SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ. ૧૫ વિ. સં. ૧૨૮૮ માં માતાના શ્રેય માટે માદડી(મારવાડ)માં જૈનમંદિર-મૂર્તિ કરાવ્યાનું પણ જણાય છે. મંત્રીશ્વરવસ્તુપાલ અને તેજપાલની યશ-પ્રશસ્તિ રચનાર કવિ જયસિંહસૂરિએ વિ. સં. ૧૨૮૬ લગભગમાં રચેલા હમ્મીરમદમર્દન નાટક( અંક ૫)માં, પ્રતિભા અને પરાક્રમથી હમ્મીર વિરને પરાસ્ત કરી ગુજરાત સાથે સંધિ કરવાની ફરજ પાડ્યા પછી આબ તરફથી મહારાણા વીરધવલ સાથે ધોળકામાં થતા પ્રવેશમહોત્સવ–પ્રસંગે એ મંત્રીશ્વરોના મુખથી યશવીરની શિક્ષા–સલાહની પ્રશંસા ઉચરાવી છે તેજપાલ-આર્ય !(વડિલબંધુ વસ્તુપાલ !) સર્વ કાર્ય– પ્રસંગોમાં જેમ હું આપને પૂછતે તેવી રીતે આપની શિક્ષાથી ઉદયસિંહ(રાજા)ના સચિવ તરીકે ઉદય રચનાર, वितीर्णधनसंचयः क्षतविपक्षलक्षाग्रणीः (9તોગુવતઝમુવતીર્થયાત્રોત્સવ ) दधत् क्षितिभृतां मुदे विशदधीः स दुःसाधता ___मभूदुदयसंज्ञया त्रिविधवीरचूडामणिः ॥ तदंगजन्मास्ति कवींद्रबंधुर्मत्री यशोवीर इति प्रसिद्धः । ब्राह्मी-रमाभ्यां युगपद् गुणोत्थविरोधशांत्यर्थमिवाश्रितो यः । १. [ तेन सुमतिना जिनमतनैपुण्यात् कारिता स्वपुण्याय । શ્રીમવિવાષિષ્ઠિતમથ્થા સાવચે ૪ . ] ૨. [.......... નિપુણેન એચ પિતરારિ ! શ્રીસુમતિનાથવિવેન સંયુતા રે......... ] રૂ. [...............માતુ: એવોર્ય રિતા સેન ! શ્રીકમવંવારંવૃતસ................ ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034577
Book TitlePavagadhthi Vadodarama Prakat Thayel Jiravala Parshwanath
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwan Gandhi
PublisherAbhaychandra Bhagwan Gandhi
Publication Year1941
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy