઢ સાથે દિગંબર–સંબંધ જોડે છે કે – 'हमारे तीर्थक्षेत्र' नामक लेख में यही लिखा गया है किवहाँके प्रतिमा-लेखोंसे अथवा और किसी प्राचीन लेखसे पावागढका सिद्धक्षेत्र होना प्रकट नहीं होता । परंतु उसका यह अर्थ नहीं है कि श्वेताम्बर-सम्प्रदायके समान दिगम्बर-सम्प्र. दायवाले इसे पहले पूज्य स्थान नहीं मानते थे या उनके प्राचीन मन्दिर वहाँ न रहे होंगे ॥" પ્રાચીન સમયમાં પાવાગઢ પર દિગંબર જૈનમંદિર હવા સંબંધમાં શ્રીયુત પ્રેમીજી એવી કલ્પનામય વિચિત્ર દલીલ સિવાય બીજું કઈ પ્રાચીન પ્રમાણ દર્શાવી શક્યા નથી. એમની દલીલ પ્રમાણે તે કદાચ સર્વ દિગંબર તીર્થસ્થાને પર શ્વેતાંબર જૈનમંદિરે પણ રહ્યાં હશે ! જે પ્રાચીન દિ. ૧ પ્રતિમા ભીંતમાં ઉકેલી જણાવી તેના આધારે ત્યાં દિ. મંદિર હોવાનું ક૯પે છે, તે પ્રતિમાને ભેદ તે કઈ ગ્ય. સમયે પ્રકટ થવા સંભવ છે. બીજો આધાર ન મળતાં ગોધરામાં દિગંબર જૈન-મંદિર હતું, તેને દાખલો ટાંકે છે, જે દિ. જૈનમંદિરનો ઉલ્લેખ મેં જ ઉપર્યુક્ત “તેજપાલને વિજય પુસ્તકના પ્રાસ્તાવિક(પૃ. ૬ થી ૮)માં અને અન્યત્ર કરાવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ પાવાગઢથી વડોદરામાં છે. એ ડષભજિનેશ્વર–ચૈત્યગૃહમાં કવિ અમરકીર્તિગણિએ વિ. સં. ૧૨૭૪ માં રચેલા “છકમ્યુએસો” નામના ગ્રંથને સધિત કરી ગાયકવાડ એ. સિરીઝદ્વારા પ્રકાશિત કરાવવા મહારે વર્ષોથી પ્રયત્ન ચાલુ છે. તે ઉલ્લેખના આધારે “જૈનસિદ્ધાન્ત ભાસ્કર” ભા. ૧, અંક ૩ જામાં છે. હીરાલાલજીએ અમરકીર્તિગણિ ઔર ઉનકા ષટ્કર્મોપદેશ” નામને લેખ લખે જણાય છે. “તેજપાળને વિજય’ પુસ્તક મંગાવી વાંચ્યું જણાવનાર પ્રેમીજીની દષ્ટિ કદાચ હારા તે ઉલ્લેખ ઉપર નહિ પડી હોય! એથી ઉપર્યુક્ત માસિકને લેખ વાંચવા ભલામણ કરી લાગે છે. શ્રીયુત પ્રેમીજીએ સન્ ૧૯૧૨ ના માર્ચ મહિનાના અંતમાં પાવાગઢની યાત્રા કર્યા પછી, તેનું વિવરણ જૈનહિતૈષી (ભાગ ૯, અંક ૧૨)માં હિંદીમાં પ્રકાશિત કરેલું-તેમાં તેમને થયેલા ભાસ પ્રમાણે “ઉક્ત સ્થાન(પાવાગઢ) પર પહેલાં શ્વેતાંબર મંદિર રહ્યાં હશે એ વાતને ન છૂપાવ્યા બદલ તેમને પાઠકે ધન્યવાદ આપશે (જો કે શ્રીજેન જે. કે. તરફથી સં. ૧૯૬૫– સન ૧૯૦૯ માં પ્રગટ થયેલ “જૈન શ્વેતાંબર-ડીરેકટરી” (ગુજરાત) ભાગ ૧ અને ૨ ના પૃ. ૩૮૯માં તથા પૃ. ૩૬૭ માં ત્યાં શ્વેતાંબરી મંદિરે હોવાથી તે તીર્થ તરીકે ગણાતું હેવાને તથા છેવટે ત્યાં જેન વસ્તી નહીં હોવાથી, વ્યવસ્થા બરાબર નહીં સચવાયાથી, આશાતના બહુ થતી હોવાથી ત્યાંથી મૂળનાયક ભીડભંજન પાર્શ્વનાથની પ્રતિમાને વડોદરામાં લાવી દાદા પાર્શ્વનાથના દેરાસરમાં બિરાજમાન કર્યાને અને ત્યાંના મંદિરની શિલિક કપડવંજમાં જમે હોવાને” સ્પષ્ટ ઉલ્લેખ કરેલ હત). એ નિવેદનમાં ઉત કરેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ. ૧૧૭ અંશમાં પ્રેમીજીએ જણાવ્યું છે કે-“પર્વત પર બધાં મળીને ૧૦ જીર્ણ મંદિરે છે, તેમાંથી ત્રણને તે જીર્ણોદ્ધાર થઈ ગયે છે, અને એકની મરમ્મત થઈ ગઈ છે–શિખર બાકી છે. ત્રીજું અથવા ચોથું મંદિર જમણી તરફ ધરાશાયી થઈ રહ્યું છે, તેને મેં અંદર પેસીને જોયું તે માલુમ પડયું કે ૪ x ઉત્તર તરફની બહારની ભીંત પર જે ત્રણ મૂર્તિ છે, તે શ્વેતાંબર સંપ્રદાયની છે, તેમની ભુજાઓમાં બાજૂબંધ અને હાથ પર કંકણ છે, આસનમાં હાથીનું ચિત્ર છે. એની આગળ એક વિરાટું મંદિર ધરાશાયી થઈ રહ્યું છે, એમાં નંદીશ્વર દ્વીપની સમાન ચારે તરફ UR પ૨ જિનાલયે હતાં-એ જગ્યાએ શેઠ ચુનીલાલ હેમચંદ જરીવાળાએ મંદિર બનાવી વિરનિ. સં. ૨૪૩૭ [વિ. સં. ૧૯૯૭-સન્ ૧૯૧૧] માં પ્રતિષ્ઠા કરાવી છે. આગળ મોટા મંદિરની સામે એક નાનીશી દેહરી છે, જે હાલમાં જ બનેલી છે. એમાં જે ચરણ છે, તેની સ્થાપના સં. ૧૯૬૭ માં થયેલી છે. * આ મંદિર બહુ વિસ્તારમાં હતું અને પ્રાચીન માલૂમ પડે છે, મરમત માત્ર વચ્ચેના ભાગની કરી લીધી છે. એની પાસે જ બે મદિર બીજાં હતાં, જેમાંથી એકને તે મકાન-જેવું બનાવી લીધું છે હાલમાં તેમાં પર્વતના મંદિરની BR પૃ. ૧૦-૧૨ અને ૧૬ ના કથન સાથે વિચારે. ઘણા ખેદની વાત છે કે-જૂના મનહર છે. જૈનમંદિરને આડી ભીંત ચણી લઈ ઢાંકવા એ રીતે પ્રયત્ન કર્યો હોય–તેમ સૂક્ષ્મ દૃષ્ટિથી જેનાર સુજ્ઞ નિરીક્ષકેને જણાઈ આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ પાવાગઢથી વડાદરામાં પૂજા કરનારા પૂજારી રહે છે અને એક બિલ્કુલ નામશેષ છેદ્યાલાન એમ જ પડેલ છે. મંદિરની પાસે જ તળાવ છે. અહિંથી કાલિકાની ટુંક પર ચડવાનુ થાય છે.......એનાં પગથીયાંમાં જે પથરા લગાડવામાં આવ્યા છે, તે પહાડ પરથી જ સંગ્રહ કરેલા છે. આ જોઇને અમને ખેદ થયા કે આ પગથીયાંઆમાં મામૂલી ( નજીવા ) પત્થરા સમજીને છ-સાત જૈનમૂર્તિયા લગાડી દેવાણી છે; આ મૂર્તિયે ઘણું કરીને શ્વેતાંબર સ'પ્રદાયની છે, કેમકે એમાં લગાનું ચિહ્ન દેખાઇ આવે છે. જો કે આ સમયે પર્વત પર કાઇ શ્વેતાંબર મદિર નથી અને શ્વેતાંબર સ ંપ્રદાયના યાત્રીએ પણ અહિં આવતા નથી, તા પણ માલૂમ પડે છે કે—અહિં પહેલાં શ્વેતાંબર મંદિર જરૂર રહ્યાં હશે અને આ પ્રતિમા તે મદિરાની જ હશે. માલૂમ નથી કે—પાવાગિરિને શ્વેતાંબર–સંપ્રદાયમાં સિદ્ધક્ષેત્ર માનેલ છે કે નહિ ” —દિગંબર સાક્ષર શ્રીયુત નાથુરામપ્રેમીજીનુ’ ‘જૈન હિતેષી 'માંનુ ઉપર્યું ક્ત વક્તવ્ય, પાવાગઢ-ચાંપાનેર સાથે વે. જૈનેાના સપ્રમાણ ઇતિહાસ · તેજપાલના વિજય ’માં રજી < ' ૧. - ઇન્વરૂં પ્રાન્તઃ પ્રાચીન જૈન સ્માર% ' ( વિ. સ. ૧૯૮૨ ઇસ્વી સન ૧૯૨૫માં પ્રકટ થયેલ)ના સંગ્રાહક દિ॰ બ્રહ્મચારી શીતલપ્રસાદજી, ઉપર્યુકત પુસ્તક ( પૃ. ૧૬ )માં પંચમહાલજિલ્લાનું વર્ણન કરતાં–પાવાગઢને પિરચય કરાવતાં એ મૂર્તિયાને ફ્રિ જૈન પ્રતિમા જણાવે છેઃ— ' नगारखाना द्वारके भीतर कालका माताके मंदिर तक २२६ सीढियां हैं ( इनमें दि० जैन प्रतिमाएं भी चस्पा है ), जिनको महाराज सिंधियाने बनवायी थीं । कालका माताका मंदिर करीब १५० वर्षका है। "" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ. ૧૧૯ કરતાં સુધી મહારાજેવામાં આવ્યું ન હતું, “ભાસ્કર માં આવેલ તેમના નિવેદનના અવતરણ દ્વારા હાલમાં જ હું એ જોઉં છું. –મહારૂં ઉપર્યુક્ત પુસ્તક પ્રકટ થયા પછી થોડા વખતમાં એક તીર્થ પ્રેમીએ મહને કાગળમાં એક નકલ લખી મોકલાવી હતી; તેમાં પાવાગઢ પર જૈન દેરાં રિપેર કરવા સંબંધમાં સન ૧૯૧૩ = વિ. સં. ૧૯૬૯ માં સરકાર વી. મહાલકારી તા. હાલોલ તરફથી જે રીતે પરવાનગી અપાયેલી–તે જણાવાયેલ હતું, તે જાણવા યોગ્ય હોઈ દર્શાવું છું– રિપેર પરવાનગીની નકલ] મેજે ચાંપાનેર સેનાતલાટી પટેલને માલુમ થાય જે પંચમહાલનામે. કલેકટર સા. બા. ઈ. હ. ન. આર તા.૧-૫-૧૯૧૩ નીચે મે. આસિ. કલે. સા. બા. ને હુકમ ૪૪, તા. ૬-૫-૧૯૧૩ન. આવ્યાથી લખવાનું કે પાવાગઢ ડુંગર ઉપર જૈન કોમનાં જે ૯ દેહરાં જે વખતે મે. કલેકટર સા. બા. આવ્યા તે વખતે તમારી તથા સર્કલ ઈન્સ્પેકટર વીગેરે રૂબરૂ–તેમની તે જમીન ઉપર અગર ડુંગર ઉપરની બીજી કઈ પણ જમીન ઉપર કેઈપણ જાતને હક નથી તેવી કબુલાત આપવાથી માત્ર રીપેર કરવા પરવાનગી આપવામાં આવી છે. તે કામ તેમને તમારી રૂબરૂ હદ નકકી થયા પ્રમાણે રીપેર કરવા દેવું અને તે ઉપરાંત કંઈ પણ કામ કરવા દેવાનું નથી. દુધીયા તળાવ પાસે નંબર ૯ ના દહેરા પાસે જે ચેતરે દબાણ કરી કરવામાં આવ્યા છે, તે કઢાવી નાખવાનું છે. તે પ્રમાણે તે કઢાવવા તજવીજ કરશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ પાવાગઢથી વડોદરામાં નવ દેહરા પૈકી પાંચ નગારખાનાના દરવાજાની પાસે છે અને તે પાંચ દેહરા પાસે ધર્મશાળા તથા પુજારી માટે રહેવાની કોટડીનાં ખંડેર છે. એક દેહરૂં છાશીયા તળાવ પાસે છે જે તૈયાર છે. પણ કમ્પાઉન્ડની દીવાલ દુરસ્ત નથી, બાકીનાં ત્રણ દુધીયા તળાવ પાસે છે, જેમાંનું એક તૈયાર છે, બીજું રીપેર થાય છે અને ત્રીજું દુરસ્ત કરવાનું કામ હજુ હવે હાથ પર લેવાનું છે. બે દહેરાને કમ્પાઉન્ડ હવે કરવાનો છે. દહેરા નં. ૯ પાછળના ભાગ જે કહેવાય છે, તે બંધ કરવાનું નથી, તેમજ દહેરૂં નં. ૮ જે નાનું છે અને ચેતરે જ છે તે કાઢી નાખવાનું છે. ત્યાં પણ કંઈ બંધ કરવાનું નથી. ઉપર બતાવેલાં નવ દહેરામાં જે કામ કરવાનું છે, તેને નકશે ફેટે ઝીન્ક ઑફિસમાં છપાય છે તે આવેથી તમારા તરફ મોકલવામાં આવશે. દરમિયાન મે. કલેકટર સા. બા. ની તપાસણી વખતે જે રૂબરૂમાં નીરાકરણ થયું છે તે પ્રમાણે રીપેર કામ હાલ કરવા દેશે. તા. ૧૫ મે ૧૯૧૩ રવાના છે. આ. સ. ઈ. ચાંપાનેરની (અંગ્રેજીમાં સહી) મારફતે પિ. તા. ૧૯-૫-૧૩ મહાલકારી હાલોલ” તે પછી તે સજજને કાગળમાં વધારામાં જણાવ્યું છે કે –“મચકર દેવળે વેતાંબર જૈનેનાં હોવાનો પુરાવો પુનાના આ લોજીકલ ખાતાથી મળવાથી અને તે પ્રસંગે શ્વેતાંબર જેને તરફથી કોઈ જાતની વ્યવસ્થા નહી હોવાથી સરકારે પિતાની સલામતી ખાતર-દિગંબર જૈનાની–તેઓને કોઈપણ જાતને હકનહીં હેવાની-કબુલત લઈને જ માત્ર રીપેર કરવા પુરતી પરવાનગી આપેલી છે, તે હકીકત આ ઉપરથી સ્પષ્ટ થઈ શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ. ૧૨૧ ૨. દેવળામાં દિગંબર દેવ પધરાવવાની પરવાનગી તેમને સરકાર તરફથી મળેલી નથી-તે મૂર્તિએ તેમણે બીનપરવાનગીએ પધરાવી દીધેલી છે. ૩. જ્યારે શ્વેતાંબર જૈના સંઘબળથી તૈયાર થઇ શકે ત્યારે તેમના હકે આ દેવળા ઉપર સાબીત થવા હરેક રીતે સભવ છે. છતાં હાલમાં................. eee ..........પ્રશ્ન ઊભેા થયા છે. તેમાં શ્વેતાંબર હકને નુકસાન પહોંચવા તજવીજ ચાલી રહેલી હાવાનુ જણાય છે, માટે ચેતશે તે જીતશે. દિગબર જૈનેાના હુક બાબતનું પ્રકરણ હાલમાં ગોધરાના એસિસ્ટન્ટ કલેક્ટર મારફત ચાલી તપાસ થાય છે. એથી આ માખા શ્વેતાંબરા માટે અગત્યના છે. જો તેના લાભ લેવાની જરૂર હશે તા. દેવળેા શ્વેતાંબર પંથનાં છે અને દિગમ્બર જૈનના કાઇ પણ હક તે ઉપર નથી–તે મામત સહેલાઇથી સામીત થઇ શકે તેમ છે. આ માખા ગયા પછી ફ્રીથી મુશ્કેલી પડવા સંભવ રહેશે. × × "" [ —આવી એ સજ્જનની સૂચના હતી, પરંતુ શ્વે. જૈનસમાજની શેઠ આ. ક. ની પેઢી અથવા જૈન વે. કેન્સ જેવી તીર્થ પ્રેમી તીર્થ-સંરક્ષક કેાઇ વે. સંસ્થાનું આ પ્રત્યે ધ્યાન ખેંચાયું હાય અને તે પૈકી કાઇએ આ સંબંધમાં કંઇ ઉચિત પ્રવૃત્તિ કરી ડાય–એમ જાણવામાં આવ્યું નથી.—સાને ન્યાયાચિત સદ્ગુદ્ધિ પ્રાપ્ત થાઓ-એ જ શુભેચ્છા. —લા. ભ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ સંવત–સૂચી. • ૮૧ વિક્રમ સંવત ૧૦૫૫... ૧૧૦૦ ૧૧૦૯ ૧૧૧૨.. ૧૧૮૧. ૧૧૮૬૧૧૯૦... ૧૧૯૧ ૧૧૦૩ ૧૧૯૮. ૧૨૧૧. ૧૨૧૨.. ૧૨૧૯... ૧૨૨૯.. ૧૨૪૨.• ૧૨૪૫... ૧૨૪૮.. ૧૨૭૪. ૧૨૮૬.. ૧૨૮૮... ૧૨૯૧•• | પૃષ્ઠ. | વિક્રમ સંવત . . ૯૬ | ૧૨૯૫. - ૧૦, ૨૬ | ૧૩૨૦ ૩૬, ૪૨, ૪૩ ૧૩૩૫. ૧, ૧૧, ૧૪, ૨૬ ૧૩૪૦, ૯૪, ૯૮, ૧૦૦ ૧૩૪૪.. • ૯૩ ૧૩૪૬• ... ૩૬, ૪૨, ૪૩ ૧૩૫૩... ૧૩૫૪... ૧૩૬૮ ૧૩૭૨.... ૧૩૭૮..... ૧૩૮૭,... ૧૩૮૯... ૧૪૦૬ ૧૪૨૬ ૧૪૩૨. ૧૦૧ ૧૪૪૦... ૧૦૦, ૧૧૬ ૧૪૪૫... ૧૦૪, ૧૦૫ ૧૪૪૯.. ૧૪૬૮... ૧૦૪ ) ૧૪૭૧... • ૮૧ ૩૮, ૩૯ - ૧૬ .૯૭ ૧૦૧ ૧૦૪ • ૬૭, ૭૧ ૪૭ પર ૧૦૫ | ૧૪૬ ૧૫, ૪૭,૫૩, ૫૪ • પર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ વિક્રમસવત ૧૪૭૨... ૧૪૭૬... ૧૪૭૭... ૧૪૭૮... ૧૪૮૩... ૧૪૮૫... ૧૪૮૬... ૧૪૮૯... ૧૪૯... ૧૪૯૧... ૧૪૯૮... ૧૪૮૯... ૧૫૦૩... ૧૫૦૪... ૧૫૦૭... ૧૫૧૭... ૧૫૧૯... ૧૫૨૧... ૧૫૨૪... ૧૫૨૫... ૧૫૨૭... ૧૫૪૧... ૧૫૪૭... ૧૫૫૧... ૧૫૫૨... ૧૫૫૪... : : ... ... ... ... : ... ... ૐ ૐ ... : : : ... ... ... ... ... ... ... ... ... 888 પૃષ્ઠ. . ૫૪ ... ૧૬ ... ... . ૪૭ ૫૪ ... ૪૭, ૫૮ , ૫૫ ... ••• ૫૭ • કર ... ૭૫ ૬૨, ૬૩, ૬૭, ૭૧ ૫૧ ૪૮, ૬૩ ૬૩, ૬૪ ...૪૮ ૬૫, ૬૬, ૭૫, ૭૬ ૬૧ ... છ ... ૮૦ ૪૬, ૫૯, ૬૦ , ૫૯ ... ૬૦, • ૫૮ સંવત્–સૂચી. ૬૧ . ૧૧ 9.0 ૬૨ ૩૬, ૪૮ ... ... ... 200 વિક્રમસ વત્ ૧૫૫૬... ૧૫૫૯... ૧૫૬૦... ૧૫૬૮... ૧૫૬૯... ૧૫૭૪... ૧૫૮૨... ૧૫૮૩... ૧૬૦૨... ૧૬૦૧... ૧૬૨૯... ૧૬૩૯... ૧૬૪૪... ૧૬૪૬... ૧૬૪૮... ૧૬૬૭(૮) ૧૬૮૮... ૧૬૯૧... ૧૭૨૧... ૧૭૨૫... ૧૭૪૬... ૧૭૫૫... ૧૭૭૯... ૧૮૦૬... ૧૮૨૪... ૧૮૫૧... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ... 16 ... ... ... :: ... ... ... ... ... ... 000 ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ૧૨૩ ૮૦,૮૧ ૮૧ ૮૧, ૮૨ ર ... 080 ...૨૪ ...!. ર . ૫૯ 948 ... ...૪૮ •••< ... ... ... ... ... L ... ૧૩ ૬ ૧૨ ૭ ૧૨ ૨૦ 130 2 . ૧૬ ...ee ...૪૧ ..... .. le ...82 •.૪૫ ...૨૦ ..... www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ સંવત-સૂચી. ૧૮૯૦... વિક્રમસંવત વિક્રમ સંવત ૧૮૫ર... ૧૯૩૯... ૧૮૫૬..... ૧૯૫૪... • ૧૦૮ ૧૮૭૦... ૧૯૬૨ ... • ૪૫ ૧૮૭૫ ૧૯૬૩.• • ૭, ૩૩, ૩૫ ૧૮૭૭.. - ૧, ૨ ૧૯૬૫. ... ૧૧૬ ૧૮૮૯...૧,૭, ૨૩, ૨૪,૩૦,૩૨ ૧૯૬૭.. - ૧૨, ૧૧૭ .. ૩, ૨૭ ૧૯૬૮ (સન ૧૯૧૨) ૧૧૬ ૧૮૯૧. ••• . ૮૯ ૧૯૬૯ (સન ૧૯૧૩) ૧૧, ૧૨૦ ૧૮૯૨. ૩, ૨૨, ૨૩, ૮૯ ૧૯૭૨ (સન ૧૯૧૬) ...૯૦ ૧૮૯૩• • ... ૨૨ ૧૯૮૧... ••• ••• ૩૭ ૧૮૯૬ ૬, ૭, ૩૪, ૯૦ ૧૯૮૨.. ૯૧, ૯૯, ૧૧૮ ૧૯૦૩... - ૨૦, ૨૨ ૧૯૮8. ૯૦, ૧૦૦ ૧૯૦૪.... .... ... ૨૦ | ૧૯૮૫. ... ... ૯૦ ૧૯૦૫... ૧૯૯૨ - ૧૧૦, ૧૧૩ ૧૯૧૩... ... ... ૨૦ ૧૯૯૭••• ••• .. ૮ ૧૯૩૫ (સન ૧૮૭૯) ૧૦૨ Aી /IJI Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક વિશેષનામેની અનુક્રમણિકા. વિશેષનામ | પૃષ્ઠ | વિશેષનામ અકબૂર .. .. ૧૨ અભિધાન ચિતામણિ ૧૪, ૧૫ અજમેર - ૯ર-૯૬ અભિનંદ ... ૧૦૭ અજયપાલ (મંત્રી) ૧૦૩ અભિનંદનદેવ ૧૦-૧૫, ૨૬–૨૮ અજમેરુ=અજમેર * ,, ચરિત્ર ૧૪, ૧૫ અજયરાજ (અજયેન્દ્ર) ૯૩-૧૦૦ છે શાસન-રખવાલી ૨૮ અજિતદેવ સૂરિ. ૪૫, ૪૬ અમરકીર્તિ • ૧૧૬ અજિતનાથ .. ૫૦, ૫૧ અમરપ્રભ સૂરિ *અજિતશાંતિસ્તોત્ર (સ્તવ) ૬૭ અમરસાગર ... અઝા(જજા)હરો. પર, ૮૮ અમરસાગર સૂરિ. અંચલગચ્છ ૪, ૧૩, ૧૬, ૧૭, અમારિ ૪૧, ૪૩, ૫૧, પર, ૫૮ અમીઝર .. અણહિલપુર(વડ)=પાટણ.. અરબદઆબ ... અંતરિક (ખ =અંતરિક્ષ અરિસીહ અંતરિક્ષ . પર, ૮૮ અર્ણોરાજ . અપભ્રંણાકાવ્યત્રયી • ૯૨ | અબુદગિરિ=આબુ અભયદેવ સૂરિ ... - ૯૧ ) , તીર્થ= ,, . નાં છે, જેને આધાર અહિ * આવાં ચિહ્નથી સૂચવાયેલાં નામ આપેલ જેવાશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ વિશેષનામ ,, અદાચલ= *અ –પ્રાચીનટેનલેખ— ... સંદેહ *અલ કારમ’ડન ... અલક્ષ—દેવકુલિકા અરાજ=આલ્હા * પૂજા અસસેણુ=અશ્વસેન "" ... ... અવંતી અશ્વસેન ૬૭,૭૨,૭૩,૭૫,૭૯,૮૬ અષ્ટાપદ , ગાનંદસૂરિ ગાનાજી 030 ... 9.0 ઐ. નામેાની અનુક્રમણિકા. વિશેષનામ પૃષ્ઠ આન્ન=ચ્યૉરાજ આબૂ ૪૨, ૪૯, ૫૩, ૫૪, ૫૭, ૫૯, ૬૨, ૬૪, ૬૫, ૭૬, ૭૦, ૮૧-૯૦, ૯૦, ૧૦૫ ચેત્ત–પ્રવાડિ(૨)૭૮, ૮૪ ભીમ-વિહાર લૂણુસીહ–વસહી ... ૧૦૪ વિમલવસહી ૯૭, ૧૦૪ ૬૪ ... ૫૯ ૧૩, ૧૬ ૫૭ ૫૭ ૯૨ ... ... ... ૪૭, ૫૯ ૫૭ ૫૦, ૫૩ 100 ... ... ... અહમદાવાદ આગમગચ્છ આગમપૂજ ૨ આમિક વસ્તુવિચારસાર ૯૫ સાગર ... ૧૯, ૬૦ ૨ ... ૨૨, ૬૩ ૮૨ ... ... » :: *આચારદિનકર... *આચારાંગ–નિયુ ક્તિ આંચલિકમત=રમ ચલગચ્છ ગાણુ દસાગર સૂરિ આત્માનંદ–સ્મારક ગ્ર’થ... ૫૫ આત્મારામજી જૈન જ્ઞાનમદિર ૨ આદિનિ–બિંબ ૧૮,૪૬,૪૯,૬૪ ૨૧ ભુવન (ચૈત્ય)૬૦, ૧૦૩ ૨૭ ૩ પર ... ... ... .. .. ,, 39 આંબા આ રક્ષિત સૂરિ આલમ શાહ આલ્હા ... *આવશ્યક–નિયુક્તિ આસસેણુ=અશ્વસેન ઇડર ગઢ s ઇલા દુ^=ઇડર... ઉજલગિરનાર... ૧૫ . ઉજ્જવલ=ઊજલ *ઉત્તરાધ્યયન ઉદય (મંત્રી) ઉદયચંદ્ર સૂરિ ઉદયધમ ઉદયપુર ... ગજલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ... ... ... ... ... ... ... , ઉદ્દયશ્રી ઉદયસાગર સૂરિ.. ... ... ... ... 800 ... ... ૦૫, ૭૬, ૨૭ : : ... ૬૦ ૧૦૪-૧૦૬ ... ... ... ... ... પૃષ્ઠ 630 ..૧૦૪ ૮૧ ... ૪૮ ર ૪૬ ર્ www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ 16-ટાકા કવિયણ એ. નામની અનુક્રમણિકા. વિશેષ નામ પૃષ્ઠ | વિશેષનામ ઉદયસિંહ ... ૧૦૪-૮ કરહેટકકરહેડા... ઉપકેશગછ . ૮૪ કહેડા-પાર્ધ ... ઉપકેશ જ્ઞાતિ-ઓસવાળ .. કર્મચંદ્ર મંત્રીશ્વર , વૃદ્ધશાખા=વીસા .. કલવર્માનગર ઉપદેશતરંગિણી કલ્પસૂત્ર-પુસ્તિકા *ઉપદેશપદ ટીકા કલ્યાણ-પાર્શ્વનાથ ઉપદેશસપ્તતિ (૧) ૩૬, ૪૧ કલ્યાણરત્ન ,, (૨) ... કલ્યાણસાગર ... ઉપસર્ગખંડન - ૫૭ ઊકેશ વંશ ઓસવાળ કાજા ઊજલ • ૬૫, ૬૬ કાનપુરવાળાનું મંદિર ઋષભેશ્વર .• • ૮૪ કાનાજી , ચૈત્ય ... ...૧૧૬ કાંતિવિજય ... એપિરાફિઆઈ.(વૈ.૧૦). ૯૮ કાર્યકકાજા ... ઐ. જેન કાવ્ય-સંગ્રહ .. ૧૨ કાલકાચાર્ય–કથા ઐતિહાસિક જેન રાસમાળા ૨૧ કાલિકા=કાલી .. ઓસવાળ ૧૦, ૧૮, ૨૨, ૪૭, કાલિદાસ ... ૩૧, ૧૦૭ ૪૮, ૫૦-૬૦, ૮૯, ૯૭ ••• ••• ૩૩ છે (વીસા) કાલીદેવી ૪,૧૨–૧૯,૨૭,૨૮,૧૧૮ કક્ક સૂરિ ... કાલૂ શાહ ... .. કચ્છ... ... કાવી-તીર્થ-વર્ણન ... ૨ કટારીયા ગોત્ર કક્કાવ્યમંડન ... ક્કથાકેશ • ૫૧ કાવ્યમનોહર ... કપડવંજ ૧૧૬ કાશ્મીરપુર .. .૫૫ કમલાઈ ••• ૧૧ કીર્તિકૌમુદી - ૧૦૬, ૭ કરમાઈ ... ... ૮૧ ) કીલો .. .૯૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ઐ. નાની અનુક્રમણિકા. વિશેષનામ | પૃષ્ઠ | વિશેષનામ ભુપક્ષકૌશિકસહસ્ત્રકિરણ= ગવાલિયર .. .. ૯૧ - પ્રવચનપરીક્ષા ... જ ગહુંલીઓ .. .. ૨ કુમારપાલ ... .. ગાયકવાડ ૧, ૩, ૨૦, ૯૦, ૧૦૬ કુમારપાલ-વિહાર ...૧ ગિરધરદાસ પાટીલ ૨૩, ૩૦ કુમુદચંદ્ર (દિ. વાદી) ... ગિરનાર ૫૩–૫૫, ૭, ૯૦, કુંભકર્ણ રાણું . ૬૦, ૬૧ ૯૨, ૧૦૪, સ્કુલ ધ્વજ-રાસ .... ૮૪ ગિરિસ્થલી ... •• ૮૬ કુશલસંયમ કવિ ••• ૮૪ ગુજર દેસ=ગુજરાત ... કેરોજી.. ૨૦, ૨૯ ગુજરાત . ૯, ૨૫, ૯૧ કેસરિયાજીની લાવણી ગુડી=ગોડી ... કેચર... ગુણચંદ્ર (દિ. વાદી) કરંટ... ... ... ૫૯ ગુણરાજ (૧) • • ૭૫ ,, ગ૭ ... ૫, ૭૮, ૮૫ ,, (૨) ... ખંભાત ૧૦, ૧૧, ૪૭, ૧ર-૫૪, ગુણવિજય ગણિ .... ૮૭ ૮૦, ૯૨ ગુણસાગર સૂરિ. ૧૧, ૧૪, * , ગજલ... ... ૨ ગુમાનચંદ ... ... ખરતર ગ૭ (ગણ) ૪, ૧૨, ૬૧, ષ્ણુગુણરત્નાકર કાવ્ય ૬૩, ૬૫, - ૬૩,૭૩, ૭૦, ૮૮, ૯ ૬૬, ૭૫, ૭૬ ખિમઋષિ–રાસ ... ૮૨ ગૂર્જર જ્ઞાતિ .. . ૬૩ ખેતા રાણું ... ૬૦, ૬૧ ગૂર્જરેશ્વર ૯૩, ૯૯, ૧૦૦, ૧૦૬ ગજસિંઘજી ... .. ૮૯ , પુરોહિત ગણધરસાધશતક-બૃહદવૃત્તિ ૯૨ ગોડી-પાર્શ્વનાથ ૪૭, ગણપતરાવ ••• ૨૦, ૨૯ જ , સ્તવન ગરાજ=ગદા શાહ .. ગપગિરિ=ગવાલિયર .. ગદા શાહ ... ૬૩, ૬૪ ગોવિંદરાવ . ૩, ૨૦, ૨૯ ગંધાર બંદર .. ૮૧ | ચાસદીન શાહ... ૬૨, ૬૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ | પૃષ્ઠ. એ. નામની અનુક્રમણિકા. ૧૨૯ વિશેષનામ વિશેષનામ ધા.. ... ... ૮૭ | ચિલ્લાતલાવડી ... ૫૦,૫૧ ચકેશ્વરી * ૧૩, ૧૪ ચિત્ય—પરિપાટી ૫, ૭૪ ચંદ–ગુણવલી–લેખ ચૌહાણ ૬,૯, ૧૦,૪૬,૯૧ચંદ બરદાઈ ••• ૧૦ ૧૦૧, ૧૦૩, ૧૦૭, ૧૦૮ ચંદ્ર સૂરિ .. ...૧૨ છકમ્યુએસ .... ૧૧૬ ચંદ્રપ્રભ-બિંબ... ૨૨, ૪૭ જંબુસર–ગજજલ ... ૨ ચંદ્રયાશા ... ૪૨ જયકીર્તિ સૂરિ.... ... ૫૮ ચંદ્રરાજ ૧૦૧ જયપ્રભ સૂરિ .. ..૧૦૩ ચંદ્રવંશી •.. ૧૭ જયરાજપલ્લી રાપલી . ચંદ્રવિજય–પ્રબંધ ... ૫૭ જયશેખર સૂરિ .. .. પર ચંપક દુર્ગ=ચાંપાનેર જયસિંહ (૧ પતાઈ રાવળ) ૧૦ ચંપાવતી= , (૨) જેસિંગ . ચંપૂમંડન ... (૩) સૂરિ ૧૭, ૧૮, ૫૧ ચરિત્ર–પંચક–વૃત્તિ (૪) , ચઆણ ચૌહાણ , (૫) , ૧૦૫ ચાંદા ... .. ••• ૨૨ (૬) રાજા .. ૯૧ ચાંપલદે .. ..૪૭ જરાસંધ • • • ૭૧ ચાંપાને(નય) ૯, ૧૨, ૧૩, ૧૭, જલ્પણ ••• ••• ૯૩ ૨૦, ૨૫-૨૯, ૧૦૯-૧૨૧ જસમાઈ ૫૧, ૭૭, ૧૦૫, ચારુપ ” .. પર જાઉર નગર • • ૪૮ ચાહડ... ... ૪૭, ૫૭ જાલઉર=જાલર... • • ચાહમાન(યાણ)=ચૌહાણ.. જાલોરગઢ(નગિર) ૬,૩૮, ૭૨, ચાહુમા ચૌહાણ - ૧૦૩, ૧૦૬, ૧૦૮ ચિત્કાશ • • , સંઘ .. . • ૧૨ ચિતામણિ-પાર્શ્વનાથ ... ૭૧ જાવાલિપુર જાલર . ચિત્રસેન-પદ્માવતી કથા.... ૪૮ | જિઘૂછ(ઝિંગોજી)રાવ ૨૦, ૨૯ ચારુ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ઐ. નામની અનુક્રમણિકા. વિશેષનામ પૃ8 | વિશેષનામ જિનકુશલ સૂરિ... જીરાપલ્લી-ગ૭ ૪૭, ૪૮, ૮૭ જિનચંદ્ર સૂરિ ... , પાર્શ્વનાથ-ફાગ ૬૭–૭૧ * ,, ••• ... ... ૧૨ * , ગીત .. ૭૮ જિનતિલક સૂરિ ... ૭૪ * , છાહુલી ... ૮૩ જિનદત્ત સૂરિ . . ૯૨ * , વીનતી (૧-૨) ૭૧, ૭ર ,, (વાયગથ્વીય) જ , સ્તવન–સ્તાત્રે ૨૪, ૨૫, . • ૧૦૭, ૧૦૮ ૪૧, ૮૩, ૮૬ જિનદેવ ... ... ૫૩ જીરાપુર • ૪૯ જિનપ્રભ સૂરિ ૩૭,૫૦,૯૮,૧૦૧ જીરાવલ જીરાવલી(લા) .. * , અને સુલતાન મહમ્મદ જીરાવલા પાર્શ્વનાથ ૧-૧૨૧ • ૪૯, ૫૦, ૧૦૧ જીરાવલી ... ૧-૧૨૧ જિનભદ્ર સૂરિ ૫૭, ૫૮, ૨, ૬૩ જીરાવલી=જીરાવલી .. જિનમહેન્દ્ર સૂરિ . ૮૯ જેસલ. . . ૪૭ જિનવર્ધન સૂરિ જેસલમેર ૧૨,૫૯, ૮૯,૯૦, ૧૦૦ જિનવલ્લભ સૂરિ જેસલમેરમાં ગ્રંથસૂચી ૫૯,૬૩, જિનસાગર સૂરિ ૯૦, ૯૬, ૧૦૧ જિનસૂર ... જેસિંગ શાહ ... ... ૭૬ જિનસમ વાચક જેન ઐ. ગૂર્જરકાવ્ય-સંચય ૬૭ * જિનસ્તોત્રરત્નકોશ જેનતીર્થોને ઈતિહાસ - ૩૭ જિનહંસ વાચક . ૬૫ જૈનધર્મ ... ૧૭, ૧૯ જિનદયસૂરિ–વીવાહ .... ૬૭ જૈનપ્રતિમા–લેખસંગ્રહ ૨૨,૪૭, જીરાઉલજીરાપલ્લીગ૭ ... . ... .... ૪૮ જરાઉલા=જીરાવાલા--પાર્શ્વનાથ જૈનમંદિર-મૂતિયો ૪,૨૨,૬૪,૬૬ જીરાઉલી(લિ-જીરાવલી ... જેનલેખસંગ્રહ(ખ.૧)૨૨,૪૮,૮૯ જીરાપલ્લી જીરાવલી .. ! = , (નં. ૨) ૨૩,૪૬,૪૮,૫૯ છરિકાપલ્લી=અરાવલી ,, (નં. ૩) ... ૯૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ વિશેષનામ જૈનવિહાર જૈનશ્વેતાંબર ડીરેકટરી ...૧૧૬ જૈનસાહિત્ય-સંશોધક ૪૫, ૯૦ જૈનસાહિત્યના ઇતિહાસ... ૮૭ *જૈનસિદ્ધાન્ત-ભાસ્કર (ભા. ૨, અ. ૩ ) ...૧૧ ૫૭ *જૈનસ્તાત્ર-સંગ્રહ *જૈનહિતૈષી ( ભા. ૯, અ. ૧૨) જૈનજ્ઞાનમંદિર (છાણી) જૈનાનંદ–પુસ્તકાલય ૪૮ ...૧૧૬ ૫૧ ૮૭ ૮૫ જોધપુર દુ ન્યાતિ ખૂટ ઝઝણુશાહ (૧)... ઝાંઝશાહ(૨)... ૫૭ ૪૯ ૮૧ ગર`શાહ ડાણુ .. તપાગચ્છ (ગ) ૧, ૫, ૧૩, ૧૪, ૧૯ ૨૧, ૨૨, ૨૯, ૩૬, ૪૫, ૫૦, ૫૭, ૫૫, ૬૩, ૫૮, ૦૩, ૮૨-૮૫ ૫૦ ... ... .3. તારગા *તી પ ... ,, ... ... ... 100 એ. નામેાની અનુક્રમણિકા. વિશેષનામ ... 39 -ફન્નાયક૫ નતી માલા ( ૧ ) ( ૨ ) 390 ... ... ... ૬૩, ૬૫, ૭૭, ... .. ... ... ... ... પૃષ્ઠ ૯૫ ...૧૦૧ ૫, ૭૪ L ... ( ૩ ) 99 તેજપાલ ૧૦૫–૭, ૧૦૯–૧૨૧ તેજપાલના વિજય ૪, ૧૦, ૧૧, ૧૦૯-૧૨૧ ...૧૦૨ પર તામર *ત્રિભુવનદીપક પ્રબંધ *ત્રિષષ્ટિશલાકાપુરુષ–ચરિત્ર ... ... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ... *બેલેવિજય યંત્ર શું ભણ્=સ્તંભન... દુમાજી રાવ ૨૯ ૩૩ યાવિજય દાદા-પા નાથ... ૪૧, ૪૮, ૭૯, ૮૮, ૧૧૬ દામાજીરાવ (૨)... ૩, ૨૦, ૨૯ દાહડક્ષિ ૭૪ ... ,, ... ... ... ... ... ... દિલ્લી નગર ૪૬, ૧૦૧ ,, પતિ(દિલ્લીશ્વર) ૯, ૨૬, ૧૦૧ દીવિજય ૧-૩, ૧૨, ૧૪, ૨૩-૩૩ ... ૧૪, ૧૫ ૪૨-૪૪ ... ... દીવ પર ... દુર્લભદાસ ૩, ૨૩, ૩૦, ૩૪, ૩૫ દુઃસાધ ( અન્વય ) ૧૦૪, ૧૦૫ મ ૪૭ ૬૦ દેઉલવાડા દેવકુલપાટક=દેઉલવાડા ૧૩૧ પૃષ્ઠ ૮૯ ૩, ૨૦, ... ... ... ... www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ વિશેષનામ પૃષ્ઠ દેવપાલ(મહામાત્ય) ૧૦૭, ૧૦૮ દેવરત્ન સિર ૪૮ ૧૭, ૧૮ દેવસિંહ મંત્રી દેવસૂરિ (વાદી)... ૧૦૦, ૧૦૩ ૭ ૩૭ ૫૭, ૫૮ ૧૯ દેવાયત દેવીત્રો ગિરિ દેહડ દાણુ ગામ દાદ ... ... ... * શતકાય ... ... ... ... ... ... ... ... ... ... 400 ૬૧ *દ્વાશ્રય મહાકાવ્ય(સં.)... ૯૩ ધનઃ ... ૫૮, ૧૯ ૫૮ ,, ધનદેવ( મહામાત્ય ) ૯૯, ૧૦૦ ધનપાલ ૧૦૭, ૧૦૮ ધનરાજ ૫૯ ધધલ–ધાંધલ ધરણેન્દ્ર ,, ટ વશ ધર્મી રિ * –સ્તુતિ ધદ્માષ સરિ=ધ સિર ધ ચંદ્ર ગણિ ... ધર્મચિંતામણિ પા ધર્મનાથ–પ્રતિમા ધરત્ન સરિ * ધ વિલાસ ... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ... ... ... એ. નામેાની અનુક્રમણિકા. વિશેષનામ પૃષ્ઠ ધસાગર ઉ. ૧૩ *ધર્મોપદેશમાલા-વિકૃતિ ... ૯૨ ... ... ... ... ... ... ... ... ૪૩, ૪૫ ૯૯, ૧૦૦ ૯૩-૧૦૦ ... ... ... 93. ... ... ... 99 ધાંધલ કર ૬૦ ૨૨ ८० દર ... ... ધાંધ્ર=ધાંધલ *પૂલેવા કે. લાવણી ધાળકા ૩૭, ૩૮, ૪૧, ૪૩, ૪૫, ૪૬, ૯૩ ૨ ...૧૦૫ ૧૩ ૭૯ ૨૦ ર ७७ ...૧૦૪ નયચંદ્ર રિ(નયેંદુ કવિ) ...૧૦૨ ૧૩ નરસિંહ ઉ. નર્મદ... ૧૩ નવખંડા પાર્શ્વનાથ ૪૭, ૪૯, ૫૦, પર, ૭૧ નવપલ્લવ નવલ... નાગદા ... નટપટ્રીય 909 નન( ન્ન ) સૂરિ ... ૧૩, ૭૮, નદાજી ... નદીશ્વર-પૂજા... ન દુરબાર નમિનાથ-બિ.... 400 ... "" ... નાગપુર નાગહદ=નાગદા નાડેલ નાઢી( થી ) ... નાગહ=નાગદા... ... ... ... ... ... ... ... 200 ... ... ... પર, ૭૧ ૨૨. GY ... ૪૯, ૫૦, ... ... ... ૯૨ ...૧૦૮ ૧૩ 100 www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ પૃષ્ઠ ઐ. નામની અનુક્રમણિકા. વિશેષનામ વિશેષનામ નિર્વાણકલિકા પાર્શ્વનાથ ...૧૧, ૩૮, ૪૨ નેમિકુમાર ... .... ૫૫ | * ચિત્યપરિપાટી .. ૮૮ * , ચરિત્ર .. * , નામમાલા ૫, ૮૮ પંચતીથી . .. ૯૦ ,, મૂતિ... ૨૫, ૪૬ પંચશતી–પ્રબંધ=કથાકોશ | # , વીવાહલે ૭૭, ૮૫ પંચાસરા-પાર્શ્વનાથ પર,૭૧, ૯૦ * ,, સ્તવને ૬૭-૮૯ પઠાણ . .. ૪૬ પાર્શ્વ યક્ષ • • ૪૫ પતાઈ રાવળ .... ૯, ૧૦, ૨૬ પાલણપુર-ગજલ ... ૨ પત્તન=પાટણ ... .... પાવકગિરિ=પાવાગઢ ... ૫ત્તનસ્થપ્રાયજૈનભાંડા પાવકાચલ= ,, - ગારીય-ગ્રંથ-સૂચી ૯૧–૯૯ પાવાગઢ ૧, ૯-૧૪, ૧૭, ૨૬, ૨૮ પદ્મપ્રભ-જિનબિંબ... ૪૭, ૧૦૪ પતિ ૬, ૧૦, ૨૬, પદ્ધસિંહ . ૧૬, ૫૭ | , ચાંપાનેર સાથે છે. પદ્માનંદ મહાકાવ્ય જેનો ઇતિહાસ ૪, ૧૦, પદ્માવતી ૧૦૯-૧૨૧ ૫રિગ્રહ–પ્રમાણ ,, ની કાલિકા=કાલી દેવી સ્પર્યુષણકલ્પ-ટિપ્પન .... , બાવન જિનાલય ૧૦, ૨૬ પર્વત ... ૫૩, ૫૪, ૮૧ છે, સંભવજિન-મંદિર... ૧૦ પાંચા.... ... ... ૪૭ પાસ–પાશ્વનાથ... પાટણ ૬,૨૧,૪૮,૫૪,૫૮,૬૫,૮૧ પાસ્ ... ... ...૧૦૩ , જેનભંડાર ૫૮, ૭૩, ૮૪ પાહ ... ... ... ૫૭ *, , ગ્રંથસૂચી પિંડ-નિર્યુક્તિ.. .. ૭૭ ૭૮, ૮૧, ૯૨ પીપલગછ ... પાદલિપ્ત સૂરિ ... પીલુડા ગામ • ૧૭, ૧૮ પાર્ક દેશ . ... ૧૭ પીલુ(લા)જી રાવ ૨૦, ૨૯ પાર્ધચંદ્ર .. પુણ્યસાગર .. ••• ૪૧ ... ૧૫ ૧૦૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ઐ. નામની અનુક્રમણિકા. વિશેષનામ પૃષ્ઠ | વિશેષનામ * પુરાતત્વ (પુ. ૧, એ. ૧) ૮૨ ફતેહસિહ રાવ - - ૩ પૂના-આ લેજીકલ ... ૧૨૦ ફલધિ, ફલવદ્ધિ ફલવર્ધિ... પૃથ્વીચંદ્ર-ચરિત્ર ... ફલવર્ધિ ... ૬૦, ૭૭ પૃથ્વીચંદ્ર સરિ.... ... ,, (ફલેધી) પાર્શ્વનાથ ૩૭, પૃથ્વીરાજ (૧) ... ૨ ૭૧, ૭, ૯૪, ૯૮ પૃથ્વીરાજ (૨) ૬,૯, , કલ્પ-પ્રબંધ • ૯૫ ૧૦૧-૨ ફેર ઠક્કર .. .. ૧૬ * , રાસે... બંબઈ પ્રાન્તકે પ્રાચીન પથ મંત્રી (૧) જેનસ્મારક ...૧૧૮ પેથડ શાહ (૨) બંભણવાડ ... ૯૦ પેથડ ,, (૩) બરડા ગેઝેટિયર ... ૨૦ પિરવાડ ૪૭, ૭૭, ૮૦, ૮૧ બાફણા પ્રતાપસિંહ ... ... ૮૭ બાલચંદ પટેલ ઋતિકાકલ્પ ... ... ૮૬ બાહડ... " પ્રતિષ્ઠામ ... ••• ૬૩ બૂટી ... ... પ્રબુદ્ધરૌહિણેય નાટક બૃહખરતરગચ્છ પ્રભાસિ .. .. પર *બૃહરછાંતિ સ્તોત્ર સ્પ્રવચન-પરીક્ષા ૧૩, ૧૪ બૃહત્તપાપક્ષ પ્રવચન-સારોદ્ધાર ... *પ્રશસ્તિ-સંગ્રહ ... ૧૧ બ્રહ્મર્ષિ પ્રાગ્વાટજ્ઞાતિ (વંશ)=પરવાડ બ્રહ્માણ પ્રાચીન જેનલેખસંગ્રહ ..... ૨૨ ભક્તિ [ વિજય ] સ્પ્રાચીનતીર્થમાલા ભગવતીસૂત્ર - ૮૧ સંગ્રહ. ૬૨, ૮૭, ૮૯ ૬૦ *પ્રિયંકરનૃપકથા ... ભ૭ ભરૂચ પ્રેમવિજય ... ... ૧ | ભરૂચ •••• • ૯૧ બૌદ્ધ ... લત ... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ , સુંદર સૂરિ ઐ. નામની અનુક્રમણિકા. ૧૩૫ વિશેષનામ પષ્ઠ | વિશેષનામ ભાદા શેઠ ••• • ૧૦ | મહાનિશીથ–સૂત્ર ભાનુરાજ ... ૬૪, ૭૬ * , , બોલ ભાલજજ .. ••• ૭૪ મહાવીર જિન ... ભાસ્કર (ભા. ૬, કિ. ૩)૧૧૪ , મંદિર ... ભિપટત (? ભીમપલ્લી)... ૭૪ મહીસમુદ્ર ગણિ.... ભીડભંજન પાર્શ્વનાથની મહેન્દ્ર સૂરિ પ્રતિમા... -૧૧૬ મહેશ્વર કવિ .. ભીમ ... ••• ••• ૭૭ માધ ... . ....૧૦૭ ભીમ-વિહાર ... ••• ૬૪ માણિકય .. ભુવનપાલ • ૯૧ .. ૫૪ ભુવનસુંદર સૂરિ માંડવગઢ ૪૯, ૫૭, ૫૮, ૭૫ ભેજ-પ્રબંધ.... માતર... ••• ••• ૪૭ ભેલી... .... માદડી... ... ...૧૦૫ મંગલનગર ... માનસિંહ રાઠોડ... ..૧, ૨ ૫૭, ૫૮ મારવાડ ૩૭,૪૨,૪૫,૬૫,૬૬,૭૫ * , કાદંબરીદર્પણ .. ૫૭ મારવાડી ભાષા ... ... ,, ગ્રંથ-સંગ્રહ માલવ–મહીન્દ્ર ... ... ૯૬ મંડપ દુર્ગ=માંડવગઢ માળવા ૪૯, ૫૭, ૬૩, મંડેવર ••• ૧૨ ૬૬, ૭૫, ૭૬ મતિનંદન ... ૬૨ મહિન્દી .... . ૧૧ મથુરા..... • ૭૮ મીઠડી આ ... ... ૫૮ મધુવન મુદ્રિતકુમુદચંદ્ર પ્રકરણ ૧૦૦,૧૨૦ મરુદેવી મુધાનયર .. . ૩૩ મરુ દેશ=મારવાડ મુનિસુંદર સૂરિ ...૩૭, ૫૫, ૫૬ મહમ્મદ તઘલક... ૫૦ *મુનિસુવ્રત-ચરિત્ર (પ્રા) ... ૯૨ મહાકાલી ૧૭–૧૯ | મૂલસ્થાન (મૂલતાન) ...૧૦૧ મંડન..... ••• •. ૫૮ ••• • ૨૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ એ. નામની અનુક્રમણિકા. માઢ ••• • ૫૩ વિશેષ નામ વિશેષ નામ મેડાગામ . ૮૦ | રણધીર ... . ૬૦ મેવ (૧) .. રણમલ કવિ (૨) .... રણસ્તં(ખં)ભ=રણભેર... મેઘવિજય ... રતલામ મેધા શાહ ... ૧૦, રત્ન શાહ મેરૂતુંગ સૂરિ ૪૧-૪૫, પર, ૫૮ રત્નકુશલ મેરુનંદન કવિરાજ ઉ. ૬૭, ૭૧ રત્નપાલ મેલાદેવી ••• ••• ૬૦ રત્નપુર મેવાડ રત્નમંડન ગણિ. મોકલ રાણું ... રત્નમંદિર ગણિ.. રત્નવિજય .... મેદી ... • રત્નસાર કુમાર-ચોપાઈ, મ્યુનિ (ચૂ) ... રત્નસિંહ • • ૫૩ રત્નાકર ગણ .. ... ૭૪ * યતીન્દ્ર-વિહાર-દિગદર્શન ૮૧ રવિપ્રભ સરિ ...૯૪,૯૮–૧૦૦ યવન ... ... ... ૩૮ રાઉબા યશશ્ચંદ્ર કવિ ... ૯૯, ૧૦૦ રાજ ગચ્છ .. ૯૩, ૯૮ યશોભદ્ર સૂરિ ... ૯૫, ૧૦૪ રાજનગર *યશવિજ્ય જૈનગ્રંથમાલા ૮૮,૮૯ રાજવલભ . ૪૮ યશવીર (૧)... ...૧૦૩ રાજવિહાર .. , (૨)... ૧૦૪–૧૦૭ રાજીમતી–પ્રબોધ ૧૦૦ યુગાદિદેવ આદિજિન ... રાઠોડ ••• .. ૧,૨ - ચત્ય ...૧૦૩ રામ ૪૭, ૫૩ ગિનીપુર ... રામચંદ્ર સૂરિ .. યોધપુરજોધપુર રામા( સ )છ ... ૨૧, ૨૯ રણથંભર .. ૬, ૯૨ રામદેવ મંત્રી ... ... ૬૦ ... ૨૧ ... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ ઐ. નામની અનુક્રમણિકા. વિશેષનામ પૃષ્ઠ | વિશેષનામ રામભક્ત કવિ ... ...૧૦૩ પ્રકાશ) ... ... ૨૧ રાવજી - ૧૭, ૧૮ વટપદ્ર=વડોદરા ... રિસહસર=આદિજિ વટપદ્ર( વડોદરા )ને એ. સમિણિ • .. ૨૨ ઉલ્લેખ . ૧, ૩, ૨૩ રૂપદેવી ... ૧૭, ૧૯ વડેદરા. ૧-૪, ૬-૯, ૧૯– , દેવકુલિકા ... ૨૫, ૨૯, ૩૩-૩૫, ૪૭, ૭૪ રૈવત=ગિરનાર ... , કલ્યાણ પાર્શ્વનાથ ૩૩-૩૫ લક્ષ(ખ)ધીર . ૧૭–૧૯ , જૈનજ્ઞાનમંદિર ૨, ૭૭ લક્ષરાજ ૬૦, ૬૧, ૬૪, ૬૫ , દાદા-પાર્શ્વનાથ ૪૮, ૧૧૬ લક્ષ્મી–વિશેષ (તિલક) ... ૭૪ , દેહરા પોળ ૪૭ લક્ષ્મસાગરસૂરિ.... ૬૧, ૬૩, , ના રાજ્યકર્તાઓ .. ૪ • ૬૪, ૬૬, ૭૩-૭૫, છે, ના સૂબા ... ••• .. ૪૮ લખમાઈ - ની ગજજલ ... ... લલિતાદે , પૂલને ઝાંપ , પ્રાચ્યવિદ્યામંદિર ૧૬, ૧૧, લાખાજી=લક્ષરાજ. ૮૦, ૮૬ લાખા રાણું , , મામાની પોળ ૬, ૩૫ લાલણ ... ૧૬-૧૯ આ ગાત્ર . ,, રાવપુરા ૨૧, ૨૯, ••• • ,, દેવી... ,, - ૧૭ વઢિયાર દેશ .... ૪૩, ૪૪ લાવણ્યસમય કવિ વત્સરાજ ... લીંબડી–જેનભંડાર છે, વરકાણું પાર્શ્વ લેદવા વરણગ •• .. ૯૧ લલપાટક=લલાડા વરદા ... • ૨૫ લોલાડા ... ૪૩, ૪૪ વરસિંહ ••• . ૫૯ * વખતચંદશેઠ-રાસ (પુણ્ય | વર્ધમાન . ૧૬, ૫૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com લખનૌ . ૭૭ . . ૫૩ Page #151 -------------------------------------------------------------------------- ________________ . ૩૮ ...૧૦ર ૧૩૮ એ. નાની અનુક્રમણિકા. વિશેષનામ વિશેષનામ * વર્ધમાન-પદ્યસિંહ-શ્રેષ્ટિ વિજાપુર ચરિત્ર ૧૮, ૧૯ વીર.... વર્ધમાન સુરિ (૩) ૧૫, ૮૦, ૯૬ , ક્ષેત્ર વડેદરા વસ્તુપાલ ૧૦૫- ૧૭ , જિન બિંબ વાદિચંદ્ર .. •• ૯૮ જ, વંશાવલી ... • ૪૫ વામાદેવી ... ૬૭,૭૫, ૭૯ વિરધવલ મહારાણું ૧૦૫ વાયટ ગચ્છ ... ...૧૦૭ વિરભદ સરિ • ૪૭ વાયડ... ••• ૧૦૭, ૧૦૮ વિરમ વારાણસી (વાણારસી) ૭૨, ૭૪ વીરાઇ... ••• • ૭૭ જ વાસ્તુસાર ... ... ૧૬ વૃદ્ધતપાપક્ષ ..... ... ૮૧ વિક્રમપુર • ••• ૧૨ વેલ્લાક.. .... .... ૭૫ વિક્રમાદિત્ય-પંચદંડાતપત્ર- શત્રુંજય ૧૨, ૫૦, ૫૩, ૫૫, ચરિત્ર ... ••• ૮૧ ૬૦, ૬૧, ૬૫, ૭૫, ૭૭, વિગ્રહરાજ ...૯૫-૯૮, ૧૦૦ ૮૪, ૮૯, ૯૨ વિજયપ્રશસ્તિ... ... ૮૭ શં()ભવજિન... ... ૧૧ વિજયલક્ષ્મીસરિ–સ્તુતિમાલા ૨ , મંદિર ... ... ૧૦ વિજયસિંહ સૂરિ.. ... ૯૨ શહાબ-ઉદ્દીન ... ૯૮, ૧૦૧ વિજયાનંદસૂરિ–પક્ષ(ગચ્છ) ૧ શાકંભરી ૧૦,૯૧,૯૨,૯૭-૧૦૦ વિદ્યાવિલાસ–પવાડો ... શાકંભરીશ્વર ૬, ૯૧-૧૦૧ વિધિપક્ષ અંચલગચ્છ શાંતિ સૂરિ ૮૪, ૧૦૪ વિનયપ્રભ શાંતિકુશલ ... ... ૮૭ વિમલગિરિ વિમલ–પ્રબંધ શાંતિનાથ-દેવકુલિકા ૧૮, ૫૫ વિવેક રત્ન ... , બિબ૨૨,૪૭,૪૮,૫૫, ૮૦ વિવેકવિલાસ ... ...૧૦૮ | શાંતિસમુદ્ર ... ... ૭૩ વિશાલરાજ સૂરિ. .... ૮૬ } શાંતિસાગર સૂરિ..૨૧-૨૩, ૯૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com , શાંતિદાસ •.. ૨ - ૮૨ Page #152 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ 7 વ. ૬ ૮ કે 8 A A A A શેખ ... એ. નામોની અનુક્રમણિકા. ૧૩૯ વિશેષનામ વિશેનામ શાલિભદ્રસૂરિ ... ૪૭,૪૮ સંદેહદેલાવલી-વૃત્તિ .. ૬૦ શિવા... ... સપાદલક્ષ .. ૯૯, ૧... શીલભદ્ર સૂરિ ... ૯૩, ૯૮ સતિશતસ્થાન ... ૪૯ શીલવિજય સમયરત્ન • • ૮૨ શુભ ગણધર .. સમયસુંદર • • ૮૮ શુભશીલ ગણી સમરસિંહ .. શૃંગારમંડન ... સમલિકાવિહાર ૬૦, ૧ ••• ..... ૩૭ સમુદ્રવિજય .. . ૨૫ શૈવ . ... સયાજીરાવ (બીજા)=સહાજી શ્રાદ્ધપ્રતિક્રમણુસૂત્ર–વૃત્તિ ૪૮ સરસ્વતી - ૫૫, ૮૪ શ્રીમાલ નગર .... ૪૧, ૫૯, ૮૭ સર્વેશ... ... ...૧૦૩ શ્રીમાલ વંશ ૩૭,૫૭, ૫૯, ૬૧ સહજવિમલ ... .. ૮૯ શ્રીમાલી • ૨૨ સહજસુંદર ... ••• ૮૪ શ્રીરહિણી=સીરહી •• સહણ પ્રધાન ... બતમાણિકય ... સહાજીરાવ ૩,૨૦,૨૧,૨૪,૨૯,૩૩ શ્રેયાંસનાથ ... - ૪૭ સહાબદીન(ણ) શહાઉદ-દીન * ષટ્કર્મોપદેશ=છકમ્યુએસ સાગરગચ્છ ... ૨૧, ૨૨, ૨૯ ખંડેરક સંડેરક ... સાચઉર . ••• પણ સંખવાલ ગાત્ર ... ... સાચા ••• ... 9 સંખવાલી ગામ. સાંખ્ય શાસ્ત્ર ..... સંખેશ્વ(સ)ર પર, ૭૧, સાણંદ... ... ... ૨ સંગીતમંડન ... સાધારણ શાહ... . ૬૫ સંડ.. •• ૬૩, ૬૫ સાધુસમ ગણું ... સંડેર.. ••• .. ૮૧ સાંભર–શાકંભરી સંરકગછ .. ...૧૦૪ સારંગ ••• . ૬૦ સંતૂય. . . ૯૧ ' સારંગપાણિ .... ... ૭૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ••• ૮૪ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ વિશેષનામ સારંગપુર સારસ્વતમડન... સાલ્ટ્રાક ... ... "" ... સાહબદીન=શહાબુ-ઉદ્-દીન ... ,, ... સાહા=સહાજી ૨૨ ૯૧ સાહેાલી=સેહિલી સિત્તુ જય=શત્રુ જય સિદ્ધચક્ર સિદ્ધરાજ .૧૭, ૯૧, ૧૦૦ *સિંહરાજ અને જૈને સિદ્ધશૈલ=શત્રુ ંજય સિદ્ધાચલ= સિદ્ધાંતરુચિ સિદ્ધિ [ વિજય ] સિંધુ... *ીનાર-ગજલ સીપાર... સીરેાહી...૧૨, ૩૬, ૬૫, ૬૬, ૭૫, ૮૦, ૮૭, ૮૮, ૧૦૮ ૨૩ ચૈત્યપરિપાટી ८८ ... :.. સીહુડ... *સુકૃતસાગર સુરત... સુગરા... સુધમ ગચ્છ સુધાનંદન સરિ... ... ... એ. નામેાની અનુક્રમણિકા. વિશેષનામ સુધાભૂષણ સુમતિ ગણિ ... ... 607 ... ... ... ... ... ... 600 ... : ૬૨, ૬૩ ૨૯ ૧૨, ૧૭ ... ... ... પૃષ્ઠ ૭૬ ૧૭ ૧૩ ... ... ... ૪૧ ૪૯, ૫૦ ...૧૦૩ ૯૧ ૪૮ ૬૪, ૭૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સુમતિનાથ બિંબ સુમતિસુંદર આચાર્ય સુરત્રાણુ ( સુલતાન ) પુર "" ,, * સુવાસ સા સૂરત અંદર * ... ... :.. ... ૧૧ ... ૧, ૭ *સૂક્ષ્માવિચારસાર–ણિ ૧૧ ૪૭ ... ... ... ગજલ... ... ... ૩, ૨૩, ૪૮ ..૧, ૨ ૧૯ ૯૭ ૭૪ ૩૭, ૪૩, ૪૫ ૬૪ ૬ ૧૯ ૧૧ ... સાપારકપુરેશ્વર ... સેમકલશ સેામચારિત્ર ગણિ૬૫, ૬૬, ૭૬ સામજય સૂરિ ••• ૪૮ ૬૪, ૬, ૭૩, ૭૫, ૮૨ કર ૫૦ ... ... ... >" સુરાજી સૂરાણા સેરીસક (સા) પર, ૭૧, ૭૩, સેહિલી સાઝીત્રા સેાનગ(ગિ)રા સેના ... પૃષ્ઠ ૮૬ ર ૪૭ ૧૦૪, ૧૦૫ ૬૫, ૭૫ ૬૪ ... ... સામજી. સેામતિલક સૂરિ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ ઐ. નામની અનુક્રમણિકા. વિશેષનામ પૃષ્ઠ | વિશેષનામ સમદેવ સરિ ... ૬૪, ૬૬, . . હરિપાલ .. ૭૩, ૭૦, ૮૨ હરિબલ-રાસસેમધર્મ ગણિ.. .. ૩૬ હર્ષપુરીય ગ૭ સેમસુંદર સૂરિ... ૧૧, ૫૪, ૭૩ હારેજા - સેમસૌભાગ્ય કાવ્ય - ૬૩ હિસારકેટ .. સોમેશ્વર કવિ . ...