________________
૭૮
પાવાગઢથી વડોદરામાં અંતમાં–( ઢાલ ઊલાલ) “જીભ સહસ મુખિ હેઈ, કોડિ વરસ કવિ જોઈ
તુ લવલેસ ન જાણઈ, મૂરખ કિસઉં વખાણુઈ ?. મંત્રિ પેથ ઈમ બોલઈ, અવર તા કાંઈ તુમ્હ લઈ. ૩ * * હું તુ પૂરિ પ્રવાહિઉ, તું સરણાગતિ–સાહિ; કરિ કરિ દેવ! પસાઉ, જગિ જીરાઉલિ-રાઉ. ૬ * * કીધઉં કવિતા વિશાલ, રૂમડું અનઈ રસાલ. ૮ * પઢઈ ગઈ તાંહાં સિદ્ધ, આવઈ અવિચલ રિદ્ધ. ૯
-પાટણ જેનભંડાર-ગ્રંથ-સૂચી (ભા. ૨)
વિ. સં. ૧૫૫૪ માં કરંટગચ્છના કવિ નન્નસૂરિ, જીરાઉલા-ગીતમાં “ શ્રીછરાઉલપુરવર–મંડણ,
જગ–ગુરુ રે, જગ–ગુરુ પાસ જિણેસરૂ એ, દેવ-દેહૂાસર વંછિત સુષ(ખ)-કર,
અઢલિક રે અઢલિક મલ અલવેસરૂ એ. અઢલિક અલસર અગંજિત અતુલ બલ ગ્રેવીસમઉ, તેત્રીસ સુરવર કેડિમાહિ અવર કેઈ ન જેહ સમજે શ્રીસંઘ આવઈ ચિહું દિસિના મનિહિં આણું ભાઉલ, કલિકાલમાહિઈ પ્રગટ પ્રતપઈ પાસનાહ રાઉલઉ. ૧ ૧ “ઈણિપરિઅરબુદ-ચેન્ન-પ્રવાડિજિટકી જઈઆણંદ-પૂરિ;
પનરચઉપનઈ ભણઈમન-ગિઈ કરંટગછિનનસૂરિ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com