________________
પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ. ૨૫ “નમઉં નિરંજન વિમલ સભાવિહિં ભાવિહિં મહિમ-નિવાસ રે, દેવજીરાપલિ-વલિય-નવઘન,વિઘન હરઈ પ્રભુ પાસરે. ૪
–આત્માનંદ જન્મશતાબ્દી-સ્મારક્થથ
(સાક્ષર મ. દ. દેશાઈ–સંપાદિત પૂ.૪૯). વિ. સં. ૧૪૮૫ માં પીપલગચ્છના હીરાણંદસૂરિ, વિદ્યાવિલાસ-ચરિત્ર-પવાડે(પાટણ જેનભંગ કર્યો.ૉ. ૨)ના પ્રારંભમાં “ પહિલઉં પણમિય પઢમણિસર સિતુંજય-અવતાર, હથિણાઉરિશ્રી શાંતિજિણેસર ઉજલિ(અંતિ) નેમિકુમાર, જીરાઊંલિપુરિ પાસજિસર સાચઉરિ વર્ધમાન, કાસમીરપુરિ સરસતી સામિણિ! દિલ મઝ નિતુ વરદાન. ૧”
વિક્રમની ૧૫મી સદીના ઉત્તરાર્ધને વિભૂષિત કરનાર તપાગચ્છનાયક સુપ્રસિદ્ધ મુનિસુંદરસૂરિએ રચેલા “જયશ્રીથી અંકિત જિનર્તોત્ર-રત્નકેશ(પ્ર. ૭)માં જીરાપલ્લી-પાર્શ્વના સં. તેત્રના પ્રારંભમાં " जयश्रियं सर्वरिपून जिगीषतां
स्तुता यदाख्याऽपि तनोति मन्त्रवत् । स्तवीमि तं पार्श्वजिनं शिवश्रिये
શ્રીકીરિદ્ધિ -વર્તમષ્ટકમ્ | ? ” તથા અંતમાં ઉલ્લેખ છે કે– " स्तुतिस्रजं ते सुमनोमतामिमां
રાતિ : Q ગુખ-સુતિ દરિયા ૧ “સંવત ચઉદ પંચ્યાસીઈ એ વિરચિઉ ચરી રસાલૂ એ ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com