SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ. ૭૭. પ્રાગ્વાટ(પોરવાડ )વંશમાં નંદુરબાર-નિવાસી સંઘપતિ ભીમને પુત્ર હૂંગર સુશ્રાવક થઈ ગયે, ગુણરાજની યાત્રા જેના વંશજ ગુણવાન ગુણરાજે પદ-પ્રતિ કાદિ સુકૃત કરાવ્યાં હતાં. તેણે શત્રુંજય, રૈવત, જીરાપલી, અબુદ વગેરે તીર્થોની યાત્રાઓમાં દ્રવ્ય વ્યય કરી પિતાને જન્મ સફલ કર્યો હતો. જેને લખમાઈ પત્નીથી કાલૂ નામને વિનયી સુપુત્ર હતો; તેને જસમાઈ, લલિતાદે, વીરાઈ નામની પત્નીઓ હતી. તે કાલુશાહે જિનભવન, જિનમૂર્તિ, જિનાગમ તથા ચતુર્વિધ જૈનસંઘ એ ૭ ક્ષેત્રમાં અને દીન જનેના ઉદ્ધારમાં પાર્જિત દ્રવ્યને વ્યય કર્યો હતે. વાચક મહીસમુદ્રગણિના સદુપદેશથી વિક્રમની ૧૬ મી સદીના ઉત્તરાર્ધમાં ચિકોશ-જ્ઞાનભંડારમાં સ્થાપન કરવા માટે તેણે વૃત્તિ સાથે સિદ્ધાંતસૂત્ર લખાવ્યાં હતાં. તેમાંની લીંબડી ભંડારની આચારાંગ-નિર્યુક્તિ તથા વડેદરાના જેવજ્ઞાનમંદિરમાં રહેલી વિ. સં. ૧૫૫૧ માં લખાયેલી પિંડનિર્યુક્તિ પુસ્તિકાના અંતમાં એ ઉલ્લેખ છે. કર્યો હતો કામસૂત્ર લખ વડોદરા મંત્રી પેથ, પાર્શ્વનાથ-વિવાહલઉ( કવિત)માં– (માઈ ! એ નવરહ સહ-દૂઆરિ–એ ઢાલ ) “સરસતિ સામિણિ! કરઉપસાઉ, મઝ મનિ એઉ ઊમાહલુ એક ધવલ-બંધિં બહુ લાગઉ ઢાઉ, ગાય જિણ જીરાઉલુ એ. ૧ મૂલ ચરિત્ર પ્રભુ કેરલ પાસ, ભાવિહિં ભવિયણ! સાંભલઉ એ; સાંભલતાં હુઈ પુણ્ય-પ્રકાસ, હલઈ ભવંતર દેવના એ. ર” ૧ “ શ્રીરાગુંગા-જોવત–પર્વાચિત્રાપુ ! वित्तव्ययसफलीकृतजन्मा तद्वधूः लषमाई ॥ ३ ॥" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034577
Book TitlePavagadhthi Vadodarama Prakat Thayel Jiravala Parshwanath
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwan Gandhi
PublisherAbhaychandra Bhagwan Gandhi
Publication Year1941
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy