SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ. ૭૩ વિક્રમની ૧૬ મી સદીના પૂર્વાર્ધમાં તપાગચ્છના કવિ સમજયસૂરિ-શિષ્ય(?) પ્રાચીન ગુજરાતી છટાદાર સ્તવનમાં [ ૩ ]. આદિમાં—“ જીરાઉલિ રાઉલિ ક્ય નિવાસ !, વાસવ-સંસેવિય(અ) પવર પાસ ! પાસપહુ! મહ તું (તૂ) પૂરિ આસ, આસેસણવંસ-વિહિયપૃયાસ !. ૧ અંતમાં—“ તુહ મહિમા મહિમાહે અસંખ, સહુ જાણઈ આંણઈ કૃણ સંખ ?, સિરિયાસ જિણેસર સામિ–સાલ !, મણ–વંછિઅ–પૂરણ-કપાલ !. ૪૫ સિરિસેમસુંદરસૂરિ-સુજસજાય !, ગુણ-લચ્છી સાયર–પણય-પાય ! ભક્તિબ્બર-નિબ્બર સેમદેવ !, સિરિસુધાનંદનસૂરિ વિહિ[અ સેવ!. ૪૭ (૬) સેમજય સમુજ જલ કિરિ–પૂરિ, ભવિઅણ–અંત-તિમિર–સૂર ! ઈઆ ભત્તિઈ જુત્તિય યુણિએ પાસ ! જીરાઉલજિણ! મઝ પૂરિ આસ. ૪૮ ખરતરગચ્છના શાંતિસમુદ્ર, સ્તોત્રમાં– “સેરીસે જાલઉરિ જીરવલ્લી કરહેડઈ x x પણ-સગ-નવફણુમંડણ પાસુ નમઉં સવિ કાલિ. ૪” –(પાટણ સંધવીભંની પ્રતિમાં) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034577
Book TitlePavagadhthi Vadodarama Prakat Thayel Jiravala Parshwanath
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwan Gandhi
PublisherAbhaychandra Bhagwan Gandhi
Publication Year1941
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy