________________
૭૪
પાવાગઢથી વડોદરામાં | વિક્રમની પંદરમી સદીમાં થયેલા જણાતા રત્નાકરંગચ્છના હેમચંદ્રસૂરિના શિષ્ય જિનતિલસૂરિએ રચેલ તીર્થમાલાસ્તોત્ર ચૈત્યપરિપાટિ (ગા. ૨૨)માં–
“જીરાઉલિ ભેટઉ પાસનાહ” સ્મરણ કર્યું છે (આત્માનંદ પ્રકાશ વીર સં. ૨૪૪ર શ્રાવણને અંક પૃ. ૧૪). બીજા કવિઓના તેત્રોમાં–
ગરાપદિપુરોત્તમાષતિ૮: શ્રીપાઉં- મઃ XXX XXXછીના છિપાર્જ-મૃતિરતિદિમા ચર્ચા વિચાર”
કવિ લક્ષ્મી–વિશેષ( ? તિલક ? સાગર ) શ્રીછરાઉલાપાર્શ્વનાથ–સ્તવનમાં
XXરાપણીમવિપદ્ વારિછાડ્યું xxजीरापल्ल्याः पथि विचरतां सोदरन्त्येव तेऽपि x४ xxx जीरापल्ल्याः परपरिभवो नैव भूतो न भावी ॥ ५
ધીરા પાઉજિવરપુર સરિરાજા મૂi XXX શરૂ સ્તોત્રકારોએ ભિન્ન ભિન્ન સ્થાનમાં રહેલા પાશ્વનાથનું સ્મરણ કરતાં જીરાપલિપુરના પાર્શ્વનાથને પહેલાં સંભાર્યા છે – "जीरापल्लिपुरे फलर्धिनगरे वाणारसी-स्वामिनि
श्रीसंखेश्वरनामकेषु मथुरा-सेरीसके स्तम्भने । श्रीमद्दाहडपल्लि-भिंपटतयो गद्रहे श्रीपरे ।
भालज्जे करहेटके जिनपति श्रीपार्श्वनाथं स्तुवे ॥३॥"
–પ્રાચીન પ્રતિ (ફેટકૅપી પ્રાચ્યવિદ્યામંદિર, વડોદરા)માં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com