૧૦૬ હીર .. .. સોરઠ-સંધ ... ... ૧૨ હીરવર્ધન .. સેહમકુલ–રત્ન-પટ્ટાવલી ૨, ૧૨ હિરાણુંદ સૂરિ .. સ્તંભતીર્થ=ખંભાત .... હેમચંદ્રાચાર્ય(૧) ૧૪,૧૫,૫૯ સ્તંભનપુર-પાર્ષે ૫૪, ૫૯, ૭૧, હેમચંદ્ર સૂરિ (૨) ૭૪, ૭૦, ૮૨, ૮૮ હેમરત્ન સૂરિ .... હઠીસિંહ હેમવિજય ગણિ હણોદ્રા ... ૮૮ હેમવિમલ સૂરિ હથિણું ઉર હમીર રાણા . ૬૦, ૬૧ ક્ષેમરાજ . હમી(મી) (૧) ક્ષેમવર્ધન , (૨) ....૧૦૫ અજ્ઞાતાસૂત્ર હમ્મીર ગઢ ... ... ૮૦ નાનચંદ્ર સૂરિ ... હમ્મીર-મદ-મનનાટક ૧૦૫ જ્ઞાનવિમલ .... મહમ્મીર-મહાકાવ્ય ...૧૨ જ્ઞાનસૂર્યોદય. હરકુંવર શેઠાણી જ્ઞાનહંસ ગણિ.... હરજી... ... ૨૦, ૨૯ ક્ષેમકાર્તિ E Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ *પાઠ–ભેદ. પંક્તિ મે. ચ નમ: લી. – તસ્ય સ્તવનમ બુહારી વેરુ પુલ હસીને સ(કુ)લ -યા -પતિ જીરાવલી ગુજર ઉતપતિ બાહરી વેરે ફૂલ હસિ સુત યાજી એ દેશી પતી જિરાવલી ૧૫,૮ ઉતપત કહુ અહિઠાણ વેવારીયા એ હેઠાણ વહેવારિયા ચોરસિ રાશી વાસો વસે તિહાં વાસ વસે બહુ સુલતાન સુલતાન પ્રથ્વિરાજ પ્રથિરાજ *પૃ. ૩૪ ની ટિપનીમાં જણાવ્યા પ્રમાણેની પાછળથી પ્રાપ્ત થયેલી શ્રીયુત સાક્ષર મેહનલાલભાઈ દ. દેશાઈની મ. પ્રતિને લીંબડી-ભંડારની લી. જેથી સાથે પાઠ-ભેદ અહિં દર્શાવ્યો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ પાઠ–ભેદ. ૧૪૩ પંક્તિ - લી. મે. છેર ! ! ! ! ચહૂઆણ વંસમાં -પતી ચૂનડલી હાં રે મારે ચહુઆણ વંસમેં -પતિ ચુનડલી ગાંન ૨૭,૩૧,૩૨ ૨૧,૨,૨૦,૪ . . -સલાક જયકારી સત્ જીરાવલિ કાલિ લટકાલિ વાહજી -એ મહારે ગ્યાન સિલાક જયકાર સહુ જીરાવલી કાલી લટકાલી વાહલે માહરે મંદરી સંભલાય રે–એ ભુજાલી સહુ સારે સેવ રે આંકણિ ભુજલિ બહૂ સારે છે સેવા ૧૮ બેટૂ બહુ ૧૬,૧૮ અંતમાં ડાબા બેહું હાથમેં પુન્યમ-ચંદ્રસી ભલિ વલી ડોહવા હાથમેં બે પુનમ ચંદ્રની ભલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ પાઠ–ભેદ. મે. અમીય જડિત છે ભાલ. જન પાય પતિ લી. અમિય જડિત્ર છે ભાલે જિનપાયે બીરાજે નારી૧૫,૨૧,૨૨ સદ્દ ૧૯ જિનનાં સદ્દ ૨૨ વીધન તે ૧૧,૧૩,૧૫,૧૭,૨૧,૨૩ ચાંપાનયરથી જીરાવલી બિરાજે નારિની સહુ જનનાં છે વિલન રે [અંતમાં] ચાંપાનેરથી જિરાવલિ પાઉ– ' વિરક્ષેત્ર બડદે ૫ઉ– વીરક્ષેત્ર વડોદે સાહેબ જિઘૂજી પ્રમાણું તે પીલુછ દામાજી ગોવંદરાવ સનૂર સાહિબ જિધુજી પ્રમાણ રે. પપીલુછ ઉદમાજી ગોવિંદરાવ સર હજુર દરીસણ દેવ ou ૧૪ સહુને દરસન દેવા સહુને www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #158 -------------------------------------------------------------------------- ________________ પાઠ–ભેદ. ૧૪૫ પંકિત લી. ૧૬ ભૂમિમાં ૧૭ ૧૯૨૦ પુન્ય થા સાગરગછ -સૂર સૂપન હજાર સૂબા પાટીલ * મો. હાં રાજમંડલકબિત ભણવું. ભુમિમાં પૂન્ય પાવે સાગરગણું -સુર સુપન હજુર સુબા પાટિલ ગિરધરસુધર્મિ જીરાવલિ આજ્ઞાથી ભુમ દીધાં નવ્યાસિ વદ ગીરધર ધમિ ,૭,૯,૧૦,૧૩,૯ જીરાવલી આગન્યાથી ભમ દીધું નવ્યાસી વદિ એહ સાહેબિયા પ્રભુ નીધ સાહિબિયા પ્રભુ નિધિ ઘેર મેહુલા પૂરવજ તુઠા મેહૂલા પુરવજ તૂઠા ૧૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ પાઠ-ભેદ. પૃષ્ઠ પંક્તિ લી. મને વાહલા સેવકજન સૂડાલા ભક્ત મને વાલા સેવકને સુંડલા ભક્તિ હું વરણું ગુણ કેતા તુમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ “શુદ્ધિ-પત્રક. પૃષ્ઠ. પંક્તિ. અશુદ્ધ રચેલી સંબંધમાં સંબંધમાં કવિની કવિની રચેલી ૧૭૮૨. ૧૭૪ર. -નો પ્રો. ศย์ ચરવા જાઇ દાલખિ દાખવિ જહા જણ ઊમાં હઉલઈ ઉમાહઉલઈ અલ જઈ અલજઈ -તીએ -તી એ -ણુએ –ણાં એ જાઠ દૂસહુ જુકે જી કે ભગતઉ એ જાગતઉ એ જલદર જલહર, પૂરણુદાસ પૂરણહાર. જાહ * પૃ. ૮૩ માં છપાયેલી છાહુલ સાક્ષર શ્રી મોહનલાલભાઈ દ. દેશાઈ તરફથી બહુ મેડી મળતાં પ્રફ તપાસી ન શકાતાં પદચ્છેદ વગેરેની તથા બીજી રહી ગયેલી અશુદ્ધિ અહિં દર્શાવી છે, તે શુદ્ધ કરી વાંચવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ -- ૫. લાલચદ્ર ગાંધીએ સપાદિત કરેલા અન્ય ગ્રંથા. गायकवाड प्राच्यग्रंथमालामां प्रकाशित २१ *जेसलमेरजैनभाण्डागारीयग्रन्थसूची ૩ આ. ( અસિદ્ધપ્રન્ય-પ્રન્યqણ્વિય સાથે ) રૂઢ २९ नलविलासनाटक कर्त्ता महाकवि रामचंद्र ( સ. પ્રસ્તાવના સાથે ) ३७ अपभ्रंशकाव्यत्रयी कर्त्ता जिनदत्तसूरि ( વિસ્તૃત ભૂમિકા વિ. સાથે ) ૪-૦ ४८ नाट्यदर्पण ( सविवरण ) कर्त्ता महाकवि रामचंद्र અને શુળચંદ્ર ૪ ૮ ७६ पत्तनस्थप्राच्यजैनभाण्डागारीयग्रन्थसूची ( भा. १) ८-० *સ્યાદ્રિા સમુચર( અવસૂરિ સાથે ) મહાવિ અમરચંદ્ર ૦–૨ જૈનધર્માભ્યુદયગ્ર થમાલામાં— ૧ : ૫'ચમી-માહાત્મ્ય(મહેશ્વરસૂરિના પ્રા.ને ગુ.અનુવાદ)૦—૫ *ત્રિભુવનદીપકપ્રન્ધ ( પ્રા. શુ. આધ્યાત્મિક ) ૨ કવિ જયશેખરસૂરિ ૦−૮ ૩ તેજપાલના વિજય ( ગાધ્રા, પાવાગઢ અને ચાંપાનેરના અપ્રકટ ઇતિહાસ સાથે ) ૪ પાવાગઢથી વડાદરામાં પ્રકટ થયેલા જીરાવલા પુસ્તક–પ્રાપ્તિ–સ્થાન~~~ અભયચંદ્ર ભગવાન્ ગાંધી. પાર્શ્વનાથ ૧–૦ ઠે. રાવપુરા રેડ, 5 ગંભીરા બિલ્ડીંગ, વાદરા. પાં 3. હેરીસ રોડ, ભાવનગર ( કાઠિયાવાડ ). *આવી નિશાનીવાળા ગ્રંથેાની થેાડી નકલા જ શિલિકમાં છે. E - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com