________________
પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ,
[ ૮ ]
“કરુંસેવના દેવના પાય પામી,ટલઇ વાર લામી નમ્ સીસ નામી; કહૂ' સત્ય હૂ' જનમ લાધઉ અમ્હારું,જગન્નાથ જીરાઉલુ જે જીહારું. ૧
ઈસિઉં છંઢિ આનંદિસિÎ દીસ–રાતિ”,
પહેર્યું એકભાવિષ્ઠ
ભુજગપ્રયાતિઇ, મથુ દુઃખ સંસારનાં પાપ છૂટ, ઈસિરું સત્ય જાણી કહઇ યાતિ-ખૂટ [ઉ]. ૧૧”
[ ૯ ] પાર્શ્વનાથ—વિવાહલઉ ( કવિત્ત )—
આદિ કુસલ--કમલ-વણુ—-વિમલ-દિવાયર !
અર્ધસય ગુણસય ગુરુ રચણાયર ! સાયર સમરિવ સામિ ગાઇસુ જીરાલિ–સિણગારણ પાસ જિંગ્રેસર તિહુઁયણુ—દુરિય—-નિવારણ નામ. ૧
"C
૮૫
અંત—ઈય સિરિજીરાઉલિસિણગારા,
મહુરૂપિહિઁ જાગત જિંગ સારા; બહુભવ-રણતારા; વિજય’થુણિઉ પ્રભુ પાસ જિણિદો, ન દઉં કલિહિ કલપતરુકા, વંયિ-લ-દાતારા. ૩૨
""
[ ૧૦ ]
“સુહાવણા સામલ ધીર દેવ ! મઇં આજી લાધી તુઝુ પાય-સેવ; પ્રજા–તણા પીહર પાર્શ્વનાથ ! હઉં વીનવઉ ડિઉ એઉ હાથ. ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com