________________
પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ.
ગૃહસ્થાએ( કટારિયાગાત્રવાળા કાઠારીએ) જીરાઉલા-ભુવનમાં ૩ દેવકુલિકાઓ કરાવી હતી[ પૂ. નાહર-જૈનલેખસંગ્રહ ખ. ૧, સે. ૯૭૪–૯૭૬ ].
પ
વિક્રમની ૧૫મી સદીના ઉત્તરા માં થઇ ગયેલા આસવાળ શ્રીમાન સં. કાચરે શ્રીસંઘ સાથે જીરાઉલે સાચરની સંઘ જાત્રા કરી હતી. જેમના વંશજોનાં સાથે યાત્રા સુકૃત કન્યાના ઇતિહાસ વિ. સ’. ૧૫૮૩ ના શિલાલેખમાં જેસલમેર( મારવાડ )ના કિલ્લામાં અષ્ટાપદ પ્રાસાદ-પ્રશસ્તિરૂપે વિદ્યમાન છે, જે અમે જેસલમેર જૈનભંડારના સૂચિપત્ર( ગા, એ. સિ. નં. ૨૧, પૃ. ૭૦-૭૧)માં પરિશિષ્ટ( ૫ ) તરીકે દર્શાખ્યા છે.
શ્રીમાલવંશમાં આભૂષણરૂપ, સ્તંભનપુરમાં નિવાસ કરતા, સંઘપતિ વસિંહના પુત્ર ધર્મિષ્ઠ ધનરાજે
સઘવી ધનરાજ વિ. સં. ૧૪૮૬(૯)માં ચૈત્ર વ. ૧૦ શનિવારે રામચંદ્રસૂરિ ગુરુ સાથે તથા કુટુંબ અને જીરપશ્ર્વિનાથ અને અદતીને
સંઘ સાથે યાત્રા કરતાં નમસ્કાર કર્યો છે.૨
66
૧. શ્રીઊકેશવશે શ્રીસ ખવાલગેત્રે સં.બા-પુત્ર સં. કાચર દૃયા. જિષ્ણુપ્ત કાર’ટઇ નગર અનષ્ટ સંખવાલીગામઇ ઉત્ત’ગતારણ જૈનપ્રાસાદ કરાવ્યા. આખુ જીરાઉલઈ શ્રીસંધિસ યાત્રા કીધી. જિઇ આપણુપ્ત ઉદારગુણુ આપણા ધરન સ ધન લાકન દૈઇ કાર ટ ક નામના લીધી. ” —જેસલમેરમાં. ગ્રંથ-સૂચી ( પૃ. ૭૦ ).
'
२" रस-वसु- पूर्वमिताब्दे XX श्रीजीरपल्लिनाथमर्बुदतीर्थ तथा नमस्कुरुते ॥ " અદ–પ્રાચીનનલેખસ`દાહ લે. ૩૦૩.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com